SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્દાત નિ - ૬૫,૬૯૬ ૪૫ • વિવેચન-૬૫,૬૯૬ : શચ્યા-જેમાં સુવાય તે, શયનીય સ્થાન. તે શય્યા અને ઉર્વ સ્થાન - કાયોત્સર્ગ. જેમાં અનુભવરૂપપણે જાણે - વેદે અથવા કરે છે. શયન ક્રિયાને કરતાં, નિશ્ચયથી શય્યાક્રિયા કરેલ થાય છે. અર્થાત જ્યાં સુવે છે. વ શબ્દથી વીરાસના આદિ અનુતના સમુચ્ચયને માટે છે. • x-x• પ્રતિકમણાદિ સંપૂર્ણ કૃત આવશ્યક અર્થે ગુર વડે અનુજ્ઞાત શય્યા અને સ્થાન જ્યાં અનુભવાય, એવા પ્રકારે સ્થિતિક્રિયા વિશિષ્ટ સ્થાને નૈધિકી થાય છે, અન્યત્ર થતી નથી. જે કારણે ત્યાં નિષેધ છે તે કારણેજ નૈધિકી થાય છે, કેમકે તેની નિષેધાત્મકતા છે. હવે પાઠાંતરી કહે છે - ગાથાર્થ કહેલ છે. * * * * * * - આ જ અર્થનો ઉપસંહાર ભાષ્યમાં - • ભાષ્ય-૧૨૦ થી ૧૨ : આવશ્યકી અને નીકળતાં કે આવતા જે નૈવિકી કરે છે. શય્યા અને નિષિધિનામાં નૈધિકી અભિમુખ થાય છે. જે નિષિધાત્મા છે, તેને ભાવથી નિષિવિકા હોય છે, અનિષિદ્ધને નિષિવિકા કેવળ માત્ર શબદ હોય છે. આવશ્યકમાં યુકત નિયમા નિષિદ્ધ હોય તેમ જાણવું અથવા નિધિધાત્મા નિયમા આવશ્યકયુક્ત જાણવો. • વિવેચન-૧૨૦ થી ૧૨૨ : આવશ્યકી નીકળતા અને આવતા જે નૈષેધિકી કરે છે, તેની આ વ્યાખ્યા છે - Xહવે અર્થ: પ્રનત જ 4 તે ગાયા અવયવનો અર્થ કહે છે - તેમાં આ એક જ અર્થ થાય છે. જે કારણે નૈધિકી પણ અવશ્ય કવિ વ્યાપાર ગોચસ્તાને ઓળંગીને વર્તતી નથી, જે કારણે પ્રવેશતા સંયમ યોગની સાનુપાલના માટે અને શેષ પરિજ્ઞાનાર્થે કહે છે. શય્યા જ નૈવેધિકી, તેના વિષયભૂત શરીરને પણ નૈષેધિકી કહે છે. તેથી કહ્યું - શરીર નૈધિકી વડે આગમન પ્રત્યભિમુખ. આથી સંવૃત ગણો વડે થવા યોગ્ય છે એ પ્રમાણે સંજ્ઞા કરે છે. એ રીતે એક જ અર્થ છે, તેથી કહે છે - જે નિષિદ્ધાત્મા હોય છે, મૂળ અને ઉત્તગુણના અતિચારોથી નિષિદ્ધ આત્મ વડે જે નૈપેધિકી, નિષિદ્ધાત્મા પરમાર્થથી થાય છે. જે નિષિદ્ધ નથી તે અનિષિદ્ધ, કહેવાયેલા અતિચારોથી તે અનુપયુક્તના આવતા નૈધિકી. તે કેવળ શબ્દ માત્ર થાય છે, ભાવથી નહીં શંકા જો નામ જ તેની એકાર્યતામાં છે તો ‘આયાત'નું શું ? નિષિદ્ધાત્મનને તે તૈBધિકી જ થાય છે, એમ કહ્યું છે અને તે - બાવરથી મૂલગુણઉત્તરગુણ અનુષ્ઠાન લક્ષણયુક્તને નિયતથી નિષિદ્ધ થાય છે, તેમ જાણવું. આવશ્યકી પણ આવશ્યકયુક્તને જ હોય, તે કાર્યતા છે. અથવા બીજા પ્રકારે કહે છે - પ શબ્દનો વ્યવહિત સંબંધ છે. નિષિદ્ધાત્મા પણ નિયમથી આવશ્યકમાં યુદ્ધ છે. તેથી પણ તેની કાર્યતા છે અથવા એ પ્રમાણે ક્રિયાના અભેદથી આવયકી અને નૈપેધિકીની એકાWતા કહી છે અહીં તે કાર્ય અભેદથી કહે છે અથવા નિષિદ્ધ આત્મા પણ સિદ્ધોની પાસે જાય છે. આપ શબ્દથી આવશ્યકયુક્ત હોવા છતાં, કાર્યના ભેદથી એકાર્યતા છે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ હવે આપૃચ્છાદિ ચાર દ્વાર કહે છે – • નિયુક્તિ-૬૯૭ : કાર્યમાં આપૃચ્છના, પૂર્વનિષિદ્ધ વડે પ્રતિકૃચ્છા થાય, પૂર્વગૃહિત વડે છંદણા અને અમૂહિતમાં નિમંત્રણા હોય છે.. • વિવેચન-૬૯૭ : કાર્ય આવી પડે ત્યારે – “હું કરું છું” એમ ગુરુની પાસે પૂછવું, તે આપૃચ્છના દ્વાર છઠું કહ્યું. પૂર્વે નિષેધ કર્યો હોય કે – “તારે આ કાર્ય ન કરવું.” છતાં પ્રયોજન ઉત્પન્ન થતાં પ્રતિપૃચ્છા કર્તવ્ય હોય છે અથવા પૂર્વે નિયુક્તિ વડે - જેમકે “તારે આ કાર્ય કરવું” તે કરવા ઈચ્છે ત્યારે ગુરને પ્રતિકૃચ્છા કર્તવ્ય હોય છે – હું તે કરું છું.” તેમા કદાચ તે બીજા કાર્યનાં આદેશ કરે અથવા તેનું પ્રયોજના સમાપ્ત થયું હોય, તે સાતમું દ્વાર, પૂર્વ ગૃહિત અશનાદિ વડે બાકીના સાધુને છંદણા કરવી. આ મારા વડે અશનાદિ લવાયેલ છે, જો કંઈ ઉપયોગી હોય તો આને આપ ઈચ્છાક્રિયા વડે ગ્રહણ કરો, તે આઠમું દ્વાર નિમંત્રણા - અગૃહીત અશનાદિ હોય, તેના વડે હું આપના માટે અશનાદિ લાગી આપું તે દ્વાર નવમું. હવે ઉપસંપદા દ્વારનો અવયવાર્થ કહે છે – તે ઉપસંપદા બે ભેદે છે :ગૃહસ્થ ઉપસંપદા અને સાધુ ઉપસંપદા. તેમાં ગૃહસ્થની ઉપસંપદાનું પ્રયોજન નથી. સાધુ ઉપસંપદા અહીં કહે છે – • નિયુક્તિ-૬૯૮ + વિવેચન : ઉપસંપદા ત્રણ ભેદે છે – જ્ઞાન વિષયક, દર્શન વિષયક અને ચાસ્ત્રિ વિષયક. તેમાં દર્શન અને જ્ઞાન સંબંધી ત્રણ ભેદે છે અને ચારિત્રને માટેની બે ભેદે છે. તેમાં દર્શન-જ્ઞાનની ત્રણ ભેદે કહી, તે જણાવે છે – • નિયુક્તિ-૬૯૯,૭૦૦ : વતના, સંઘના અને ગ્રહણ એ ત્રણ સૂત્ર, અર્થ, ઉભય વિષયક જાણવા. વૈયાવચ્ચ અને તપ સંબંધી છે. એ કાળથી ચાdcકથિક છે. ગુર વડે આજ્ઞા પામેલ અને સંદિષ્ટની ઉપસંપદા ગ્રહણ કરે ઈત્યાદિ ચાર ભંગો છે, તેમાં પહેલો ભાંગો શુદ્ધ હોય છે. • વિવેચન-૬૯,૭૦૦ : વતના-પૂર્વે ગૃહીત જ અસ્થિર થયેલા સૂયાદિનું ગણવું છે. સંઘના • તેના જ વિમૃત પ્રદેશાંતરનું મેલન અથતિ યોજવું તે. ગ્રહણ-તેનું જ પ્રથમપણે આદાન. આ ત્રણે સૂત્ર-અર્થ-ઉભય વિષયક જાણવા. એ પ્રમાણે જ્ઞાનમાં નવ ભેદો છે. દર્શનમાં પણ દર્શનપ્રભાવનીય શાસ્ત્ર વિષયમાં આ જ નવ જાણવા. અહીં સંદિષ્ટ, સંદિપ્તની ઉપસંપદા લેવી આદિ ચતુર્ભાગકા છે, તેમાં પહેલો ભંગ શદ્ધ છે, બાકી અશુદ્ધ છે. સાત્રિમાં બે ભેદ • વૈયાવચ્ચસંબંધી અને તપસંબંધી ચાસ્ત્રિ ઉપસંપદા. તે કાળથી ચાવકયિક હોય છે ૨ થી ઇત્વકાલિન પણ હોય ચારિત્રને માટે આચાર્યનું
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy