SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ : ૧૮ ૧૮૩ કરી - સપ્ત વૃત્તિ પરિક્ષિત સિવાય કોઈને ઘરમાં પ્રવેશ મળશે નહીં. સાધુ અજાણતા વિકાલે વસતિ નિમિતે આવ્યા. તેણે પ્રવેશ કર્યો. ત્યાં પહેલા પ્રહરે પ્રથમા આવીને કહે છે - પ્રતિ૭. સાધુને કચ્છ બાંધી, કુર્મબંધ કરીને અધોમુખ કર્યા, લાંબો સમય વીંટાળીને રહ્યા. એમ કલેશ પહોંચાડીને ગઈ. એ પ્રમાણે ચરે પણ પ્રહરે પ્રહરે કલેશ પહોંચાડીને ગઈ. પછી ચારે મળીને એકઠી થઈ. ઉપરાંત થઈને શ્રાવિકા બની. તિરંગો દ્વારા ચાર પ્રકારે ઉપસર્ગ થાય - ભયચી, પ્રવેષથી, આહારને માટે, અપત્ય આલયના સંરક્ષણને માટે. ભયથી કુતરા વગેરે કરડે. પ્રàષમાં ચંડકૌશિક કે મર્કટ આદિ. આહારના હેતુથી સિંહ આદિ, અપત્યનો નિવાસ બચાવવાને માટે કાગડી. પોતા વડે કરાય તે આત્મસંવેદનીયા ઉપસર્ગ જેમ ઉદ્દેશમાં ચૈત્યમાં, પ્રાકૃતકામાં કહ્યા. તે ચાર ભેદે છે - ઘનતા, પ્રપતનતા, સ્તંભનતા અને ગ્લેષણતા. ઘનતા - જેમકે આંખમાં જ પ્રવેશે અને આંખ ચોળતા દુ:ખવાને લાગે અથવા સ્વયં જ આંખ ગળે, કંઈક સળી વગેરે ઉડીને લાગે. પતનતા - પ્રયત્ન વડે ન ચંક્રમણ કરે, તેમાં દુ:ખાવો થાય. સ્તંભન-ત્યાં સુધી ઉપવિષ્ટ રહે જયાં સુધી સતો હોય, સ્તબ્ધ થઈ જાય. -x - શ્લેષણતા - પગને આકૃષ્ટ કરીને રહે તેમાં વાયુથી જોડાઈ જાય. અથવા નૃત્ય શીખતા અતિ નમવાથી કોઈક અંગ ત્યાં જ લાગી જાય. અથવા આત્મ સંવેદનીય ઉપસર્ગો ચાર ભેદે – વાતિકા, પૈતિકા, પ્લેમિકા, સાલિપાતિકા. આ દ્રવ્ય ઉપસર્ગો કહ્યા. ભાવથી આ જ ઉપસર્ગ ઉપયુક્તને થાય છે. દિવ્ય, માનુષ્યક, ઐશ્વની વ્યાખ્યા કરી. ત્યારપછી વૃત્તિકારશ્રી ઉપરોક્ત અર્થને જ જણાવતી એવી યાર ગાથાની નોંધ વૃત્તિમાં કરે છે, અમે તેની પુનરુક્તિ અમે કરેલ નથી.) પ્રસંગથી આટલું કહ્યું તે પર્યાપ્ત છે. આ પ્રમાણે નમો : gf એ પણ ગાથાર્થની વ્યાખ્યા કરેલ છે. હવે પ્રાકૃત શૈલીથી અનેક પ્રકારે ‘અહ’ શબ્દની નિયુક્તિનો સંભવ છે, તેનો નિર્દેશ કરતાં કહે છે – • નિયુક્તિ -૯૧૯ - ઈન્દ્રિય, વિષયકપાસ, પરીષહ, વેદના અને ઉપસર્ગ, આ-આ શુઓને હણવાથી તેઓ “અરિહંત” કહેવાય છે. • વિવેચન-૯૧૯ : ઈન્દ્રિય આદિની વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. વેદના - ત્રણ પ્રકારે છે – શારીરિક, માનસિક અને ઉભયરૂપા. આ બધાં શત્રુને હણનારા-X - X • હોવાથી ‘અરિહંતાર' તેઓ કહેવાય છે. શત્રુને હણનારા છે, માટે માતાર એમ નિક્તિ થાય. (શંકા આની અનંતર ગાળામાં આમ જ કહેલ છે. તો પછી અહીં ફરીથી આનું ગ્રહણ અયુક્ત છે ? ૧૮૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ (સમાધાન અનંતર ગાથામાં નમસ્કારની યોગ્યતાના હેતુપણાથી તેમ કહેલ હતું. અહીં વળી અભિધાન નિરુક્તિના પ્રતિપાદનાર્થે કહેલ છે. આ પ્રમાણે ગાવાઈ કહો. હવે બીજા પ્રકારે મરવ - શત્રુઓને જણાવે છે. તે આઠ પ્રકારે જ્ઞાનાવરણાદિ સંજ્ઞા બધાં સવોની જ છે, તે કહે છે - • નિયુક્તિ -૯૨૦ : આઠ પ્રકારના કર્મો કર - શત્રુરપ બધાં જીવોને હોય છે. તે કર્મરણ કરે ને હણનારા હોવાથી તેમને અરિહંત કહેવાય છે. • વિવેચન-૯૨૦ : આઠ પ્રકારના પણ, આપ શબ્દથી ઉત્તર પ્રવૃત્તિની અપેક્ષા થકી અનેક પ્રકાર પણ જાણવા. વ્ર શબ્દ ભિન્ન ક્રમ માટે છે. તે અવધારણા અર્પે છે. જ્ઞાનવરણ આદિ, તે આઠ પ્રકારના કર્મો જ ભૂત - શગુરૂપ થાય છે. બધાં જ જીવોને અનવબોધ બોધનો અભાવ આદિ દુ:ખહેતુપણે છે, પશ્ચાઈ પૂર્વવત્ જાણવો. - અથવા - [બીજી વ્યાખ્યા • નિર્યુક્તિ-૨૧ : વંદન અને નમનને યોગ્ય છે, પૂજ સકારને યોગ્ય છે, સિદ્ધિ ગમનમાં યોગ્ય છે, તે કારણથી તેઓ આરહંત કહેવાય છે. • વિવેચન-૯૨૧ : મ ક્રિયાપદ પૂજા અર્થમાં છે. [યોગ્ય અર્થમાં છે] શેને યોગ્ય છે? વંદન અને નમસ્કરણમાં, તેમાં વંદન-મસ્તક વડે થાય અને નમસ્કાર વાણી વડે થાય છે. તથા યોગ્ય છે - પૂજા અને સકારને. તેમાં પૂજા-વત્ર અને માળા આદિ જન્ય છે. સકાર-અભ્યત્યાદિ સંભ્રમ છે. તથા સિદ્ધિગમનને યોગ્ય. સિદ્ધિ થાય છે એટલે નિષ્ઠિતા થાય છે. કોને ?, આ પ્રાણીઓને, તે સિદ્ધિ - લોકાંત ક્ષેત્ર રૂ૫. કહેવાય પણ છે કે – “અહીં શરીરનો ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધ થાય છે." ત્યાં જવાને માટે યોગ્ય. તેથી અરહંત કહેવાય છે. તે પ્રાકૃત શૈલી છે. અg: તેથી કહેવાય છે અથવા “ને યોગ્ય છે" માટે મેઈન. • નિયુક્તિ૨૨ - દેવ, દાનવ, મનુષ્યથી પૂજાને યોગ્ય છે, કેમકે તેઓ દેવા કરતાં પણ ઉત્તમ છે. તેઓ - મુને હણનારા છે, રજ-કમરજને હણનારા છે તે કારણે અરિહંત કહેવાય છે. • વિવેચન-૯૨૨ : દેવો, અસુરો, મનુષ્યો વડે પૂજાને યોગ્ય છે – તેવી યોગ્યતા હોવાથી પૂજાને પ્રાપ્ત કરે છે, “દેવોમાં ઉત્તમપણે હોવાથી એ ચક્તિ છે. અહીં અનેક પ્રકારે અન્વર્થ કહેવાને માટે ફરી સામાન્ય અને વિશેષ વડે ઉપસંહાર કરતાં કહે છે - ‘શગુને હણનાર' ઈત્યાદિ પૂર્વવત્ જ છે. મરનાં દત્તાર: જેથી અરિહંતાર, તેથી કહેવાય છે.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy