Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006448/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિઘ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઈ મંગલં Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ GNAPANA PRAGNA Olabeledelse SHRI NA SUTRA PART : 03 el usuly-1 221 : 09-03 GALL-03 Page #4 -------------------------------------------------------------------------- ________________ जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया प्रमेयबोधिन्याख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् ॥ श्री-प्रज्ञापनासूत्रम् ॥ (तृतीयो भागः) नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी महाराजः प्रकाशकः दामनगरनिवासि-श्रेष्ठिश्रीजगजीवनदास रतनशीभाई प्रदत्त-द्रव्यसाहाय्येन अ. भा. श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखाश्रेष्ठिश्रीशान्तिलाल मङ्गलदासमाई-महोदयः मु० राजकोट DOASBANGE विक्रम संवत् ईसवीसन् प्रथम-आवृत्तिः प्रति १२०० वीर-संवत् २५०३ २०३३ १९७७ मूल्यम्-रू० ४०-०० Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #6 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #8 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रात:काल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें त तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए । उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ प्रज्ञापनासूत्र भाग उठी विषयानुभशिष्ठा अनु. विषय पाना नं सातवां श्वासपा १ नैरयिठाठिों । उरश्वासनिःश्वासष्ठा नि३पारा आठवां संज्ञापट २ संज्ञापघ्छा नि३पारा ૧૨ नववां योनिपट 3 योनिपटा नि३पाया ४ योनि विशेषठा नि३पारा ५ भनुष्ययोनिविशेष ठा नि३पाया सवां यरभायरभपह wa ६ यरभायरभत्वष्ठा नि३पा ७ यरभायरभाहि मलपमहत्वष्ठा नि३पाया ८ सलोठ आहिछे यरभायरभ ठे मप सत्व छा नि३पाया ८ परभाशु आहियरभायरभत्व छा नि३पारा १० द्विप्रदेशी स्टंध ठे यरभायरभत्वष्ठा नि३पारा ११ संस्थानछा नि३पारा १२ छवाहियरभायरभठा नि३पा। Wom <० ० ७३ ग्यारहवां भाषापट १3 भाषापछा नि३पारा १४ वयनविशेषष्ठा नि३पारा श्री. प्रशाना सूत्र : 3 Page #11 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं १५ भाषाठेठारावाहिष्ठा नि३पाया १६ व भाषपनेठा ज्थन १७ भाषा शत भाषा डे प्रठार छा थन १८ भाषा द्रव्यग्रहरा छा नि३पाया १८ नैरयिष्ठों भाषाद्रव्य ग्रहाठा नि३पारा २० भाषा द्रव्य ठे निसर्षन ठा नि३पारा २१ वयन स्व३प डा नि३पारा २२ भाषा मेघविशेष छा ज्थन ૧૦૪ ૧૧૩ ૧૧૬ ૧૧૯ ૧૩૯ ૧૪૧ ૧૪૪ ૧૪૬ मारहवां शरीर पट २3 शरीर प्रष्ठारों छा नि३पारा २४ औद्यारिठाहिशरीर विशेष छा नि३पारा २५ नारठाहिठों औघारिछाहिशरीरों छा नि३पाया २६ असुराभार आदि ठों डे औद्यारिठाटि शरीर छा नि३पारा २७ पृथ्वीठायिष्ठाहिठों छे औद्यारिछाहिशरीर छा नि३पारा २८ प्रतर पूरा छा नि३पारा १४८ ૧પ૧ ૧પ૯ ૧૬૨ ૧૬૪ ૧૬૯ तेरहवां परिशाभपह २८ परिशभन ठे स्व३प छा नि३पारा ३० गति परिशाभाठिठा नि३पारा ३१ अव परियाभठा थन १७८ ૧૮૨ ૧૯૨ ચૌદહai કષાયપદ ३२ उषायों स्व३पठा ज्थन 33 छोधउषाय डे विशेषभेटों छा ज्थन ૧૯૭ २०० पंद्रहवां छन्द्रियपट उ४ विषयार्थ संग्रह २०७ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं २०८ ૨૧૧ ૨૧પ ૨૨૩ उप छन्द्रियों स्व३५ ठान्थन उ६ छन्द्रियों ठे अवगाहनष्ठा नि३पा उ७ नैरयिष्ठाछिन्द्रिय आहि ठा नि३पारा 3८ स्पृष्ट द्वार ठा नि३पारा 3८ छन्द्रियों के विषय परिभाा हा नि३पाया ४० अनगाराहि विषयसंबंधी ज्थन ४१ प्रतिनिभ्य विषय: नि३पाया ४२ अढतीन्द्रिय विषयज्थन ठा नि३पारा ૨૩૬ २३७ पंद्रहवे पछाटुसरा देश ४३ ठूसरे देशार्थ संग्रह गाथा ठा नि३पारा ४४ छन्द्रियोपयय संबंधी ज्थन ४५ छन्द्रिय ठे सवायाहि ठा नि३पारा ४६ छन्द्रियाहिठा नि३पाराम ४७ भावेन्द्रिय छा नि३पारा २४४ ૨૪૬ ૨પર ૨પ૭ २८४ सोलहवां पह २८८ ૨૯૩ ४८ प्रयोगपरिभा ठा नि३पारा ४८ छव प्रयोग उा नि३पाया ५० व प्रयोग में विष्ठसंयोग छा नि३पारा ५१ व प्रयोग में यतुष्ठसंयोग छा नि३पारा ५२ गतिप्रपात ठा नि३पा 43 सिद्ध क्षेत्रोपपाताहिठा नि३पाया उ०६ ૩૧૪ ૩૧૮ ૩૨૪ सभास श्री प्रशान। सूत्र : 3 Page #13 -------------------------------------------------------------------------- ________________ વૈરયિકાદિકોં કે ઉચ્છ્વાસનિઃશ્વાસકા નિરૂપણ સાતમું ઉવાસ પદ શબ્દ -(નેપાળ) મંતે ! વક્રુત્ત બાળમંત્તિ વા પાળમંતિ વા) હે ભગવન્ ! નારક કેટલા કાળે ઉચ્છ્વાસ લે છે તેમજ નિશ્વાસ લે છે ? (ઝલયંતિ વા નીસમંતિ વા ?) ઉચ્છ્વાસ અને નીશ્વાસ લે છે ? (નોચના ! સતત સંતયામેવ બાળમંત્તિ ત્રા, વાળમંતિ વા' ઝસયંતિ વા, નાસતિ વા ?) હે ગૌતમ ! સદાસČદા જ ઉ^વાસ અને નિશ્વાસ લેતા રહે છે (અસુમરાખ મતે ! વાત્ત બાળમંતિ વા, વાળમતિ વા, સયંતિ વા, નીસમંતિ 7 ?) હું ભગવાન્ ! અસુરકુમાર કેટલા કાળે ઉચ્છવાસ લે છે અને નિશ્વાસ લે છે ? (પોયમાં ! નળાં સત્તળું થોવાળું) હે ગૌતમ ! જઘન્ય સાત સ્તાકમાં (મેળ સાતિને શમ્સ વવસ્ત આનમંત્તિ વા નાવ નીરસંતિ વા) ઉત્કૃષ્ટ સાતિરેક પક્ષમાં ઉચ્છ્વાસ અને નિશ્વાસ લે છે, (नागकुमाराणं भंते ! केवइ कालस्स आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, नीस. સંતિ ના ?) હે ભગવન્! નાગકુમાર કેટલા કાળે ઉચ્છવાસ અને નિશ્વાસ લે છે ? (પોથમાં ! બર્ળળ સત્તળું થોવાળ)હું ગૌતમ ! જઘન્ય સાત સ્તકમાં (કોમેળ મુહૂત્તપુદુત્તરન) ઉત્કૃષ્ટ મુદ્ભૂત પૃથકત્વમાં (ડ્યું નાવ થળિયમારાળ)એ જ પ્રકારે સ્તનિતકુમારા સુધી કહેવુ' જોઈ એ. (પુવિાચાળ અંતે ! વર્જાઇમ્સ બાળતિ વા, પાળમંતિ વા, લાવ નીસયંતિ વા ?) હે ભગવન્! પૃથ્વીકાયિક કેટલા કાળે ઉચ્છ્વાસ અને નિશ્વાસ લે છે ? (જોચમા! વેમાચા બાળમતિયા ગાવ નીસંતિ વા?) હે ગૌતમ! વિમાત્રા અનિયત કાળથી ઉચ્છવાસ અને નિશ્વાસ લે છે (Í ના મળૂસ્સા) એજ પ્રકારે યાવત્ મનુષ્ય (વાળમતા ના ના મારા) વાન–વ્યન્તર નાગકુમારની સમાન (જ્ઞોસિયાળ મને ! દેવાÇબાળતિયા ગાવ નીસમંતિ વ?) હું ભગવન્ ! જ્યાતિષ્ક દેવ કેટલા કાળમાં શ્વાસ-ઉચ્છ્વાસ લે છે ? (પોયમા ! નળેળ મુદુતપુદુત્તરસ શ્નોસેન વિ મુરુત્તવુન્નુત્તR) હે ગૌતમ ! જઘન્ય મુહૂત પૃથકત્વ ઉત્કૃષ્ટ પણ મુહૂ પૃથકત્વ (જ્ઞાવ નીરસંતિ) યાવત્ નિશ્વાસ લે છે (વેમાનિયાળ મતે ! વયાપ્ત શાળમતિયા, નાવ નીલમંતિ વા) હે ભગવન્! વૈમાનિક દેવા કેટલા કાળમાં ઉચ્છ્વવાસ અને નિઃશ્વાસ લે છે ? (nોયમા ! ગોળ મુદ્દત્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર કો તેરીસાણ પરવા નાવ ની જયંતિ) હે ગૌતમ! જઘન્યથી મુહૂર્ત પૃથકત્વમાં એને ઉત્કૃષ્ટથી તેત્રીસ પક્ષમાં નિશ્વાસ લે છે. સોક્તવાળે મરે ! વેરૂરિસ કામતિ વા કાર નીયંતિ વા ?) હે ભગવન્ ! સૌધર્મ કલ્પના દે કેટલા કાળમાં શ્વાસ-ઉછૂશ્વાસ લે છે (લોચમા ! જum મુદ્દત્ત gzત્તાસ ૩૩ વોÉ પરવા નાવ નીરક્ષેતિ) હે ગૌતમ ! જઘન્યથી મુહૂર્ત પૃથકત્વમાં અને ઉત્કૃષ્ટ બે પખવાડિયામાં યાવત્ નિશ્વાસ લે છે (ફાળવાળે અંતે ! વgચાઇમ્સ બાળમંતિ વા નાવ નાસંતિ વા) હે ભગવન! ઈશાન દેવ કેટલા કાળમાં શ્વાસ-ઉચ્છવાસ લે છે? (જો મા ! કooો પારિવારિક મુદુત્તવુદુત્તર વો આંતરજા રદ્ પરવાળું) હે ગૌતમ! જઘન્યથી સાતિરેક અર્થાત્ કંઈક વધારે મુહર્ત પૃથકત્વમાં અને ઉત્કૃષ્ટથી સાતિરેક બે પખવાડિયામાં (કાવ રીતસંતિ શા) યાવત નિશ્વાસ લે છે. (રાયુનાવાળું અને ! દેવફાઈરસ ગાળમંતિ વા નાવ નસલૅરિ વા?) હે ભગવન! સનતકુમાર દેવ કેટલા કાળમાં વાસ-ઉડ્ડવાસ લે છે? જોય! નહomળ લોણું જFરવા, કોઈ સત્તë vi) હે ગૌતમ! જઘન્ય બે પક્ષમાં ઉત્કૃષ્ટ સાત પક્ષમાં (નાવ નીરવંતિ) યાવત્ નિશ્વાસ લે છે (નહિં રેવાળે મરે! રૂIસ્ટર ગાળમંતિ વા નાવ નીયંતિ વા) હે ભગવન્ ! મહેન્દ્ર ક૯૫ના દેવ કેટલા કાળમાં શ્વાસ ઉચ્છવાસ લે છે? (ચમ7gmoi સાફ રોઝું વાળું, કોઇ સાફાં સત્તાણું નાવ નીરવંતિ વા) હે ભગવન્! મહેન્દ્ર કલ્પના દેવ કેટલા કાળમાં શ્વાસ-નિશ્વાસ ઉઠ્ઠવાસ લે છે (નોરમા ! ગomi Rારે વો Fસ્થામાં કોઇ ના સત્તણું કરવાનું નવ નિયંતિ વા) હે ગૌતમ! જઘન્ય સાતિરેક બે પક્ષમાં, ઉત્કૃષ્ટ સાતિરેક સાત પક્ષેમાં શ્વાસ-ઉછૂવાસ લે છે. (વંમોહેવા મેતે ! વાસ્ટર ગાળમંતિ વા નાવ નીયંતિ વા) હે ભગવન! બ્રહ્મલેક કલ્પના દેવ કેટલા કાળમાં શ્વાસ-ઉચ્છશ્વાસ લે છે? (નોમા ! કોઇ સત્તણું પકવા કોણે સë; નાવ નીસમંતિ વા?) હે ગૌતમ ! જઘન્ય સાત પક્ષોમાં ઉત્કૃષ્ટ દસ પક્ષેથાં યાવત્ નિશ્વાસ લે છે (ચંતાવાળું મંતે ! વરૂચીસ્ટર થોળમંતિ વા જાવ નીયંતિ વા?) હે ગૌતમ! લાન્તક દેવ કેટલા કાળમાં યાવત્ શ્વાસ લે છે? (રોયમા! કgomળ હું પૂari sો સેળ રજું ઘણા જાવ નીરાંતિ) હે ગૌતમ! જઘન્ય દશ પક્ષોમાં, ઉત્કૃષ્ટ ચૌદ પક્ષેમાં યાવત્ નિશ્વાસ લે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ ટ્ (માથુલા રેવાળ મતે ! જૈવચારુલ બાળમંતિવાના નીલમંતિ ?) હે ભગવન્ ! મહાશુક્ર કલ્પના દેવ કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે ? (નોયમા ! નવોળ સદ્ પરવાળું, છોલે સત્તસંગ્યું પરવાળું નાવ નોસસ્કૃતિ) હે ગૌતમ ! જઘન્ય ચૌદ પક્ષેામાં, ઉત્કૃષ્ટ સત્તર પક્ષમાં યાવત્ નિશ્વાસ લે છે (સદ્Éારા ફેવાળ મતે ! વચાણ બાળમંતિ ના નાવ નીલયંતિ વા) હે ભગ વન્ ! સહસ્રાર કલ્પના દેવ કેટલા કાળમાં ઉચ્છ્વાસ યાવત્ નિશ્વાસ લે છે ? (જોચમા ! ગોળ સત્તરસજ્ વાળ ઉગ્નોસેળ અટ્ઠાસદ્ પવવાનું લાવ નીયંતિ) હે ગૌતમ ! જઘન્ય સત્તર પશ્ચામાં, ઉત્કૃષ્ટ અઢાર પક્ષેામાં યાવત્ નિશ્વાસ લે છે (અળચર્તુવાળ મતે ! વદ્યાસ્ત ગામતિ જ્ઞાનીસસંતિ વTM?) હું ભગવન્! આનત કલ્પના દેવ કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે. (નોયમા ! નળેખ્ખ દુલર્ વાળાં, શેલેનં મૂળવીસાઇ પલાળ, નાવ નીસ્કૃતિ વા) હે ગૌતમ ! જઘન્ય અઢાર પક્ષામાં, ઉત્કૃષ્ટ ઓગણીસ પક્ષ્ામાં યાવત્ નિશ્વાસ લે છે (જળચવુંવાળ મંતે ! વચાત્ત બાવનીયંતિ વા ?) હે ભગવન્ ! પ્રાણત ૫ના દેવ કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે (નોયના ! નોનું મૂળવીલાણ પવવાનું ગ્નોમેળ વીસાપ્પવાળું) હે ગૌતમ ! જઘન્ય એગણીસ પક્ષોમાં ઉત્કૃષ્ટ વીસ પક્ષોમાં (જ્ઞાવ નીલપતિ) યાવત્ નિશ્વાસ લે છે (આળયેવાળ મતે ! વચારુલ નાવ નીરસંતિ વા ?) હે ભગવન્! આરણુ કલ્પના દેવ કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે ? (નોયમા ! નમેળ નીલા વાળ, કોમેન વીસાણ વાળ નાવ નીલમંત્તિ) હું ગૌતમ ! જઘન્ય વીસ પક્ષોમાં, ઉત્કૃષ્ટ એકવીસ પક્ષોમાં યાવત્ નિશ્વાસ લે છે (અજ્જુયરેવાન જેવચારુÆ નાવ નીલમંત્તિ યા ?) હે ભગવન્ ! અશ્રુત કલ્પના દેવ કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે ? (નોયમા ! દ્ળેલાં વીસાપવાળું, નાવ શેતેનું વાવીસાત્વવાળ નાવ નીચયંતિ વા ?) હે ગૌતમ! જઘન્ય એકવીસ પક્ષોમાં, ઉત્કૃષ્ટ ખાવીસ પક્ષોમાં યાવત્ નિશ્વાસ લે છે (િિદ્ધિિદ્ધમનેવિગહેવાનું મંતે ! વેચાણ નાવ નીલસંતિ વા) અધસ્તન અધસ્તન ચૈવેયકના દેવ, હું ભગવન કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે ? (જોયો! નગેન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ જાવીનg Fા, કોલi તેવા વાળ વાવ નીતરંતિ વા) હે ગૌતમ ! જઘન્ય બાવીસ પક્ષોમાં, ઉત્કૃષ્ટ તેવીસ પક્ષોમાં યાવત્ નિશ્વાસ લે છે (ક્રિમમમિ વિનવા મંતે ! દેવફચત્ર વાવ નીમવંતિ વા ?) હે ભગવન્! અધસ્તન મધ્યમ રૈવેયકના દેવ કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે? (જો ! Tumi તેવી પળ, વૃક્ષોજું વરવી વવરણ કાર નીવંતિ દા) હે ગૌતમ ! જઘન્ય તેવીસ પક્ષોમાં, ઉત્કૃષ્ટ ચોવીસ પક્ષમાં યાવત્ નિશ્વાસ લે છે. (િિક્રમકવરિવિવાળું પંતે ! વર્ચસ્ટસ કાર નીસતંતિ વાર) હે ભગવન્! અધસ્તન ઉપરિતન દૈવેયક દેવ કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે (લો! ગળે રવીના ઘા, વૃક્ષોળ, પળવીના નીયંતિ વા) હે ગૌતમ! જઘન્ય વીસ પક્ષમાં, ઉત્કૃષ્ટ પચીસ પક્ષેમાં યાવત્ નિશ્વાસ લે છે (નર્ષાિહિટ્રિમોવિયવાળું મેતે ! વફાસ્ટ લાવ નીતિ વા?) હે ભગવન્! મધ્યમ અધસ્તન રૈવેયકના દેવ કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે (નોરમ! of Twવીના પાનં વોલેળ છર્થીના વિવાાં નાવ નીરવંતિ) હે ગૌતમ જઘન્યથી પચ્ચીસ પક્ષોમાં અને ઉત્કૃષ્ટથી છવ્વીસ પક્ષેમાં યાવત્ નિશ્વાસ લે છે. (મકિન્નમલ્લિવિઝનવા મંતે ! વરૂવાઝ નાવ નીતલૈંતિ વા?) હે ભગવન! મધ્યમ-મધ્યમ વૈવેયકના દેવ કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે ? (જોયા! ન છત્રીના ઘરવા, કોલે, સત્તાવીસ પરવા નાવ નીતિ વ) હે ગૌતમ ! જઘન્ય છવીસ પક્ષેામાં, ઉત્કૃષ્ટ સત્તાવીસ પક્ષેમાં યાવત્ નિશ્વાસ લે છે (મકિત્તમ વરિમોવિઝાવા મને ! છેવફા સાવ નીરાંતિ વા) મધ્યમ ઉપરિ. તન વેયકના દેવ ભગવદ્ ! કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે (નોચના! સતાવીસા વાળ, કન્નોસે બાવીસાહ પાળું ગાવ નીરસંતિ વા) હે ગૌતમ ! જઘન્ય સત્તાવીસ પક્ષેામાં, ઉત્કૃષ્ટ અઠાવીસ પક્ષેમાં યાવત્ નિશ્વાસ લે છે (વરિદ્ધિવિનવા મતે ! વઢી નાવ નીયંતિ વ) હે ભગવન! ઉપરિતન-અધસ્તન પ્રવેયકને દેવ કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે? (યના નE શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ છાં અઠ્ઠાવીસાણપવાળ, કોસેળ મૂળતીસા, વસ્ત્રાળ જ્ઞાવ નીસસંતિ વા) હું ગૌતમ ! જઘન્ય અઠાવીસ પશ્ચામાં, ઉત્કૃષ્ટ એગણુત્રોસ પક્ષેામાં યાવત્ નિશ્વાસ લે છે (મિશ્ચિમીવિગ્નવાળું મંતે ! વચારુÆ નાવ નીસમંતિ વા?) હે ભગવન્ ! ઉપરિતન મધ્યમ વેયકના દેવ કેટલા કાળમાં ચાવત્ નિશ્વાસ લે છે ? (નોયમા ! નળેાં મૂળતીસાણ વલોળ, કાલેન તીસાદ્ પવાળ જ્ઞાવ નીસસંતિ વા) હે ગૌતમ ! જધન્ય આગણત્રીસ પક્ષામાં, ઉત્કૃષ્ટ તીસ પદ્મામાં યાવત્ નિશ્વાસ લે છે (મિમિનોવિજ્ઞાવાન મતે ! પચાસ નાવનીńત વા) હું ભગવન્! ઉપરિતન—ઉપરિતન ગ્રેવેયક દેવ કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે ? (પોયમા ! નળાં તીસાર્વવાળ', 'મેળ', 'તીસાર્વવાળ, નાવ નીસમંતિ વા) હે ગોતમ ! જઘન્ય તીસ પક્ષોમાં, ઉત્કૃષ્ટ એકત્રીસ પક્ષોમાં યાત્ નિશ્વાસ લે છે (विजय वेजयन्त जयंत अपराजितविमाणेसु देवाणं भंते! केवइयकालरस जाव नीससंति वा ? ) હે ભગવન્ ! વિજ્ય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત વિનાનાના દેવ કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે ? (નોયમા ! ગદોળ તીલા પવાળાં કોલેળ' તેત્તીલાલ્ પલાળ નાવ નીસમંતિ વા) હૈ ગૌતમ ! જઘન્ય એકત્રીસ પક્ષોમાં ઉત્કૃષ્ટ તેત્રીસ પક્ષોમાં યાવત્ નિશ્વાસ લે છે (સવદુષિદ્ધયેવાળ અંતે ! ચાહસ નાવ નીસકૃતિ વા ?) હે ભગવન્ ! સર્વાં સિદ્ધ વિમાનના દેવ કેલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે ? (ચમા ! એ ગમછુશોલેન તેત્તીલાણ પલાળ નાવ નક્ષતિ ના) હે ગૌતમ ! અજઘન્ય અનુષ્કૃષ્ટ તેત્રીસ પક્ષેામાં યાવત નિશ્વાસ લે છે (ફ્ દૂ જળવળા સત્તમ ઝલાસવયં સમત્ત) એ પ્રકારે પ્રજ્ઞાપનામાં સાતમું ઉછ્વાસ પદ સમાસ । ટીકા –પહેલા પ્રાણિયાના ઉપપાત, વિરહ આદિની પ્રરૂપણા કરાઇ છે, હવે જે પ્રાણી નારક આદિ પર્યાયમાં ઉત્પન્ન થયા છે અને પ્રાણાપાન પર્યાપ્તિથી પર્યાપ્ત છે તેઓ કેટલા કાળ પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે, એ પ્રરૂપણા કરાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ અન્ પ્રાણને, ધાતુથી આફ્ ઉપસ લાગતાં આનન્તિ' રૂપ બને છે ‘પ્ર’ ઉપસ અધિક લાગતા “પ્રાણન્તિ” રૂપ સિદ્ધ થાય છે, ‘ક્રિયત્ કાલસ્ય’ એ ષષ્ઠી વિભક્તિના પ્રયાગ પંચમી અથવા તૃતીયાના અમાં થયા છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેઃ-ડે ભગવન્ નારક જીવ કેટલા કાળથી અથવા કેટલા કાળમાં શ્વાસ લે છે, અને નિશ્વાસ મૂકે છે અર્થાત્ ઉચ્છ્વાસ લે છે અને નિશ્વાસ મૂકે છે ? અહી ‘આનન્તિ' અને પ્રાણન્તિ, આ બન્ને ક્રિયાપદોના અને ‘ઉચ્છ્વસન્તિ’ તથા ‘નિ:શ્વસન્તિ’ અને ‘પ્રાણન્તિ’ ના અર્થ અન્તરમાં સ્ફુરતિ થનારી ઉચ્છ્વાસ નિશ્વાસ ક્રિયા છે અને ‘ઉચ્છ્વસન્તિ’ તથા ‘નિઃશ્વસન્તિ' પોથી બહાર થનારી ક્રિયા સમજવી જોઈએ. શ્રી ભગવાન્ ઉત્તર આપે છે:-હે ગૌતમ! નારક જીવ સદા–સર્વદા નિરન્તર સતત ઉચ્છ્વવાસ અને નિશ્વાસ લેતા રહે છે. નારક જીવ અતીવ દુઃખી થાય છે, એ કારણે નિરન્તર તેમના ઉચ્છ્વાસ-નિશ્વાળ ચાલુ રહે છે. એક પણ સમયનુ વચમાં વ્યવધાન નથી થતું આ પ્રકરણમાં ‘આનન્તિ' પદ્મના વારંવાર પ્રયોગ કરીને શિષ્યના વચનના પ્રતિ આદર પ્રદર્શિત કરેલા છે, કેમકે જે શિષ્યેાના વચનાના ગુરૂ દ્વારા આદર કરાય છે, તેમને સ ંતાષની પ્રાપ્તિ થાય છે. તે શિષ્યેાના વચન પણ આય સમજાય છે. શ્રી ગૌતમસ્વામી:હૈ ભગવત્ અસુરકુમાર કેટલા કાળમાં ઉચ્છ્વાસ લે છે ? શ્રી ભગવાન્ :–હે ગૌતમ! જઘન્ય સાતસ્તકામાં અને ઉત્કૃષ્ટ કાંઇક વિશેષ એક પખવાડિયામાં ઉચ્છ્વાસ અને નિશ્વાસ લે છે તાપ એ છે કે જલ્દીથી જલ્દી ઉચ્છ્વાસ નિશ્વાસ લે તે સાત સ્તાકના અનન્તર અને લાંખથી લાંખામાં ઉચ્છ્વાસ—નિશ્વાસ લે તે કંઇક સભ્ય અધિક એક પક્ષમાં ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે. દેવામાં ઉચ્છ્વાસ-નિશ્વાસના નિયમ આ છે કે જે દેવની આયુ જેટલા સાગરોપમની હાય છે, તેટલા જ પખવાડિયામાં ઉચ્છ્વાસ-નિશ્ર્વાસ લે છે અસુરકુમારેાની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઇક વિશેષ એક સાગરોપમની છે, તેથીજ ઉક્ત નિયમના અનુસાર કંઇક અધિક એક પક્ષમાં તે ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે. શ્રી ગૌતમસ્વામી :–હે ભગવન્ ! નાગકુમાર કેટલા કાળમાં ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે ? શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! જઘન્ય સાત સ્તકામાં અને ઉત્કૃષ્ટ મુહૂત પૃથકત્વમાં અર્થાત્ એ મુહૂર્તીથી લઈને નવમુહૂર્તના અનન્તર ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે. નાગકુમારાની સમાનજ સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વિદ્યુમાર, ઉદધિકુમાર,દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર અને સ્તનિતકુમાર પણ જઘન્ય સાત સ્તકામાં અને ઉત્કૃષ્ટ મુહૂત પૃથકત્વમાં ઉચ્છ્વાસ નિશ્વાસ લે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ કેટલા સમય પછી ઉચ્છ્વાસ નિશ્વાસ લે છે ? શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! વિમાત્રા-વિષમમાત્રાંથી તેઓ ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે અર્થાત્ તેમના ઉચ્છ્વાસ-નિશ્વાસના વિરહના કેાઇ કાળ નિયત નથી. પૃથ્વીકાયિકાની જેમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યા સુધી સમજી લેવા જોઇએ, અર્થાત્ અપ્કાયિક, તેજ:કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, તિયાઁચ અને મનુષ્યમાં બધા વિમાત્રાથી જ ઉચ્છ્વાસ નિશ્વાસ લે છે. વાનભ્યન્તરના ઉચ્છવાસ-નિશ્વાસ નાગકુમારેની સમાન સમજી લેવા જોઈ એ શ્રી ગૌતમસ્વાર્મી : હે ભગવન્ ! યાતિષ્ઠ દેવ કેટલા કાળના પછી ઉચ્છ્વાસનિશ્વાસ નુ છે ? શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! જન્મ્યાતિષ્ટદેવ જઘન્ય મુહૂત પૃથકત્વમાં અને ઉત્કૃષ્ટ પણુ મુહૂત પૃથકત્વમાં ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે. દેવામાં જે દેવ જેટલા અધિક આયુવાળા હાય છે, તે તેટલા જ અધિક સુખી હોય છે અને જે જેટલા વધારે સુખી હાય છે, તેમના ઉચ્છ્વાસ-નિશ્વાસના વિરહના કાળ એટલા જ અધિક હોય છે, કેમકે ઉચ્છ્વાસ નિશ્વાસની ક્રિયા દુ:ખ રૂપ છે. એ રીતે જેમ જેમ આયુના સાગરોપમની વૃદ્ધિ થાય છે. તેટલા તેટલા શ્વાસેાસ વિરહના પક્ષેમાં પણ વૃદ્ધિ થાય છે. આ અભિપ્રાયથી શ્રી ગૌતમ પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! વૈમાનિક ધ્રુવ કેટલા કાળમાં ઉચ્છવાસ-નિશ્વાસ લે છે? શ્રી ભગવાન :-ડે ગૌતમ! જઘન્ય મુહૂત પૃથકત્વમાં અને ઉત્કૃષ્ટ તેત્રીસ પખવા ડીયામાં વૈમાનિક ધ્રુવ ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે, કેમકે વૈમાનિકેની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે, તેથી જ તેમના ઉચ્છ્વાસ નિશ્વાસના વિરહના કાળ પણ તેત્રીસ પક્ષકહેલ છે. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! સૌધ કલ્પના દેવ કેટલા કાળ પછી ઉચ્છ્વાદ્સ નિશ્વાસ લે છે ? શ્રી ભગવાન્ :-ડે ગૌતમ! જઘન્ય મુહૂર્ત પૃથકત્વ અને ઉત્કૃષ્ટ એ પક્ષેાના પછી ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે. સૌધર્માં ૫ના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરોપમની છે, તેથી તેમના ઉચ્છ્વાસનિશ્વાસના વિરહુ કાળ એ પક્ષ કહ્યો છે. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! ઇશાન કલ્પના દેવ કેટલા કાળમાં ઉચ્છ્વાસ નિશ્વાસ લે છે ? શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! જઘન્ય સાતિરેક અર્થાત્ કિ ંચિત્ અધિક મુહૂત પૃથ ત્વમાં અને ઉત્કૃષ્ટ સાતિરેક એ પક્ષેમાં ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે. ઈશાન કલ્પના દેવાનુ આયુ સાતિરેક એ સાગરાપમનુ' છે, તેથી તમના ઉચ્છ્વાસ-નિશ્વાસના વિરહ કાલ સાતિરેક એ પક્ષ કહેલ છે. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્! સનકમાર કલ્પના ધ્રુવ કેટલા કાળમાં મત્ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ७ Page #20 -------------------------------------------------------------------------- ________________ કેટલા કાળના પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે? શ્રી ભગવાન -કુ ગૌતમ ! જઘન્ય બે પક્ષેામાં અને ઉત્કૃષ્ટ સાત પક્ષેમાં ઉશ્વાસ નિશ્વાસ લે છે. સનકુમાર દેવેનું આયુષ્ય ઉત્કૃષ્ટ સાત સાગરોપમનું કહ્યું છે. તેથી તેમના ઉચ્છવાસ નિવાસને વિરહ કાળ સાત પક્ષને કહ્યો છે. - શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! મહેન્દ્ર કલ્પના દેવ કેટલા સમય પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે? શ્રી ભગવાન –હે ગૌતમ! જઘન્ય સાતિરેક બે પક્ષેામાં અને ઉત્કૃષ્ટ સાતિરેક સાત પક્ષમાં ઉચ્છવાસ-નિશ્વાસ લે છે. મહેન્દ્ર કલ્પના દેવેનું ઉત્કૃષ્ટ આયુ સાતિરેક સાત પાનું છે, તેથી તેમના ઉચ્છવાસ-નિશ્વાસને વિરહકાળ પણ સાતિરેક સાત પક્ષ કહે છે, શ્રી ગૌતમસ્વામી - હે ભગવન ! બ્રહ્મલેક કલપના દેવ કેટલા પક્ષમાં ઉચ્છવાસનિશ્વાસ લે છે? શ્રી ભગવાન્ –હે ગૌતમ ! જઘન્ય સાત પક્ષોમાં, ઉત્કૃષ્ટ દશ પક્ષોમાં ઉચ્છવાસનિશ્વાસ લે છે. બ્રહ્મલેક કલ્પના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે, તેથી તેમના ઉચ્છવાસ–નિશ્વાસને વિરહ કાલ દશ પક્ષોને કહેલા છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! લાન્તક કલ્પના દેવ કેટલા કાળ પછી ઉપવાસ નિશ્વાસ લે છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! જઘન્ય દશ પક્ષેના અને ઉત્કૃષ્ટ ચૌદ પક્ષેના પછી ઉશ્વાસ-નિશ્વાસ લે છે. લાન્તક દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે, તેથી તેમના ઉશ્વાસ-નિશ્વાસના વિરહને કાળી ચૌદ પક્ષ કહે છે. - શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! મહાશુક કલ્પના દેવ કેટલા કાળ પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! જઘન્ય ચૌદ પક્ષમાં, ઉત્કૃષ્ટ સત્તર પક્ષેમાં ઉછૂશ્વાસ નિશ્વાસ લે છે. મહાશુક કલ્પના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે, એ કારણે એમના ઉઅવાસ નિશ્વાસને વિરહ કાલ પણ સત્તર સાગરોપમને કહેલ છે. - શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્ ! સહસ્ત્રાર કલ્પના દેવ કેટલા કાળ પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન ! હે ગૌતમ ! જઘન્ય સત્તર પક્ષે પછી અને ઉત્કૃષ્ટ અઢાર પક્ષે પછી ઉચ્છવાસ-નિશ્વાસ લે છે. સહસ્ત્રાર કલ્પના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર સાગરોપમની છે. તેથી તેમના ઉચશ્વાસ-નિશ્વાસને વિરહ કાળ પણ અઢાર સાગરોપમ કહે છે. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્ ! આનત ક૯૫ના દેવ કેટલા કાળ પછીમાં ઉચ્છવાસ નિશ્વાસ લે છે. શ્રી ભગવાન :- ગૌતમ! જયન્ય અઢાર પમાં અને ઉત્કૃષ્ટ એગણીસ પક્ષેમાં ઉચ્છવાસ-નિશ્વાસ લે છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! પ્રાણી કલ્પના દેવ કેટલા કાળ પછી ઉચ્છવાસનિશ્વાસ લે છે? શ્રી ભગવાન હે ગૌતમ! જઘન્ય ઓગણીસ પક્ષેમાં, ઉત્કૃષ્ટથી વીસ પક્ષમાં પ્રાણત કલ્પના દેવ ઉચ્છવાસ-નિશ્વાસ લે છે. પ્રાણત ક૯૫ના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરોપમની છે. તેથી જ તેમના ઉચ્છવાસ-નિશ્વાસને વિરહ કાળ પણ સાગરોપમને કહે છે. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! આરણ ક૯૫ના દેવ કેટલા કાળમાં ઉછૂવાસનિશ્વાસ લે છે? શ્રી ભગવાન: હે ગૌતમ! જઘન્ય વીસ પક્ષેમાં, અને ઉત્કૃષ્ટ એકવીસ પક્ષોમાં ઉચ્છવાસ-નિશ્વાસ લે છે. આરણ ઠ૯૫ના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એકવીસ સાગરોપમની છે. તેથી તેમના ઉચ્છવાસને ઉત્કૃષ્ટ કાળ પણ એક વીસ પક્ષને છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવન્ ! અચુત કલ્પના દેવ કેટલા કાળ પછી ઉચલ્ડ્રવાસ નિશ્વાસ લે છે? શ્રી ભગવાન્ :- હે ગૌતમ! જઘન્ય એકવીસ અને ઉત્કૃષ્ટ બાવીસ પક્ષોના પછી ઉછૂવાસ–નિશ્વાસ લે છે. અચુત કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ સાગરોપમની છે, તેથી જ તેમના ઉચછવાસ-નિશ્વાસનો કાળ પણ ઉત્કૃષ્ટ બાવીસ પક્ષને કહેલ છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવાન ! અધસ્તન-અધસ્તનના અર્થાત્ નીચેના ત્રણ યકેમાંથી બધાથી નીચેના દૈવેયકના દેવ કેટલા કાળ પછી ઉચ્છવાસ-નિવાસ લે છે? શ્રી ભગવાન :- હે ગૌતમ! જઘન્ય બાવીસ પક્ષના પછી અને ઉત્કૃષ્ટ તેવીસ પક્ષોના પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે. અધસ્તન વેયકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ તેવીસ સાગરેપમની છે. તેથી તેમના ઉચ્છવાસ નિશ્વાસનો કાળ પણ તેવીસ પક્ષને કહેલ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી – હે ભગવદ્ ! અધસ્તન મધ્યમ અર્થાત નીચેવાળાઓમાં વચલા ચિવેયકના દેવ કેટલા કાળ પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે? શ્રી ભગવાન –હે ગૌતમ! જઘન્ય ત્રેવીસ પક્ષોના પછી અને ઉત્કૃષ્ટ ચોવીસ પક્ષોના પછી શ્વાસોચ્છવાસ લે છે. અધસ્તન મધ્યમ વેયક દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ (આય) ચેવિસ સાગરેપની છે. તેથી જ તેમના ઉચ્છવાસ નિશ્વાસને વિરહ કાળ પણ વીસ પક્ષ કહેલ છે. શ્રી ગૌતમસ્વામી :–અધસ્તન ઉપરિતન ગ્રેવેયકના દેવ કેટલા કાળ પછી ઉશ્વાસ નિશ્વાસ લે છે? - શ્રી ભગવાન –હે ગૌતમ ! જઘન્ય ચાવીસ પક્ષોના અને ઉત્કૃષ્ટ પચીસ પક્ષના પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે. અધસ્તન ઉપરિતન શ્રેયકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ પચીસ સાગરેપની છે, તેથી તેમના ઉચ્છવાસ નિશ્વાસનો વિરહ કાળ પણ પચ્ચીસ પક્ષને કહ્યો છે. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્ ! મધ્યમ અધસ્તન અર્થાત વચલા ત્રણ વેયકમાં બધાથી નીચેના પ્રેયકમા દેવ કેટલા કાળમાં ઉચ્છવાસ નિશ્વાસ લે છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! જઘન્ય પચીસ પક્ષેના પછી, ઉત્કૃષ્ટ છવ્વીસ પક્ષના પછી શ્વાસોચ્છવાસ લે છે. મધ્યમાધસ્તન શૈવેયકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ છવીસ સાગરોપસની કહેલી છે, તેથી જ તેમના ઉચ્છવાસ–નિશ્વાસન કાળ પણ છવીસ પક્ષને કહેલ છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન મધ્યમ મધ્યમ ગ્રેવેયક દેવ કેટલા કાળ પછી ઉછુવાસ નિશ્વાસ લે છે? શ્રી ભગવાન હે ગૌતમ! જઘન્ય છવીસ પક્ષ અને ઉત્કૃષ્ટ સત્યાવીસ પક્ષ પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે. મધ્યમ મધ્યમ ગ્રેવેયકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્યાવીસ સાગરેપમની છે, તેથી જ તેમના ઉઅવાસ નિશ્વાસને કાળ પણ ઉત્કૃષ્ટ સત્યાવીસ પક્ષને છે. શ્રી ગૌતમસ્વામી –ભગવન્! મધ્યમ ઉપરિતન વેયકના દેવ કેટલા કાળ પછી ઉછુવાસ નિશ્વાસ લે છે? શ્રી ભગવત્ : હે ગૌતમ! જઘન્ય સત્તાવીસ પક્ષ અને ઉત્કૃષ્ટ અઠયાવીસ પક્ષના પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે. મધ્યમ ઉ૫રિતન શ્રેયકના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાવીસ સાગરોપમની છે, તેથી તેમના ઉચ્છવાસ નિશ્વાસને કાળ પણ અઠયાવીસ પક્ષને છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી - હે ભગવન ઉપરિતન અધતન અર્થાત્ ઊપરના ત્રણમાંથી નીચેના વેકના દેવ કેટલા કાળ પછી ઉછુવાસ નિશ્વાસ લે છે? શ્રી ભગવદ્ –હે ગૌતમ! જઘન્ય અઠવ્યાવીસ પક્ષ અને ઉત્કૃષ્ટ ઓગણત્રીસ પક્ષના પછી ઉચલ્ડ્રવાસ નિશ્વાસ લે છે. ઉપરિતન અધતન દૈવેયક દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ ગણું ત્રીસ સાગરેપની છે, તેથી જ તેમના ઉચ્છવાસ નિશ્વાસને વિરહ કાળ પણ ઓગણ ત્રીસ પક્ષ કહ્યો છે - શ્રી ગૌતમસ્વામી –ઉપરિતન મધ્યમ વૈવેયકના દેવ કેટલા કાળ પછી ઉછુવાસ નિશ્વાસ લે છે? શ્રી ભગવાન – હે ગૌતમ ! ઉપરિતન મધ્યમ વેષકના દેવો જઘન્ય ઓગણત્રીસ પક્ષ અને ઉત્કૃષ્ટ ત્રીસ પક્ષના પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે. ઉપરિતન મધ્યમ પ્રવેયકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ સાગરોપમની છે તેથી જ તેમના ઉચ્છવાસ નિવાસને કાળ પણ ત્રીસ પક્ષને કહેલ છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્ ! ઉપરિતન ૩પરિતન શૈવેયકના દેવ કેટલા કાળ પછી ઉછુવાસ નિશ્વાસ લે છે? શ્રી ભગવાન –હે ગૌતમ! જઘન્ય ત્રીસ પક્ષ અને ઉત્કૃષ્ટ એકત્રીસ પક્ષમાં ઉચ્છવાસ નિશ્વાસ લે છે. ઉપરિતન ઉપરિતન પ્રવેયકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એકત્રીસ સાગરેપની છે તેથી તેમના શ્વાસવાસને સમય પણ ઉત્કૃષ્ટ એકત્રીસ પક્ષને કહેલ છે. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન! વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત વિમાન નના દેવ કેટલા કાળ પછી ઉછૂવાસ નિશ્વાસ લે છે ? શ્રી ભગવાન્ –હે ગૌતમ! જઘન્ય એકત્રીસ પક્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ પક્ષે પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે. વિજ્ય આદિ અનુત્તર વિમાનના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુ) તેત્રીસ સાગરોપમની છે, તેથી તેમના ઉત્કૃવાસ નિશ્વાસનો કાળ પણ ઉત્કૃષ્ટ તેત્રીસ પક્ષકહેલ છે. શ્રી ગૌતમસ્વામી – હે ભગવન્! સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ કેટલા કાળ પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે? શ્રી ભગવાન હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદેથી રહિત તેવીસ પક્ષોના પછી ઉછુવાસ નિશ્વાસ લે છે. સવાર્થસિદ્ધ વિમાનના દેવોની એક જ પ્રકારની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે, તેથી જ ત્યાંના દેના ઉદ્ગવાસ નિશ્વાસને વિરહ કાળ પણ તેત્રીસ પક્ષનો છે. સાતમું ઉવાસ પદ સમાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞાપદકા નિરૂપણ આઠમું સંજ્ઞા પદ શબ્દાર્થ –(ફ મતે ! સત્તાવ્યો GUત્તાગો?) હે ભગવન્! કેટલી સંજ્ઞાઓ કહી છે? (નોરમા સન્નાલો qUU/Tો) હે ગૌતમ! દશ સંજ્ઞાઓ કહી છે (તં ગઠ્ઠા) તેઓ આ રીતે (બારસન્ના) આહાર સંજ્ઞા (મરસન્ના) ભય સંજ્ઞા (મેદુત્તન્ના) મૈથુન સંજ્ઞા (રિજaar) પરિગ્રહ સંજ્ઞા (દસ) ક્રોધ સંજ્ઞા ( નાના ) માનસંજ્ઞા (માથાના) માયા સંજ્ઞા (ઢોનt) લેભ સંજ્ઞા (ઢોચરનr) લોક સંજ્ઞા (ચોઈસના) એધ સંજ્ઞા (નેરા મતે ! વતિ સન્નામો પત્તાશો?) હે ભગવન્! નારકામાં કેટલી સંજ્ઞાઓ કહી છે? (યમી! તુસ સનાળો gumત્તાલો) હે ગૌતમ ! દશ સંજ્ઞાઓ કહી છે (તં ) તેઓ આ પ્રકારે (કારના કાર ચોઘરના) આહાર સંજ્ઞા યાવત્ ઓઘ સંજ્ઞા (શરમાળ મતે ! ૩ સન્નો પૂછાત્તાગો?) હે ભગવન્! અસુરકુમારમાં કેટલી સંજ્ઞાએ કહેલી છે ? (ચમ !) હે ગૌતમ! ( સત્તાનો પત્તો ) દશ સંજ્ઞાઓ કહી છે (ä ) તે આ પ્રકારે (બારસંન્ના નારા સાઘર ?) આહાર સંજ્ઞા યાવત્ એ સંજ્ઞા ( સાવ થાયવુમાર) એજ પ્રકારે સ્વનિતકુમાર સુધી (gવું પુષિારૂજા) એ પ્રમાણે પૃથ્વિકાયિકમાં (ઝાવ માળિયાળે નેચથં) યાવત્ વૈમાનિકે સુધી જાણવું જોઈએ નિરાળ મરે! કિં વાપરોવરત્તા) હે ભગવન નારક શું આહાર સંજ્ઞામાં ઉપચત અર્થાત્ ઉપગવાળા થાય છે ? (અચરનોવત્તા ?) ભય સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે? કાલનોવત્તા ?) મિથુન સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે? (Gરાહુન્નોજકત્તા ?) પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત થઈ જાય છે? (જયમાં !) હે ગૌતમ! (સન્ન વહુન્ન) પ્રાયઃ બાહ્ય કારણની અપેક્ષાએ (મયસન્નવલત્તા) ભય સંજ્ઞાના ઉપયોગવાળા છે (સંતકુમાદ્ય પૂર) આંતરિક અનુભવની અપેક્ષાએ (આહારનોવત્તા વિ નાવ મg. જોવડd વિ) આહાર સંજ્ઞામાં પણ યાવત પરિગ્રહ સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે (एएसिणं भंते ! नेरइयोणं आहारसन्नोवउत्ताणं, भयसन्नोवउत्ताणं मेहुणसन्नोवउत्ताण, ઉરિમાણનોત્તાન ) હે ભગવન્! આહાર સંજ્ઞામાં ઉપયુક્ત, ભય સંજ્ઞામાં, ઉપયુકત, મિથુન સંજ્ઞામાં ઉપયુક્ત, પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત, નારકમાં (જે હિંતો) કેણ કેનાથી (ગળ્યા વા વદુગા થા તુરાવા વિશેષાદિયા વા) અ૯પ, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે? (નોમાં ! વ્યોવા ને રૂચામદુતનવરત્ત) બધાથી ઓછા નારક મૈથુન સંજ્ઞાના ઉપગવાળા છે (બારસન્ન વત્તા સંવિઝTળા) આહાર સંજ્ઞાના ઉપગ વાળા સંખ્યાત ગણ છે ( રિનોવત્તા સંયિકનગુણા) પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત સંખ્યાત ગણુ છે. (મચોવવત્ત સંસજાળા) ભય સંજ્ઞામાં ઉપયુક્ત સંખ્યાત ગણુ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ (तिरिक्खजोणियाणं भंते ! किं आहारसन्नोवउत्ता, जाव परिग्गहसन्नोवउत्ता?) है ભગવદ્ ! તિર્યનિક શું આહાર સંજ્ઞામાં ઉપયુક્ત છે, યાવત્ પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે? (mગમાં સોજો | કુદર) હે ગૌતમ બહુલતાથી બાહ્ય કારણની અપેક્ષા વડે (બારસન્નોવવત્તા) આહાર સંજ્ઞાના ઉપગવાળા થાય છે (સંતરૂમદં વહુરા) આન્તરિક અનુભવની અપેક્ષાએ (કાહારસન્નોવત્તા નિ વાવ પરિસરનોવકત્તા વિ) આહાર સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે, યાવત્ પરિગ્રહ સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે (एएसिणं भंते ! तिरिक्खजोणियाणं आहारसन्नोवउत्ताणं जाव परिग्गहसन्नोवउत्ताण य) હે ભગવન્ ! આ આહાર સંજ્ઞામાં ઉપયુક્ત યાવત્ પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત તિયામાં (જરે ચરે હિંતો) કણે કોનાથી (ગણા વા વા વા તુર વા વસહિયાવા ?) અ૫, ઘણાં તુલ્ય અથવા વિશેષાધિક છે? (જોયા !) હે ગૌતમ! (થવા) બધાથી ઓછા (સિરિઝોબિયા) તિર્ય નિક વરિભાવકત્તા) પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે (દૂરનોવત્તા સંનિgor) મૈથુન સંજ્ઞામાં ઉપયોગવાળા સંખ્યાત ગણા છે (માસનોવાક સંfamગુણા) ભય સંજ્ઞામાં ઉપગવાળા સંખ્યાલગણ છે (બારસનોવત્તા સંgિઝTળ) આહાર સંસામાં ઉપગવાળા સંખ્યાત ગણા છે ( જાળ મરે! કિં વરસન્નોવવત્ત રાવ રિનોવત્તા) હે ભગવન્! મનુષ્ય શું આહાર સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે, યાવત્ પરિગ્રહ સંગ્રામ ઉપયુક્ત થાય છે? (જયમરોસન્ન 8ારણે પશુ છે ગૌતમ! બહુલતાથી બાહ્યકારણની અપેક્ષાએ (માસ-નોવત્તા) મૈથુન સંજ્ઞાના ઉપયોગવાળા થાય છે (સંતતિમાકં પડ્ડવ) આન્તરિક અનુભવની અપેક્ષાએ (કાહાર-નવરત્તા વિ રાવે પમિત્તા૩ત્તા વિ) આહાર સંજ્ઞામાં ઉપયુક્ત પણ થાય છે, યાવત્ પરિગ્રહ સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે (ાસિક સંતે ! મધુરતા રાહારનોવાળ જ્ઞાવિ વિદુરનોવત્તાન ૨) હે ભગવન્! આહાર સંજ્ઞામાં ઉપયુક્ત યાવતુ પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત મનુષ્યમાં (યરે ૪પ હિંતો) કેણ કેનાથી (Mા વા વહુવા વા તુલા રા પિતાફિયા વા ?) અ૯પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૩. Page #26 -------------------------------------------------------------------------- ________________ (નોરમાં !) હે ગૌતમ! (બલ્યવા મપૂસા) બધાથી ઓછા મનુષ્ય (મયસન્નોવત્તા) ભય સંજ્ઞામાં ઉપયોગવાળા હોય છે (હારસન્નો ઉત્તા સંવિન્ન TMT) આહાર સંજ્ઞામાં ઉપયોગવાળા સંખ્યાત ગણા છે (રિચારનોવત્તા સંfamTMI) પરિગ્રહ સંજ્ઞામાં ઉપગવાળા સંખ્યાત ગણું છે (મદુતનવરત્તા સંવિક ગુir) મિથુન સંજ્ઞામાં ઉપગવાળ સંખ્યાત ગણા છે (હેવા મેતે ! વિં!) હે ભગવન્ ! શું દેવ (શાહારનોવા કાર રિસોવસત્તા ?) આહાર સંજ્ઞામાં ઉપયોગવાળા થાય છે યાવત્ પરિગ્રહ સંજ્ઞમાં ઉપગ વાળા થાય છે? (યમાં ! બોસને ૨i Tદુર) હે ગૌતમ ! બહુલતાથી બાહ્યકારણની અપેક્ષાએ (ifપાનનોવત્તા વિ) પરિગ્રહ સંજ્ઞામાં ઉપગવાળા થાય છે (સંતતિમા પદુક7) આન્તરિક અનુભવની અપેક્ષા બે (નાહારનો સત્તા વિ જ્ઞાવ પરિનોવત્તા વિ) આહાર સંજ્ઞામાં ઉપયુક્ત યાવત્ પરિગ્રહ સંગ્રામાં પણ ઉપયુક્ત થાય છે | (gસિબ મતે: રેવાળું મારા નવરત્તા નવ રિનોવત્તા ૨) હે ભગવન્ ! આ આહાર સંજ્ઞામાં ઉપગવાળા યાવત્ પરિગ્રહ સંજ્ઞામાં ઉપયોગ વાળા દેવોમાંથી (વારે વહિંતો) કણ કેનાથી (વા વા વદુ યા તુ યા વિહેસાહિરા ઘ1) અ૫, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? (નોરમા !) હે ગૌતમ ! (વસ્થવા તેવા) બધાથી ઓછા દેવો (વારસોવત્તા) આહાર સંજ્ઞાના ઉપગવાળા છે (મયસન્નોવર સંહિક ગુ) ભય સંજ્ઞામાં ઉગવાળા સંખ્યાત ગણું છે મેદુ સરોવર સંન્નિા ) મિથુન સંજ્ઞામાં ઉપયોગવાળાં સંખ્યાત ગણું છે (રમને વત્તા સfaઝTળા) પરિગ્રહ સંજ્ઞામાં ઉપયોગવાળા સંખ્યાત ગણું છે इति पण्णवणाए भगवईए अट्ठमं सन्नापयं समत्तं ભગવતી પ્રજ્ઞાપનામાં આઠમું સંજ્ઞા પદ સમાસ ટીકાથ– સાતમાં પદમાં ઉચ્છવાસ-નિશ્વાસ પર્યાસિ નામ કર્મના ઉદયથી થનાર પ્રાણિઓના શ્વાચ્છવાસ ક્રિયાનું પ્રરૂપણ કરાયું છે, હવે આ આઠમાં પદમાં વેદનીય તેમજ મેહનીય કર્મના ઉદયથી થનાર તથા જ્ઞાનાવરણીય તેમજ દર્શનાવરણીય કર્મના ઉપશમની અપેક્ષા રાખનાર આત્મપરિણામોને લઈને સંજ્ઞાની પ્રરૂપણ કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે –હે ભગવન ! સંજ્ઞાઓ કેટલી કહેલી છે? શ્રી ભગવાન હે ગૌતમ ! સંજ્ઞાઓ દશ કહેલી છે -તેઓ આ પ્રકારે છે (૧) આહાર સંજ્ઞા (૨) ભય સંજ્ઞા (૩) મિથુન સંજ્ઞા (૪) પરિગ્રહ સંજ્ઞા (૫) કોઇ સંજ્ઞા (૬) માન સંજ્ઞા (9) માયા સંજ્ઞા (૮) લેભ સંજ્ઞા (૯) લોક સંજ્ઞા (૧૯) એ સંજ્ઞા સંજ્ઞાને અર્થ છે–સંજ્ઞાન આયોગ અર્થાત એક વિશેષ પ્રકારને ઉપગ, ચેષ્ટા વિશેષ અગર પ્રયત્ન વિશેષ અથવા જેના દ્વારા જીવનું સંજ્ઞાન થાય છે, તેને સંજ્ઞા કહે છે. બન્નેમાંથી કઈ પણ વ્યુત્પત્તિ સ્વીકારાય છતાં તેને અર્થ નિકળે છે વેદનીય અને મેહનીય કર્મના ઉદયથી તથા જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મના ક્ષપશમથી આહાર આદિની પ્રાપ્તિ થવી તે સંજ્ઞા છે. તેના દશ ભેદ છે, જેમને ઉલ્લેખ પહેલાં કરી દિધેલો છે. તેમાંથી ક્ષુધા વેદનીય કર્મના ઉદયથી શ્રાસ આદિના આહારને માટે પુદ્ગલોને ગ્રહણ કરવાની જે ક્રિયા થાય છે, તે આહાર સંજ્ઞા કહેવાય છે. કેમકે તે આભગ રૂપ છે. એનાથી “આ જીવ છે એવી પ્રતીતિ થાય છે. તેથી “જ્ઞાચ નીવોડર્ચ નચા, આ વ્યુત્પત્તિ પણ ઘટિત થઈ જાય છે. એ રીતે ભય મેહનીયના ઉદયથી ભયભીત પ્રાણીના નયન તથા મુખમાં વિકાર ઉત્પન્ન થાય, કમ્પન થવું આદિ ક્રિયા ભય સંજ્ઞા છે. પુરૂષદના ઉદયથી સ્ત્રીની અભિલાષા, એજ પ્રકારે સ્ત્રીવેદના ઉદયથી પુરૂષની અભિલાષા થવી તથા નપુંસક વેદ કે તેના ઉદયથી બન્નેની અભિલાષા થવા રૂપ ક્રિયા મૈથુનસંજ્ઞા કહેવાય છે. લેભ મોહ. નીયના ઉદયથી સંસારના કારણોમાં આસક્તિ પૂર્વક સચિત્ત તેમજ અચિત્ત પદાર્થોને ગ્રહણ કરવાની ક્રિયા પરિગ્રહ સંજ્ઞા છે. એ જ પ્રકારે ક્રોધ મોહનીયના ઉદયથી કેપ (ગુસ્સો) રૂપ પરિણતિ થઈ તે ક્રોધ સંજ્ઞા છે. માન મેહનયના ઉદયથી અહંકાર રૂપ દર્પ આદિની પરિણતિ થવી તે માન સંજ્ઞા છે. માયા મોહનીયના ઉદયથી અશુભ અધ્યવસાય પૂર્વક મિથ્યાભાષણ આદિ છલ પૂર્ણ ક્રિયા કરવી તે માયા સંજ્ઞા કહેવાય છે. લેભ મેહનીયના ઉદયથી લાલચુ બનીને સચિત અને અચિત્ત દ્રવ્યને ગ્રહણ કરવાની અભિલાષા થવી તે લેભ સંજ્ઞા છે. મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી શબ્દ આદિના અર્થ વિશેષને જાણવાની ક્રિયા ઓઘ સંજ્ઞા કહેવાય છે. ફલિત એ થયું કે જ્ઞાને પગને લેક સંજ્ઞા અને દર્શનપાનને ઓઘ સંજ્ઞા કહે છે. સરલતાથી સમજવા માટે પંચેન્દ્રિયમાં આ સંજ્ઞાઓ સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલ છે–એકેન્દ્રિય આદિ છવામાં આ સંજ્ઞાઓ અવ્યક્ત રૂપમાં થાય છે, એમ સમજવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન કરે છે–હે ભગવન્! નારક જીવામાં કેટલી સંજ્ઞાઓ મળી આવે છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે - હે ગૌતમ ! નારકમાં દશ સંજ્ઞાઓ હોય છે, તે આ પ્રકારે આહાર સંજ્ઞા યાવત્ ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, કે સંજ્ઞા, માન સંજ્ઞા, માયા સંજ્ઞા, લેભ સંજ્ઞા, લેક સંજ્ઞા, અને ઓઘ સંજ્ઞા શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! અસુર કુમારેમાં કેટલી સંજ્ઞાઓ છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૫. Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવન –હે ગૌતમ ! દશ સંજ્ઞાઓ કહેલી છે, તેઓ આ પ્રકારે છે–આહાર સંજ્ઞા યાવત્ ઓઘ સંજ્ઞા અર્થાત્ પૂર્વોક્ત બધા અસુરકુમારની જેમ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર, સ્વનિતકુમાર દેવમાં પણ પૂર્વોક્ત દશે સંજ્ઞાઓ મળી આવે છે. એ જ પ્રકારે પૃથ્વીકાયિકાથી લઈને વૈમાનિક સુધી અર્થાત્ પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, વિલેન્દ્રિય, પંચેન્દ્રિય તિયચ, મનુષ્ય, વનવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક દેવામાં પણ દશ સંજ્ઞાઓ સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારક જીવ શું આહાર સંજ્ઞામાં ઉપયુક્ત અર્થાત્ આહાર સંજ્ઞામાં ઉપયોગવાળા થાય છે, અથવા ભય સંજ્ઞામાં ઉપગ વાળા થાય છે, અગર મૈથુન સંજ્ઞામાં ઉપગવાળા થાય છે અગર પરિગ્રહ સંજ્ઞામાં ઉપગવાળા થાય છે? શ્રી ભગવાહે ગૌતમ બહુલતાથી બાહ્ય કારણોની અપેક્ષાએ નારક ભયસંજ્ઞાના ઉપયોગવાળા થાય છે. મૂલપાઠમાં “પ્રયુક્ત” “બોસ શબ્દ બહુલતાથી બાને વાચક બને છે. નારકમાં પરમધામિક દેના દ્વારા વિકિયા કરેલા શલ શક્તિ ભાલા વિગેરે શને ભય ઘણે રહે છે. “સખ્તતિ ભાવ અર્થાત્ આન્તરિક અનુભવ રૂપ ભાવની અપેક્ષાએ નારક જીવ આહાર સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે. મિથુન સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે અને પરિગ્રહ સંજ્ઞામાં પણ ઉપયેગી થાય છે. તાત્પર્ય એ છે કે આમ તે નારકમાં આહારાદિ બધી સંજ્ઞાઓ થાય છે. પરંતુ સંજ્ઞા અધિક હોય છે. હવે સંજ્ઞાઓની અપેક્ષાએ નારકોના અલ્પ બહુત પ્રદર્શિત કરે છે શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્આહાર સંજ્ઞામાં ઉપગવાળા, ભય સંજ્ઞામાં ઉપયોગવાળા, મિથુન સંજ્ઞામાં ઉપગવાળા, અને પરિગ્રહ સંજ્ઞામાં ઉપગવાળા નારકમાં કોણ કોની અપેક્ષાએ અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન - હે ગૌતમ!મિથુન સંજ્ઞામાં ઉપયોગવાળા નારક છે ધાથી ઓછા છે. કેમકે તેઓને નિમેષ માત્ર પણ સુખનો અનુભવ નથી હતા. તેઓ નિરન્તર પ્રબલ દુઃખ રૂપી આગમાં બળતા જ રહે છે. કહ્યું પણ છે રાતદિવસ દુઃખના અગ્નિમાં શેકાતા નારકને આંખના પલકારા જેટલા સમયમાં પણ સુખ મળતું નથી, તેમને નિરન્તર દુઃખ જ દુઃખ થાય છે. એવી સ્થિતિમાં એમને મૈથુનની ઈચ્છા નથી થતી, કિન્તુ કદાચિત કવચિત કેઈને થઈ જાય તે તે થોડા સમય સુધી જ રહે છે. તેથી પ્રશ્નના સમયે અલ્પનારક જ મિથુન સંજ્ઞામાં ઉપગપાળા થાય છે. મિથુન સંજ્ઞાના ઉપગવાળાની અપેક્ષાએ આહાર સંજ્ઞામાં ઉપગપાળા સંખ્યાત ગણ અધિક છે. કેમકે બે દુઃખી નારકમાં પ્રચુર કાળ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૬ Page #29 -------------------------------------------------------------------------- ________________ સુધી આહારની ઇચ્છા બની રહે છે. એ પણ સભવ છે કે પૃચ્છાના સમયે આહ્વાર સંજ્ઞામાં ઉપયાગવાળા ઘણા હેાય આહાર સંજ્ઞામાં ઉપયાગવાળાઓની અપેક્ષાએ પરિગ્રહ સંજ્ઞામાં ઉપયેગવાળા સખ્યાત ગણા અધિક છે, કેમકે આહારની ઇચ્છા ફકત શરીર પાષણને માટે હાય છે, જ્યારે પરિગ્રહની અભિલાષા શરીરને માટે છે અને આયુધાને માટે પણ ડાય છે, અને તે અધિક કાળ સુધી રહે છે, તેથી પૃચ્છાના સમયે પરિગ્રહ સ`જ્ઞામાં ઉપયોગવાળા અધિક મળી આવે છે. તેમની અપેક્ષાએ ભય સ ́જ્ઞામાં ઉપયોગવાળા સખ્યાત ગણા અધિક હાય છે, કેમકે નરકમાં નારક જીવાને મૃત્યુ પર્યંન્ત ભય વિધમાન રહે છે, એ કારણે ભયસ’જ્ઞામાં ઉપયોગવાળા નારક પૂર્વની અપેક્ષાએ સખ્યાત ગણા અધિક છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! તિર્યંચ જીવ આહાર સજ્ઞામાં ઉપયુક્ત થાય છે? યાવત્ પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે? અર્થાત્ ભય, મૈથુન, અને પરિગ્રહ સંજ્ઞાએમાંથી શામાં ઉપયેગવાળાં થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! બાહ્યકારણેાની અપેક્ષાએ ખડુલતાથી તિ``ચ આહાર સંજ્ઞામાં ઉપર્યુક્ત (ઉપયેગવાળા) થાય છે, કેમકે પ્રત્યક્ષ એવુ' જ દેખાય છે. સન્તતિભાવ અર્થાત્ આન્તરિક અનુભવના ભાવની અપેક્ષાએ તિહુઁચ ભયસંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે, મૈથુન સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે અને પરિગ્રહ સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે. શ્રી ગૌતમસ્વામી:-હે ભગવન્! આહાર સંજ્ઞામાં ઉપયુક્ત યાવત્ ભય સંજ્ઞામાં ઉપયુકત મૈથુન સંજ્ઞામાં ઉપયુકત અને પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુકત તિય ચામાં કાણુ કેાની અપેક્ષાએ અલ્પ, ઘા, તુલ્ય અથવા વિશેષાધિક થાય છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ! બધાથી ઓછા તિય ચ પરિગ્રહ સ ́જ્ઞામાં ઉપયુક્ત થાય છે, તેમને પરિગ્રહ સંજ્ઞા અલ્પ કાલિક હાવાથી પૃચ્છાના સમયે થાડા જ મળી આવે છે. મૈથુનમાં ઉપયુકત તિય ́ચ પરિગ્રહ સંજ્ઞાવાળાની અપેક્ષાએ સંખ્યાત ગણા અધિક છે, કેમકે મથુન સ`જ્ઞાના ઉપયેગ પ્રચુરતર કાળ સુધી થઇ રહે છે. એમની અપેક્ષાએ ભયસજ્ઞામાં ઊપચેગવાળા સ ́ખ્યાત ગણા અધિક છે, કેમકે તેઓને સજાતીય પ્રાણિયા અર્થાત્ તિય ચા અને વિજાતિયેા અર્થાત્ તિ ચૈતર પ્રાણિયાથી ભય થયા કરે છે. અને ભયને ઉપયેગ પ્રચુરતમ કાળ સુધી રહે છે. તેમની અપેક્ષાએ પણ આહાર સંજ્ઞામાં ઉપયુકત તિયચ સખ્યાત ગણા અધિક હૈાય છે, કેમકે બધા તિય ચામાં સદા આહાર સ'જ્ઞાના સદૂભાવ રહે છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવન્! મનુષ્ય શુ આહાર સંજ્ઞામાં ઉપયુકત થાય છે ? શું મૈથુન સ ́જ્ઞામાં ઉપયુકત થાય છે? અથવા શું પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુકત થાય ? શ્રી ભગવાનન્હે ગૌતમ! મનુષ્ય ખર્ડુલતાથી મૈથુન સંજ્ઞામાં ઊપયુકત થાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ આન્તરિક અનુભવની અપેક્ષાએ આહાર સંજ્ઞામાં ઊપયુકત પણ થાય છે, ભય સંજ્ઞામાં ઉપયુકત પણ થાય છે, પરિગ્રહ સંજ્ઞામાં પણ ઉપયુકત થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! આહાર ભય, મિથુન અને પરિગ્રહ સંજ્ઞાઓમાં ઉપયુકત મનુષ્યમાં કેણ કેની અપેક્ષાએ અલ૫, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! ભય સંજ્ઞામાં ઉપયુકત મનુષ્ય બધાથી ઓછા હોય છે. કેમકે થેડા મનુષ્યમાં થોડા સમય સુધી જ ભય સંજ્ઞાને સદૂભાવ રહે છે. એની અપેક્ષાએ આહાર સંજ્ઞામાં ઉપયુક્ત મનુષ્ય સંખ્યાત ગણું અધિક છે, કેમકે આહાર સંજ્ઞા અધિકાળ સુધી રહે છે. પરિગ્રહ સંજ્ઞાવાળા મનુષ્ય આહર સંજ્ઞાવાળાઓની અપેક્ષાએ પણ સંખ્યાત ગણ અધિક હોય છે અને મિથુન સંજ્ઞામાં ઉપયુકત મનુષ્ય પરિગ્રહ સંજ્ઞાવાળાએથી પણ સંખ્યાત ગણું અધિક છે, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! દેવ શું આહાર સંજ્ઞામાં ઉપયુકત થાય છે ? શું ભય સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે? શું મૈથુન સંજ્ઞામાં ઉપયુકત થાય છે? અથવા શું પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! બહલતાએ દેવ પરિગ્રહ સંગ્રામાં ઉપયુક્ત હોય છે. કેમકે પરિગ્રહ સંજ્ઞાને જનક, રૂચક, મણિ, રત્ન આદિ તેઓને સદા પ્રાપ્ત રહે છે. પરંતુ આન્તરિક અનુભવની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેઓ આહાર સંજ્ઞામાં ઉપ. ગ વાળા પણ થાય છે. ભયસંજ્ઞામાં ઉપયોગવાળા પણ થાય છે, મિથુન સંજ્ઞામાં ઉપગવાળા થાય છે, અને પરિગ્રહ સંગ્રામાં ઉપગ વાળા પણ થાય છે. શ્રી ગૌતમસ્વામી -ભગવદ્ ! આહારસંજ્ઞામાં ઉપયોગવાળા, ભયસંજ્ઞામાં ઉપગવાળા મૈથુનસંજ્ઞામાં ઉપગ વાળા, અને પરિગ્રહ સંજ્ઞામાં ઉપયોગ વાળા આ દેવામાં કે કેની અપેક્ષાએ અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન :- હે ગૌતમ! બધાથી ઓછા દેવ આહાર સંજ્ઞામાં ઉપયોગવાળા હોય છે, કેમકે દેવેની આહારની ઈચ્છાને વિરહકાલ ઘણો લાંબે હોય છે અને આહાર સંજ્ઞાના ઉપગને કાળ ઘણે શેડ હોય છે. આહાર સંજ્ઞામાં ઉપયુકત દેવેની અપેક્ષાએ ભયસંજ્ઞામાં ઉપયુકત દેવ સંખ્યાત ગણું અધિક હોય છે. કેમકે ભય સંજ્ઞા ઘણાને હોય છે અને ઘણા સમય સુધી રહે છે. ભય સંજ્ઞાના ઉપયોગ વાળાની અપેક્ષાએ મૈથુન સંજ્ઞા વાળા દેવ અનન્ત ગણા અધિક હોય છે અને પરિગ્રહ સંજ્ઞા વાળા દેવ તેમનાથી પણ સંખ્યાત ગણું અધિક હોય છે. આઠમું સંજ્ઞા પદ સમાસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ યોનિપદકા નિરૂપણ નવમું એનિપદ શબ્દાર્થ–(વિદા મંતે ! જો વત્તા ?) હે ભગવન્! નિ કેટલા પ્રકારની કહેલી છે? (નોમાં! તિવિ કોળી ૧૦ળત્તા) હે ગૌતમ! ત્રણ પ્રકાર્ની નિ કહેલી છે (લં ). તે આ પ્રકારે છે (સીયા નોળી) સત નિ (ત્તિળ જળ) ઉષ્ણુ નિ (સીતસિળ કોળો) શીતાણ ચેનિ (રાજુવાળ મરે! જિં સીત્તા કોળી, ઉલિના ગોળી, ચીત્તોતિબા નોળી ?) હે ભગવન્! નારકેની શું શીતનિ, ઉષ્ણનિ, અગર શીતોષ્ણનિ હોય છે, (નોરમા ! લીયા વિ ગોળી, લિrr જ રો નો સીતોસણા નોઈ) હે ગૌતમ! તને પણ હોય છે ઉષ્ણુશનિ પણ હોય છે, શીતેણુ યુનિ નથી હોતી (કુરકુમાર મંતે ! ( સીયા કોળી, સિગા વળી, સીતસિંળા કોળી) હે ભગવન! અસુર કુમારની શું શીતાનિ હોય છે, ઉષ્ણુયોનિ હોય છે અગર શીતેણૂનિ હોય છે? (જોરમા !નો સી વોળી, નો લિબા , સીતોતિના કોળી) હે ગૌતમ! શીતાનિ નથી હતી તેમજ ને ઉષ્ણનિ હોય છે. પરંતુ શીતષ્ણનિ હોય છે (Uર્વ ગવ થયિકુમાf) એમ જ સ્વનિતકુમારે સુધી (gવરૂપ મતે! %િ સીતા કોળી, સિગા વોળી, સીfસા કોળી) હે ભગવન ! પૃથ્વીકાયિકેની શું શીતાનિ હોય છે, શું ઉષ્ણનિ હોય છે, અથવા શું શીતેણુનિ હૈય છે? (જોયા! સીતા વિ ગોળી, સિગા કિ ગોળા, સીતોતિ વિ જોળી) હે ગૌતમ! શીત ની પણ હોય છે, ઉષ્ણની પણ હેય છે, શીતેણ ની પણ હોય છે (g) એ પ્રકારે (બાડ-વાવ, વારણરૂચિ -નૈતિ-રિરિયા વિ ચે માળિયવં) અખાચિકે, વાયુકાયિકે, વનસ્પતિકાયિકે, કીરિદ્ર, ત્રીન્દ્રિ, ચતુરિન્દ્રિયની પણ નિ કહેવી જોઈએ (તે ફળ નો સીત્ત, કલા, જો રીતોષિvir) તેજસકાયિકોની શીત નિ હોતી નથી, ઉષ્ણુયોનિ હોય છે, શીતોષ્ણુયોનિ પણ નથી હોતી (पंचिदियतिरिक्खजोणियाण भंते ! कि सीता जोणी, उसिणा जोणी, संतोसिणा जोणी) હે ભગવન! પંચેન્દ્રિય તિયની શું શીતાનિ, ઉષ્ણનિ અગરતે શીતેણુ નિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ હોય છે? (કોચમા ! સીતા વિ કોળી, સિT રિ ગોળી, સીતસિMા નોળી) હે ગૌતમ! શીતનિ પણ, ઉષ્ણનિ પણ, શીતેણનિ પણ હોય છે (સંકુરિઝમનિરિકaોળિયા વિ ઇ વેવ) સંમૂર્ણિમ તિર્યચેની એનિનું કથન પણ એજ પ્રકારે ! (Tદમાશંતિય વંચિંતિરિરિવણિયાળ મં! વુિં સીતા કોળી, સિળાગોળી, સીતોષિા કોળી?) ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોની ભગવદ્ શું શીતનિ હોય છે? ઉsણનિ હોય છે, શું શીતcણ નિ હોય છે? (H) હે ગૌતમ! (બt સીતા, કોળી, નો ઉસિTI નોળી, રીતોષિrt aોળો) શીત નિ નથી હોતી, ઉષ્ણુયોનિ પણ નથી હોતી, શીતષ્ણનિ હોય છે (HUસ્તાનું મંરે ! જિં સીતા કોળી, કળા કોળી, સીતોfસા નોળી) હે ભગવન્! મનુની શું શીતનિ હોય છે, ઉsણનિ હોય છે, અગર શીતેણુ નિ હોય છે? (જો મા ! સીયા કિ કોળી, ઉસિ વિ ગોળી તોસા વિ જ્ઞાળી) હે ગૌતમ ! શીતનિ પણ હોય છે, ઉષ્ણુનિ પણ હોય છે, શીતોષ્ણનિ પણ હોય છે (સંમુક્કિમમg મતે ! જિં સીતા નોળી, સિળ કાળા, સીતસિTI ગોળી ?) હે ભગવન ! સંમૂઈિમ મનુષ્યની શું શીત નિ, ઉષણનિ અથવા શીતળુનિ હોય છે? (જો મા ! સિવિદા કોળી) હે ગૌતમ ! ત્રણે પ્રકારની નિ હોય છે (Tદમવતિય મજુરતi મંતે! સિત નોળી, કરિના કોળી, સિતોપ નોળી) હે ભગવન્! ગર્ભજ મનુષ્યની શું શીતયોનિ, ઉષ્ણનિ, અગર શીતેણ નિ હોય છે? (જોય! જો સીતા કોળી, ળો સિળ ગોળ સીતોષિળ કોળી) હે ગૌતમ! શીતનિ નહિ, ઉષ્ણનિ નહિ, શીતષ્ણુ નિ હોય છે (વાળમંતર સેવા મંતે વિં સીતા કોળી, ઉસિTI કોળી, સીતોશિબા કોળી) હે ભગવાન! વાનવ્યન્તર દેવેની શું શીતાનિ, ઉષ્ણનિ અગર શીતેણુ નિ હોય છે? (ચમા ! જો સત્તા, જો પિળા, સીતસિT નોળી) હે ગૌતમ ! શીત નહિ, ઉષ્ણ નહિ શીતેણુ નિ હોય છે (લોસિમાળિયા વિ ઇવં જેવ) તિષ્ક અને વૈમાનિકોની પણ એજ પ્રકારે (ણિ મંતે ! સીત્તનોfખાઉં, તિજજ્ઞોળિયાળું, સીતસિળગોળિયા, ગોળિયાનચ) હે ભગવન્! આ શીતનિકે, ઉષ્ણુનિકે, શીતળુનિક અને અનિકેમાં (વસે હિંતો) કેણ તેનાથી (ગg વા વહુયા વા તુ વા વિશેષાહિયા વા) અ૫, ઘણા, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ તુલ્ય અગર વિશેષાધિક છે? (Tોચમા ! સર્વોવા નવા સીતસિળગોળિ) હે ગૌતમ! બધાથી ઓછા જીવ શીતોષ્ણ નિવાળા છે (તિજજ્ઞોળિયા કહેTTળા) ઉષ્ણ ચેનિક અસંખ્યાતગણ છે (ગોળિયા ૩iતાળા) અનિક અનન્તગણુ છે (સીતગોળિયા મળતાળા) શીતાનિક અનન્તગણ છે ટીકાર્થ–આઠમા પદમાં જેની સંજ્ઞા પરિણામેનું પ્રરૂપણ કરાયું છે, આ નવમા પદમાં તેમની નિયોનું નિરૂપણ કરે છે - શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન! કેટલા પ્રકારની નિયો રહેલી છે? “જુ મિત્ર’ ધાતુથી યોનિ શબ્દ બને છે. તેથી જેમાં મિશ્રણ હોય છે તે નિ કહેવાય છે. તેજસ તેમજ કાર્માણ શરીરવાળા પ્રાણી જેમાં ઔદારિક આદિ શરીરને ચગ્ય પુદ્ગલ સ્કના સમુદાયની સાથે મિશ્રિત થાય છે અર્થાત્ એકમેક થાય છે, તે નિ છે, જેનું તાત્પર્ય છે ઉત્પત્તિનું સ્થાન, યોનિ શબ્દમાં વળાવિ થી નિ પ્રત્યય થયે છે, શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ ! નિ ત્રણ પ્રકારની છે તે આ રીતે શીતાનિ, ઉણનિ અને શીતેણુ યોનિ જે નિ શીતસ્પર્શવાળી હોય તે શીત કેનિ, જે ઉષ્ણ સ્પર્શવાળી હોય તે ઉષ્ણુ નિ જેમાં શીત તથા ઉષ્ણ અને જાતના સ્પર્શ હોય તે શીતેણુ નિ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! નારક જીવોની નિ શીત હોય છે, ઉsણ હોય છે, અથવા શીતણું હોય છે? શ્રી ભગવાન –હે ગૌતમ! શીતનિ પણ હોય છે, ઉષ્ણુ નિ પણ હોય છે, પણ શીતોષણ નિ હોતી નથી, કેમકે નારકના ઉત્પત્તિસ્થાને અગર તે શીત જ હોય છે. અગરતે ઉષ્ણ જ હોય છે. એવું કે ઉત્પત્તિસ્થાન નથી જે શીત અને ઉષ્ણુ બન્ને પ્રકા રના સ્પર્શ વાળું હેય. કઈ પૃથ્વીમાં કયા પ્રકારની નિ હોય છે એ કહે છે રત્નપ્રભા, શર્કરામભા, અને વાલુકાપ્રભા પૃથ્વીમાં નારકોના જે ઉત્પત્તિ સ્થાન છે, તે બધા શીતસ્પર્શ પરિણામવાળાં હોય છે. ઉત્પત્તિ સ્થાન સિવાય ત્રણ પૃથ્વીમાં શેષ ભાગ ઉષ્ણ પક્ષવાળા હોય છે, એ કારણે ત્યાંના નારક શીત કેનિક હોવાને કારણે ઉષ્ણુ વેદનાને અનુભવ કરે છે પંકપ્રભા ભૂમિમાં ઘણું ઉપપત ક્ષેત્ર શીત સ્પર્શ પરિણામવાળા છે અને છેડા ઉsણ સ્પશ પરિણામ વાળા છે. જે પાથડાઓમાં અને જે નારકાવાસમાં ઉપપાત ક્ષેત્ર શીત સ્પર્શ પરિણામવાળાં છે, તેમાં તે ક્ષેત્રે સિવાય શેષ સમસ્ત ભાગ ઉષ્ણસ્પર્શ પરિણામવાળે હોય છે. અને જે પાથડાઓમાં તેમજ નારકાવાસમા ઉપપાત ક્ષેત્ર ઉsણ સ્પર્શવાળા છે તેમાં તે ક્ષેત્રને છેડીને શેષ સંપૂર્ણ ભાગ શીતસ્પર્શવાળા હોય છે. એ કારણે ત્યાંના ઘણા શીત યુનિક નારક ઉષ્ણ વેદનાને અનુભવ કરે છે. ધૂમપ્રભા પૃથ્વીમાં ઘણા ઉ૫પાત ક્ષેત્ર ઉષ્ણુ સ્પર્શ વાળા અને થોડાક જ શીત સ્પશવાળા હોય છે જે પાથડાઓ અને જે નારકાવાસમાં ઉપપત ક્ષેત્ર ઉણુ સ્પર્શવાળાં હોય છે, તેમાં શેષ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ ભાગ શીત વાળા હોય છે. અને જેમનામાં ઉપપાત ક્ષેત્ર શીતસ્પર્શવાળા છે, તેઓમાં શેષભાગ શીત સ્પર્શવાળા હોય છે. ત્યાંના ઘણા બધા ઉષ્ણ ચેનિક નારક શીતવેદનાને અનુભવ કરે છે. અને અલ્પ શીત યુનિક નારક ઉષ્ણ વેદનાને અનુભવ કરે છે. તમ પ્રભા અને મહાતમપ્રભા અગર અધઃસપ્તમી નામક છડી અને સાતમી પૃથ્વીમાં જેટલા પણ ઉ૫પાત ક્ષેત્ર છે. તેઓ બધા ઉણ પશે પરિણામવાળા જ હોય છે. તે ક્ષેત્રે સિવાય શેષ ભૂભાગ શીતસ્પર્શ પરિણામવાળા હોય છે. એ કારણે ત્યાંના નારક ઉષ્ણ યુનિક હોવાને કારણે શીત વેદનાને અનુભવ કરે છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! અસુરકુમાર દેવોની નિ શું શીત હોય છે અગર ઉષ્ણ હોય છે અથવા શીતષ્ણ હોય છે? શ્રી ભગવાન -હે ગૌતમ! અસુરકુમાર દેવેની એનિ શત નથી હોતી, ઉoણ પણ નથી હતી પરંતુ શીતેણુ નિ હોય છે. ભવનપતિ દેના ઉત્પત્તિ સ્થાન શીત અને ઉણુ ઉભય રૂપ હોય છે, તેથી જ તેમની નિ શીતેણું હોય છે. ન શીત નિ હોય છે અને ન ઉષ્ણુ નિ હોય છે. અસુરકુમારની સમાન નાગકુમારે, સુવર્ણ કુમારે. અગ્નિકુમારો, વિઘુકુમારે, ઉદધિકુમાર, દ્વીપકુમારે, દિશાકુમારે, પવનકુમારે અને સ્વનિત કુમારોની પણ ન શીત યે નિ હોય છે, ન ઉષ્ણુ નિ હોય છે પણ શીતેણુ નિ હોય છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવદ્ ! પૃથ્વીકાયિકની શીતનિ હોય છે અગર ઉષ્ણુનિ હોય છે અથવા શીતેણુ નિ હોય છે? શ્રી ભગવાન - ગૌતમ! પૃથ્વીકાયિ કેની નિ શીત પણ હોય છે, ઉsણ પણ હોય છે અને શીતષ્ણ પણ હોય છે. એ જ પ્રકારે અકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયમાંથી પ્રત્યેકની ત્રણ પ્રકારની નિ સમજવી જોઈએ. તેજ સ્કાયિકની નિ ઉsણ હોય છે, શીત અને શીતેણે નહિ, તેજસ્કાયિકના સિવાય એકે. ન્દ્રિયની, કીન્દ્રિયની, ત્રીન્દ્રિયની, તથા ચતુરિન્દ્રિયની ત્રણ પ્રકારની નિ હોવાનું કારણ એ છે કે તેમનું ઉત્પત્તિસ્થાન શીત સ્પર્શવાળું પણ હોય છે, ઉષ્ણુ સ્પર્શવાળું પણ હોય છે, અને ઉભય સ્પર્શવાળું પણ હોય છે. તેજસ્કાયિકના ઉત્પત્તિસ્થાન ઉષ્ણુ સ્પર્શવાળા જ હોય છે, તેથી જ તેજસ્કાયિક ઉણુનિક હોય છે. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન તિર્યંચ પંચેન્દ્રિયેની શું શીતયુનિક હોય છે? શું ઉણુ નિ હોય છે? અગર શીતેણુનિ હોય છે? શ્રી ભગવાન –હે ગૌતમ! પચેન્દ્રિય તિય ચાની નિ શીત પણ હોય છે, ઉષ્ણુ પણ હોય છે, અને શીતોષ્ણ પણ હોય છે. સંભૂમિ તિર્યચેની નિ પણ એ જ રીતે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ ત્રણે પ્રકારની હોય છે. સંભૂમિ તિયચેના ઉ૫પાત ક્ષેત્ર કઈ શીત પશવાળા, કે ઉષ્ણુ સ્પર્શવાળાં અને કઈ શીતેણ સ્પર્શવાળાં હોય છે, તેથી જ તેમની નિ પણ ત્રણે પ્રકારની હોય છે. સંમૂર્ણિમ મનુષ્યની પણ એજ પ્રકારે આગળ ત્રણ પ્રકારની નિ કહેવાશે. - શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ગર્ભજ પંચેન્દ્રિય તિર્યોની શું શીત નિ હોય છે, ઉષ્ણનિ હોય છે અગર શીતળુનિ હોય છે? શ્રી ભગવનઃ-હે ગૌતમ ગજ પંચેન્દ્રિય તિયાની નથી શીત નિ હર્તા નથી ઉણયોનિ હતી પરન્તુ શીતેણે યે નિ હોય છે. તેમના ઉપપત ક્ષેત્ર શીતેણુ સ્પર્શવાળા હોય છે. તેથી તેમની નિ શીતેણે જ કહેલી છે. શીત નહિ તેમજ ઉsણ પણ નહિ. એ પ્રકારે ગર્ભજ મનુષ્યના ઉ૫પાત ક્ષેત્ર પણ શીષ્ણુ–ઉભય સ્પર્શવાળા હોય છે. તેથી તેમની પણ શીતેણુ નિ જ હોય છે. શીત નહિ અને ઉષ્ણુ નહિ આ વાત આગળ કહેવાશે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન! મનુષ્યની યુનિ શું શીત હોય છે, ઉષ્ણ હોય હોય છે, અથવા શીતણું હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ! શીતનિ પણ હોય છે, ઉણુ નિ પણ હોય છે, અને શીતેoણ નિ પણ હોય છે. શ્રી ગૌતમસ્વામી -હે ભગવદ્ ! સંમૂઈિમ મનુષ્યોની નિ શું શીત હોય છે, ઉષ્ણ હોય છે અગર શીતણું હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ! સંમઈિમ મનુષ્યની ત્રણે પ્રકારની નિ હોય છે તેનું કારણ પહેલાં બતાવ્યું છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્ગર્ભજ મનુષ્યની યોનિ શું શીત હોય છે, અગર ઉણ હોય છે અથવા શીતણું હોય છે? શ્રી ભગવાન –હે ગૌતમ! ગર્ભજ મનુષ્યની નથી શીત નિ હોતી નથી ઉષ્ણુ નિ હતી પણ શીષ્ણુ નિ હોય છે. યુક્તિ પહેલાં કહી દેવાએલી છે. શ્રી ગૌતમસ્વામી:–હે ભગવાન -વાન વ્યતર દેવેની શું શીત યૂનિ છે, ઉsણ નિ છે અથવા શીતેણુ નિ છે ? શ્રી ભગવાન –હે ગૌતમ ! વાનવ્યન્તર દેવેની શીતાનિ નથી હોતી, ઉષ્ણુ નિ પણ નથી હોતી પરંતુ શતકણ નિ હોય છે. વાનવ્યન્તર દેના ઉ૫પાત ક્ષેત્ર શીતષ્ણુ ઉભય રૂપે હોય છે. તેથી તેમની નિ પણ ઉભય રૂપ કહેલ છે. તિષ્ક અને વૈમાનિક દેવેની પણ વાતવ્યન્તરોના સમાન શીતેણું જ હોય છે, શીત નહિ તેમજ ઉષ્ણ પણ નહિ. તેનું કારણ એ છે કે જ્યોતિષ્ક અને વૈમાનિકના ઉપપાત ક્ષેત્ર શીતેણુ ઉભય પરિણમનવાળા જ હોય છે. કેવળ શીત પણનથી હોત કે કેવળ ઉષ્ણ પણ નથી હોતા શ્રી ગૌતમસ્વામી –હે ભગવન! આ શીતાનિ, ઉષ્ણનિ અને શીતેણુ યોનિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ તથા અનિકે અર્થાત્ નિરહિત સિદ્ધ જેમાંથી કેણિ કેની અપેક્ષાએ અલ્પ છે, ઘણું છે, તુલ્ય છે. અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન !–હે ગૌતમ ! શીતષ્ણ ચેનિક જીવ બધાથી ઓછા છે, કેમકે ભવન પતિ, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વાનવ્યન્તર, તિક અને વૈમાનિક દેવ શીતોષ્ણ નિવાળા હોય છે. શીતષ્ણ એનિકોની અપેક્ષાએ ઉષ્ણુ યોનિક અસંખ્યાતગણ અધિક હોય છે. કેમકે બધાં સૂક્રમ અને બાદર તેજસ્કાચિક ઘણા ખરા નારક, કેટલાક પૃથ્વીકાયિક, અષ્ક યિક, વાયુકાયિક અને પ્રત્યેક વનસ્પતિકાયિક ઉષ્ણનિક હોય છે ઉષ્ણ શે નિકની અપેક્ષાએ અનિક અર્થાત્ સિદ્ધ અનન્ત ગણા છે, કેમકે સિદ્ધ અનન્ત છે. અનિકની અપેક્ષાએ શીત કેનિક અનન્તગણ છે કેમકે બધા અનન્તકાધિક શીતાનિ વાળા હોય છે અને તેઓ સિદ્ધોથી પણ અનન્તગણુ છે. સૂત્ર ૧ છે યોનિ વિશેષકા નિરૂપણ નિ વિશેષ વક્તવ્યતા શબ્દાર્થ–(વિણં મતે ! કોળી Tomત્તા) હે ભગવનું નિ કેટલા પ્રકારની કહેલી છે? (તોયમાં નિવિદા કોળી Homત્તા) હે ગૌતમ ! ત્રણ પ્રકારની નિ કહેલી છે? (તં ) તે આ પ્રકારે (નિત્તા) સચિત્ત (નિત્તા) અચિત્ત (કીરિયા) મિશ્ર (નચાળું મંતે ! જે વિત્તા કોળી, વિત્ત ગોળી, મીતિયા કોળી) હે ભગવન્ ! નારકેની નિ શું સચિત્ત હોય છે ? અચિત્ત હોય છે ? અગર મિશ્ર અર્થાત સચિત્તચિત્ત હોય છે! (ચમા ! મો વત્તા કોળી નિત્તા કોળી, નો મીસિયા ગોળા) હે ગૌતમ ! સચિત્ત નિ નહિ, અચિત્ત નિ હોય છે મિશ્ર નિ પણ નહિ (સુરકમારા સંતે ! હિં નિત્તા વાળી મત્તા કોળી, મીતિયા કોળી) હે ભગવન ! અસુરકુમારેની શું સચિત્તનિ, અચિત્તનિ અગર મિનિ હોય છે? (નોરમા ! નો નિત્તા નો, ચિTI નોળી નો મીનિચા કોળી) હે ગૌતમ ! સચિત્ત નિ નથી હતી, અચિત્ત યોનિ હોય છે, મિશ્ર નિ નથી હોતી (gવં મારા) એ જ પ્રકારે સ્વનિતકુમાર સુધી ( પુ રૂાળે મરે! કિં નિત્તા ગોળી, નિત્તા વાળી, નીતિચા ગોળી? હે ભગવન્ ! પૃથ્વીકાચિકેની શું સચિત્ત નિ હોય છે? અચિત્તનિ હોય છે? અગરત મિશ્ર યોનિ હોય છે (ચમા ! પિત્તા ગોળી, ચિત્તા નોળી, મલિયા વિ વો) હે ગૌતમ! સચિત્ત નિ, અચિત્તનિ, મિશ્ર નિ પણ હોય છે (ઘઉં નાવ ચરિંવિચા) એજ પ્રકારે ચૌ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ २४ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયા સુધી (સંમુઇિમ ચિચિતિવિઝોનિયાળ), સમૂશ્ચિમ પંચેન્દ્રિય તિય ચાની (સમુચ્છિમમનુÇાયણં ચૈત્ર) અને સમૂમિ મનુષ્યાની પણ એ જ પ્રકારે (ઉસ્માન તિય િનિતિકિવનોળિયાળ) ગભજન પંચેન્દ્રિય તિય ચાની (મવા વિચમનુસ્કાન ચ) અને ગર્ભજ મનુષ્યની (નો પિત્તા. નો ચિત્તા, મસિયા નોળી) સચિત્ત નહી અચિત્ત નહીં, મિશ્રયેાનિ હોય છે. (વાળમંતઽોસિયવેનિયાળ અમુકુમારાળ) વાનભ્યન્તરતિષ્ઠ અને વૈમાનિકાની જેમ અસુરકુમારેની યાનિના સંબંધમાં પણ સમજવું, (एएसिणं भते ! जीवाणं सचित्तजोणीणं अचित्तजोणीणं, मीसजोणीण य अजोगीण य करे ચહિતો ગળા વામદુચા વા તુજ્જા વા વિશેસાહિયા વા ?) હે ભગવન્! આ સચિત્ત ચેાનિક, અચિન્તયાનિક અને મિશ્રયેાનિક તથા અયેાનિકમાં કેણુ કાનાથી અપ, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે ? (ોચમા ! સવ્વોનાઝીવા નીસનોળિયા,) હે ગૌતમ ! બધાથી ઓછા મિશ્ર ચેાનિક જીવ છે. (ચિત્તનોળિયા સંવેગનુળા) અચિત્ત સૈનિક અસ ખ્યાતગણુા છે. (અન્નોળિયા અનંતનુળા) અયાનિક અનન્તગણા છે (સચિત્તનોળિયા વંતશુળા) સચિત્તયાનિક અનન્તગણા છે ટીકા-પ્રકારાન્તરે ફરી ચેનિયાની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! ચેાનિ કેટલા પ્રકારની કહેલી છે? શ્રી ભગવાન્ :-હે ગૌતમ! ત્રણ પ્રકારની ચેનિ કહેલી છે તે આ પ્રકારે છે,-સચિત્ત, અચિત્ત અને મિશ્ર, જીવપ્રદેશાથી સખદ્ધયાનિ સચિત્ત, સથા જીવ રહિત યાનિ અચિત્ત અને ઉભય સ્વરૂપવાળી ચેાનિ મિશ્ર કહેવાય છે શ્રી ગૌતમ હે ભગવન્ ! નારક જીવાની ચેન સચિત્ત હાય છે, અગર અચિત્ત અથવા મિશ્ર—સચિત્તાચિત્ત ? શ્રી ભગવાન્ –હું ગૌતમ ! નારકાનીયાનિ સચિત્ત નથી હતી, પણ અચિત્ત હાય છે, મિશ્ર પણ નથી હાતી, નારાકાના ઉપપાત ક્ષેત્ર સચિત્ત અર્થાત્ સજીવ નથી હાતાં તેથી જ તેઓની અચિત્ત યાનિ જ કહી છે. અર્થાત્ સજીવ નથી હાતાં, તેથી જ તેઓની અચિત્ત ચેાનિ જ કહી છે. અર્થાત્ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ સમસ્ત લેાકાકાશમાં વ્યાસ છે, તથાપિ તેમના કારણે ઉપપાત ક્ષેત્ર સચિત્ત નથી કહેવાતા, કેમકે તેમના પરસ્પરાનુગમ સંબન્ધ નથી, અર્થાત્ તે ઉપપાત ક્ષેત્ર એ જીવેાના શરીર નથી. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! અસુરકુમા૨ાની ચેટની સચિત્ત હાય છે અચિત્ત હાય અથવા મિશ્ર હાય છે ? શ્રી ભગવાન: હે ગૌતમ ! અસુરકુમારાની ચેનિ સચિત્ત નથી હતી, અચિત્ત હાય છે, મિશ્ર નથી હાતી, કેમકે અસુરકુમારાના ઉપપાત ક્ષેત્ર કેઇ જીવ દ્વારા પરીગૃહીત નથી થતા, એજ પ્રકારે સ્તનિતકુમારો સુધી જાણવુ જોઇએ. અર્થાત્ નાગકુમારો, સુવ કુમારો, અગ્નિકુમારો, વિદ્યુત્ક્રુમારો, ઉદધિકુમારે, દ્વીપકુમાર, દિશાકુમારી, પવનકુમાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ અને સ્તનિતકુમારેની પણ અચિત્તયાનિ હેાય છે. શ્રી ગૌતમસ્વામી :હે ભગવન્ ! પૃથ્વીકાયિક વાની ચૈાનિ સચિત્ત હાય છે.અચિત્ત હાય છે અથવા મિશ્ર હાય છે ? શ્રી ભગવાન : “હે ગૌતમ ! પૃથ્વીકાયિકાની ચેાનિ સચિત્ત પણ હોય છે. અચિત્ત પણ હાય છે અને મિશ્ર પણ હેાય છે. કેમકે પૃથ્વીકાયિકાના ઉપપાત ક્ષેત્ર જીવા દ્વારા પરિગૃહીત પણ હોય છે, અપરિગૃહીત પણ હોય છે અને ઉભય રૂપ પણ હાય છે. એ પ્રકારે અષ્ટાવિક, તેજસ્કાયિક, વાયુકાયિકા, વનસ્પતિકાયિકે દ્વીન્દ્રિયો, ત્રીન્દ્રિયા અને ચતુરિન્દ્રિયાની પણ ત્રણ પ્રકારની ચેનિ હૅય છે. સ’મૂર્છાિમ પ ંચેન્દ્રિય તિર્યંચા અને સમૂમિ મનુષ્યની પણ એ રીતે સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણે જાતની ચેનિ હાય છે. કેમકે એ બધાના ઉપપાત ક્ષેત્ર પણ સજીવ નિર્જીવ અને ઉભય રૂપ હોય છે. ગર્ભૂજ પંચેન્દ્રિય તિય ચાની તથા ગર્ભજ મનુષ્ચાની યાનિ સચિત્ત નથી હાતી અચિત્ત પણ નથી હૈતી પણ મિશ્ર સચિત્તાચિત્ત ચેનિ હેાય છે કેમકે તેમના ઉત્પત્તિ ક્ષેત્રમાં અચિત્ત પણ શુક્ર શાણિત આદિના પુદ્ગલ હોય છે તેથી જ તેમની ચેાનિ મિશ્ર જ સમજવી જોઈ એ. વાનભ્યન્તર જ્યાતિષ્ક અને વૈમાનિકાની ચૈાનિ અસુરકુમારીના સમાન હૈાય છે અર્થાત્ અચિત્ત જ ચેાનિ હેાય છે, સચિત્ત અને મિશ્ર નથી હોતી. શ્રી ગૌતમસ્વામી :ન્હે ભગવન્ ! પૂર્વોક્ત સચિત્ત ચાનિવાળા અચિત્ત ચેાનિવાળા અને મિશ્ર ચેાનિવાળા તથા યેાનિક વેામાં કાણુ કેાનાથી, અપ, ઘણુા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ –હે ગૌતમ! બધાથી ઓછા મિશ્ર ચેાનિવાળા જીવ છે કેમકે, મિશ્ર ચેાનિ ગભ`જ પચેન્દ્રિય તિયા અને ગર્ભજ મનુષ્યેાની જ ડાય છે. મિશ્રયેાનિવાળાની અપેક્ષાએ અચિત્ત ચેાનિવાળા જીવ અસંખ્યાતગણા અધિક છે, કેમકે સમસ્ત દેવા, નારકા તથા કતિપય પૃથ્વીકાયિકા, અપ્સાયિક, તેજ કાયિકા, વાયુકાયિક, વનસ્પતિકાયિકા, વિકલેન્દ્રિય, સમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચા તથા સમૂમિ મનુષ્યેની ચેનિ અચિત્ત હોય છે. અચિત્ત ચેાનિકોની અપેક્ષાએ અચેાનિક અર્થાત્ સિદ્ધ જીવ અનન્તગણા છે. કેમકે સિદ્ધોની સખ્યા અનન્ત છે. અચેાનિકાની અપેક્ષાએ સચિત્ત ચેાનિક જીવ અનન્તગણા અધિક છે કેમકે નિગેાદના જીવ સચિત્ત ચેાનિક હાય છે, અને તે સિદ્ધોથી પણ અનન્ત ગણા અધિક છે. ॥ સૂ॰ ૨ ॥ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ ચેાનિ વિશેષની વક્તવ્યતા શબ્દા (વિદ્દા નં. અંતે ! ગોળી વળત્તા ?) હે ભગવન્ ! ચેાનિ કેટલા પ્રકારની કહી છે? (નોયમા ! તિવિદ્વાનોની પત્તા) હે ગૌતમ ! ત્રણ પ્રકારની ચેાનિ કહી છે (ä નār) તે આ પ્રકારે છે (સઁવુડા ઝોનિ) સ'વૃત્ત અર્થાત ઢાંકેલી ચૈાનિ (નિયઙા નોળી) વિવૃત્ત ચેાનિ (સંયુઇવિયના કોળી) સંવૃત્ત વિવૃત્ત ચેનિ (નેōાળ અંતે ! સિંઘુદા નોળી, વિચલા નોળી, સંત્રુવિયડા ગોળી) હે ભગવન્ ! નારક જીવેાની ચેાનિ શું સવૃત્ત હૈાય છે, વિવૃત્ત હૈાય છે, સંવૃત્ત-વિદ્યુત હાય છે ? (તોયમા ! (સંયુકઝોળી) હે ગૌતમ! સંવૃત્ત ચેનિહાય છે (નાવિવજ્ઞોળી) વિવૃત્ત ચેાનિ નથી હાતી (નો સંયુદા વિયઙગોળી) સંવૃત્ત વિવૃત્ત ચેાનિ પણ નથી હાતી (વં ગાય જળસ્તરવાચાળ) એ પ્રકારે વનસ્પતિકાયિકા સુધી (વેરૂંઢિયાળ પુઠ્ઠા ) દ્વીન્દ્રિયા સમ્બન્ધી પ્રશ્ન (પોયમા ! તો સંયુનોળી) હે ગૌતમ! સવૃત્ત ચેાનિ નથી હાતી (ત્રિયજ્ઞોળી) વિવૃત્ત યાનિ હાય છે (નો સંતુવિચઙનોળી) સંવૃત્ત વિવૃત્ત ચેાનિ નથી હાતી (ä નાવ ચારિત્રિયાળું) એ પ્રકારે ચતુરિંદ્રિયા સુધી (સમુદ્ધિમયંન્વિયિતિલિકોળિયાળ, સંમુચ્છિમમભુસાન ચણ્યું ચેવ) સ’મૂર્છાિમ પંચેન્દ્રિય તિય ચા અને સમૂમિ મનુષ્યના પણ એ પ્રકારે (નગ્મવતિયવંપિસ્થિતિવિનોળિયાળ) ગજ પંચેન્દ્રિય તિય ચાની (નમ્મવતિય મનુલ્લાળ ચ) અને ગજ મનુષ્યાની (નો સંયુલા ગોળી, નોવિચદા ગોળી, સંત્રુવિયના લોì) ન સંવૃત્ત યાનિ હાય છે ન વિવૃત્ત યાનિ હાય છે, પણ સંવૃત્ત વિવૃત્ત યોનિ હેાય છે (વાળમંતìસિચવેમાળિયાળ) વાનભ્યન્તર, જ્યોતિ અને વૈમાનિક દેવાની વક્તવ્યતા (નન્હા નેાળ) નારકોના સમાન (एएसिणं भंते! जत्राणं संबुडजोणियाणं, वियडजोणियाणं संबुडवियडाजोणियाणं अजोનિયાળ ચ) હે ભગવન્ આ સંવૃત્ત યોનિકા, વિવૃત્તયેાનિકે, સંવૃત્ત વિવ્રુત્ત ચેાનિકે અને અયેાનિકામાં (યરે હિંતો) કાણુ કોનાથી (બળા વા ષડ્ડા ધાતુસ્ત્યા વા વિસેલાચિા વા) અલ્પ ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? (જોયા !) હે ગૌતમ ! (સદ્દસ્યોના નીવા સરુવિયનોળિયા) બધાથી ઓછા જીવ સવ્રુત્ત વિવૃત્ત ચેાનિક છે. (વિચ-નોળિયા અસંલિગ્નનુળા) વિવૃત્ત ચેાનિક અસંખ્યાતગણા છે (જ્ઞોનિયા અનંતમુળા) એચેાનિક અનન્તગણા છે (સંયુનોળિયા અનંતનુળા) સંવૃત્ત ચેાનિક અનન્તગણા છે ટીકા:-હવે પ્રકારાન્તરે ફરી ચૈનિયાને સમજાવવા માટે કહે છે. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! ચૈાનિયે કેટલા પ્રકારની કહેલી છે ? શ્રી ભગવાન્ :–ચેાનિયા ત્રણ પ્રકારની હતી છે, તે આ પ્રકારે :-સવૃત્તયાનિ, વિવૃત્ત ચેાનિ, અને સ ંવૃત્ત વિવૃત્ત ચેનિ શ્રી ગૌતમસ્વામી :–હૈ ભગવન્! નારક જીવાની શું સવૃત્ત અર્થાત્ આચ્છાદિત ચેનિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ હાય છે અગર વિવૃત્ત અર્થાત્ ખુલેલી મહારથી સ્પષ્ટ જણાતી ચેાનિ ડાય છે, અથવા સંવૃત્ત વિવૃત્ત અર્થાત્ બન્ને પ્રકારની ચેાનિ હાય છે? શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! નારકેાની સંવૃત્ત ચૈાનિ હાય છે, વિવૃત્ત નથી હાતી અને ન સંવૃત્ત-નિવ્રુત્ત હાય છે, નારકેાના ઉત્પત્તિ સ્થાન નરક નિષ્કુટ આચ્છાદ્વિત જાળી યાના સમાન ડાય છે. તેથી જ તેની ચેનિ સવૃત્ત જ કહી છે. એ સ્થાનામા ઉત્પન્ન થયેલા નારકા શરીરથી વૃદ્ધિને પામીને શીતથી ઉષ્ણુ અને ઉષ્ણુથી શીત સ્થાનામાં પડે છે. એજ પ્રકારે વનસ્પતિકાયિકા સુધી સમજવું જોઇએ. તાત્પર્ય એ છે કે અસુરકુમાર આદિ ભવનપતિયા, પૃથ્વીકાયિકા, અાયિકા, તેજસ્કાયિકા, વાયુકાયિકા તથા વનસ્પતિ કાયિકાની ચેનિ નારકાની સમાન સ ંવૃત્ત જ ડાય છે. વિવૃત્ત અથવા સંવૃત્ત ચેાનિ નથી હાતી. એકેન્દ્રિયાની ચેાનિ પણુ સ્પષ્ટ પ્રતીત ન થવાને કારણે સંવૃત્ત જ હાય છે. શ્રી ગૌતમસ્વામી :–હે ભગવન્ ! દ્વીન્દ્રિયાની ચેાનિ શું સંવૃત્ત હાય છે. વિવૃત્ત હૈાય છે અથવા સંવૃત્ત વિવૃત્ત હાય છે? શ્રી ભગવાન્ :–હે ગૌતમ! દ્વીન્દ્રિયાની ચેનિ સવૃત્ત નથી હોતી પણ વિવૃત્ત હોય છે, સવ્રુત્ત વિવૃત્ત નથી હેાતી, કેમકે તેમના ઉત્પત્તિ સ્થાન જલાશય આદિ સ્પષ્ટ દેખાદે છે. એજ પ્રકારે અર્થાત દ્વીન્દ્રિયાનિ સમાન જ ત્રીન્દ્રિયા અને ચતુરિન્દ્રિયાની ચૈાનિ પણ વિવૃત્ત હૈાય છે, સંવૃત્ત નહિ અને સવૃત્ત વિવૃત્ત પણ નથી થતી. તેમના ઉત્પત્તિ સ્થાન જલાશય આદિ પણ સ્પષ્ટ પ્રતીત થાય છે. સંમૂમિ પચેન્દ્રિય તિય ચા અને સમિ મનુષ્યની ચેાનિ પણ વિવૃત્ત હાય છે. સવૃત્ત અગર સવૃત્ત વિદ્યુત નથી થતી. ગજ પંચેન્દ્રિય તિય ચે. અને ગર્ભજ મનુષ્યની ચેાનિ સ ંવૃત નથી થતી, વિદ્યુત પશુ નથી હાતી પણ સવ્રત વિદ્યુત જ હાય છે, કેમકે ગ`જ સદ્યુત વિવૃત રૂપ હાય છે તે અન્દર હેાય ત્યારે સ્વરૂપથી પ્રતીત નથી થતા પશુ ઉપરના વધવા આદિથી બહાર દેખા દે છે. વાનબ્યન્તર ધ્રુવા, જ્યેાતિષ્ક દેવા અને વૈમાનિક દેવાની ચેનિ નારકાના સમાન સંવૃત જ સમજવી જોઇએ, વિદ્યુત અગર સંવૃત વિદ્યુત નહિ શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્! એ પૂર્વોક્ત સંવૃત ચેાનિક, વિદ્યુત સૈનિક અને સવ્રત વિદ્યુત ચેાનિક તથા અયેાનિક જીવેામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ :-હૈ ગૌતમ ! બધાથી ઓછા જીવ સવૃત વિદ્યુત ચેાનિક છે; કેમકે ગજ પંચેન્દ્રિય તિય ચ અને ગાઁજ મનુષ્ય જ સંવૃત વિદ્યુત ચેાનિક હોય છે, સંવૃત ચેાનિકાની અપેક્ષાએ વિદ્યુત ચેાનિક અસંખ્યાતગણા છે, કેમકે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિ ન્દ્રિય, સમૂમિ પંચેન્દ્રિય તિય ́ચ અને સમૂમિ મનુષ્ય વિદ્યુત ચેાનિક હાય છે, વિદ્યુત ચૈાનિકાની અપેક્ષાએ અચેાનિક અનન્તગણા અધિક છે કેમકે સિદ્ધ જીવ અયેાનિક છે અને તેઓ અનન્ત છે, અચાનિકની અપેક્ષાએ સંવૃત ચેાનિક અનન્તગણા છે, કેમકે વનસ્પતિકાયિક સંવૃત ચેાનિક છે અને તેએ સિદ્ધોથી પણ અનન્તગણા છે ॥ ૩ ॥ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૮ Page #41 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યયોનિવિશેષ કા નિરૂપણ મનુષ્ય નિ વિશેષ વક્તવ્યતા શબ્દાર્થ-(વિ i મતે ! વળી quત્તા ?) હે ભગવન્! નિ કેટલા પ્રકારની છે? (Tોમાં ! સિવિઠ્ઠr Tોળી qUU/ત્તા ?) હે ગૌતમ ! ત્રણ પ્રકારની નિ કહી છે (તેં કા) તે આ પ્રકારે (મુન્ના) કૂર્મોન્નતા (સંવત્તા) શંખાવર્તા (વંતપત્તા) વંશીપત્રા (મુળાયા of sોળી ઉત્તમકુરિસમi) કૂર્મોનનતા નિ ઉત્તમ પુરૂષની માતાઓની હોય છે (Horrori નોળી) કર્મોના નિમાં (ઉત્તમgar Tદ ત્રયંતિ) ઉત્તમ પુરૂષ ગર્ભમાં જન્મ લે છે (i =€T) તેઓ આ પ્રકારે (બહંતા) અહત (રવી ) ચકવર્તી ( વા) બલદેવ (વાકુવા) વાસુદેવ (લંવાવત્તાÉ ગોળી) શંખાવર્તા નિ (ફથી રચારસ) સ્ત્રી રત્નની હોય છે (સંવતવત્તા કોળી) શંખાવર્તા નિમાં (કદવે વીવાય વાચ) ઘણુ જીવ અને પુદ્ગલ (વાતિ) આવે છે (વિદ્યામંતિ) પેદા થાય છે (જયંતિ) ચિત થાય છે (વરત્તિ) ઉપચિત થાય છે તેનો વેવ fબન્નતિ) પરન્તુ નિષ્પન્ન નથી થતા (વંસીત્તા કોળી) વંશી પત્રા નિ (પિદુગર) પૃથફ જનની માતાઓની હોય છે (વરી પત્તળ કોળી) વંશી પત્રા નિમાં (પિદુગળે દમે વપંતિ) પૃથફ જન ગર્ભમાં આવે છે इइ पण्णवणाए नवमं जोणिपयं समत्तं છે પ્રજ્ઞાપનામાં નવમું નિપદ સમાપ્ત છે ટીકાર્થ – હવે મનુષ્યની વિશેષ ચૅનિયાનું નિરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! નિઓ કેટલા પ્રકારની કહેલી છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! ત્રણ પ્રકારની નિ કહેલી છે, તેઓ આ પ્રકારે કર્મોનનતા, શંખાવર્તા અને વંશીપત્રા, જે એનિ કાચબાની પીઠની જેમ ઉંચી હોય તે કૃનતા નિ કહેવાય છે. જેના આવર્ત શંખના સમાન હોય તે શંખાવર્તા, બે વંશી પત્રોના સમાન આકારવાળી નિને વંશીપત્રો કહે છે. આ ત્રણ પ્રકારની યોનિ માંથી ફન્નતા નિ ઉત્તમ પુરૂષેની માતાઓની હેય છે. કર્મોન્નતા નિમાં ઉત્તમ પુરૂષ ગર્ભમાં આવે છે, જેમકે–અરિહન્ત (તીર્થકર) ચકવર્તી, બલદેવ અને વાસુદેવ. શંખાવત ની ચકવર્તીની પટરાણીની–સ્ત્રી રત્નની હોય છે. શંખાવર્તારોનિમાં ઘણું અને પુદ્ગલ આવે છે; ગર્ભ રૂપથી ઉત્પન્ન થાય છે, સામાન્ય રૂપથી વૃદ્ધિને પ્રાપ્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૯. Page #42 -------------------------------------------------------------------------- ________________ થાય છે અને વિશેષ રૂપથી પણ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. પણ તેમની નિષ્પત્તિ નથી થતી. વૃદ્ધ આચાર્યોના કથનાનુસાર એનું કારણ એ છે કે અત્યન્ત તીવ્ર કામ રૂપી અગ્નિના સંતાપથી તે વિનાશને પ્રાપ્ત થઈ જાય છે. વંશીપત્ર નિ સામાન્ય જીવેની માતાની હોય છે. એ નિમાં સાધારણ જીવ ગર્ભમાં આવે છે. નવમ નિ પદ સમાપ્ત ચરમાગરમ–કા નિરૂપણ (૧૦) ચરાચરમ પદ શબ્દાર્થ–(જો મત્તે ! પુત્રવીવો વUત્તાગો) હે ભગવન્! પૃથ્વી કેટલી કહેલી છે? (જોયાઅદ્ર પુત્રવીરો Tumત્તાશો) હે ગૌતમ ! આઠ પૃથ્વીએ કહેલી છે (i =હા) તેઓ આ પ્રકારે છે (ચળcવમ) રત્નપ્રભા (રમા) શર્કરામમા (વાસુમા) વાલુકા પ્રભા (વંજમાં) પંકપ્રભા (ધૂમcqમા) ધૂમપ્રભા (તમવમા) તમઃપ્રભા (તમ તમબૂમા) તમસ્તમપ્રભા (ઉસી ) ઈષત્ પ્રારભાર (ામ મંતે ! રચનામાં પુરી િનરમા) હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવી શું ચરમ છે ? (રમા) અચરમ છે (ભાડું) ચરમાઈ છે (અરજમાડું) અચરમાઈ-અચરમાણિ છે (જનમાંતા ) અરમાન્ત પ્રદેશ છે (જામંતવાણા) અચરમાંત પ્રદેશ છે? (મા ! રૂમાળે રચT:qમાં ગુઢવી) હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી (નો રામા નો ) નથી ચરમા કે નથી અચરમા (નો રરમrd) ન ચરમણિ (નો રામird) અચરમાણિએ નથી ( રમંતા , નો અમંતા ) અરમાન્ત પ્રદેશાનથી, અચરમાન્ત પ્રદેશાનથી (નિયમ) નિયમથી (બજરH) અચરમ છે (વરમાળ ચ) બહુવચનાન્ત ચરમ છે (વસંતલા ૨ વરમંતા ૨) ચરમાનત પ્રદેશ અને અચરમાત પ્રદેશ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ છે (વં ગાય બદ્દે સત્તના પુઢવી) એજ પ્રમાણે નીચેની સાતમી પૃથ્વી સુધી કહેવુ' (સોદમારૂં નાવ અનુત્ત વિમાળાળ) સૌધથી આરંભીને અનુત્તર વિમાન સુધી (Ō લેવ સી વમા વિ) એ પ્રકારે ઈત્પ્રાભાર પૃથ્વી પણ (છ્યું ચેત્ર હોવ) એજ પ્રકારે લેક પણ (છ્યું ચેત્ર ગજોને વિ) એજ પ્રકારે અલેાક પણ કહેવા ટીકા”—નવમ પદમાં પ્રાણિયાની ચેનિયાની પ્રરૂપણા કરાઈ છે. આ દશમપદમાં રત્નપ્રભા આઢિ ઉત્પત્તિ ક્ષેત્રાના ચરમ અચરમ વિભાગની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે:-પૃથ્વીયે કેટલી કહી છે? શ્રી ગૌતમસ્વામી હૈ ગૌતમ ! પૃથિવીયા આઠ કડેલી છે, તેમના નામ આ છે : (૧) રત્નપ્રભા (ર) શકરા પ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા (પ) ધૂમપ્રસા (૬) તમઃપ્રભા (૭) તમસ્તમ પ્રભા અને (૮) ઇષપ્રારભાર પૃથ્વી. તેએમાંથી રત્નપ્રભા આદિ સાત પૃથિવિચેનું નિરૂપણ પહેલાં કરી દિધેલુ છે અને તેએ પ્રસિદ્ધ પણ છે. પીસ્તાલીસ લાખ ચેાજન લાંબી પહેાળી, શુદ્ધ સ્ફટિક મણિના સમાન સિદ્ધ શીલા ઈષાભાર પૃથ્વી કહેવાય છે. એકાન્ત પ્રશ્નના આશ્રય કરીને ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! આ રત્ન પ્રભા પૃથ્વી શુ ચમા છે? અચરમા છે? શું ચરમાણિ (ચરમનુ' બહુવચન રૂપ) છે શું અચરમાણિ (અચરમનુ બહુવચનનુ રૂપ) છે? શું ચરમાન્ત પ્રદેશ રૂપ છે? શુ અચરમાન્ત પ્રદેશ રૂપ છે? ચરમના અં છે અન્તિમ અર્થાત્ અન્તમાં સ્થિત આ ‘ચરમ’ પદ સાપેક્ષ છે, અર્થાત્ ખીજાની અપેક્ષા રાખે છે. કાઇ પહેલા હેાય તે તેનાથી કાઇ ખીજાને ચરમ કહેવાય છે, જેમકે પૂર્વ ભવાની અપેક્ષાએ અન્તિમ ભવને ચરમ ભવ કહે છે. જેની પહેલા કંઈ ન હેાય તેને ચરમ નથી કહેતા. ‘અચરમ’ પદના અં છે જે ચરમ અર્થાત્ અન્તવતી ન હોય અર્થાત્ મધ્યમાં હાય આ પદ પણ સાપેક્ષ છે. કેમ કે-જ્યારે કેાઈ અન્તમાં હોય ત્યારે તેની અપેક્ષાએ વચમા રહેલી ‘ચરમ' કહેવાય છે, જેના આગળ પાછળ ખીજા કાઈ ન હાય તેને ‘અરચમ' અર્થાત્ મધ્યવર્તી અગર વચમાં સ્થિત પણ નથી કહેવાતા. જેમકે ચરમ શરીરની અપેક્ષાએ તેનાથી આગળવાળા મધ્યમ શરીરને અચરમ શરીર કહેવાય છે. આ રીતે આ બે પ્રશ્નો એક વચનના આધાર પર કર્યાં છે. એજ પ્રકારે એ પ્રશ્ન મહુવચનને લઈને કરાય છે, જેમકે-શું આ રત્નપ્રમા પૃથ્વી ‘ચરમાણિ' અર્થાત્ ઘણા જ ચરમ રૂપ છે અથવા અચરમાણિ’અર્થાત્ ઘણા જ અચરમ-મધ્યવર્તી રૂપ છે? આ ચાર પ્રશ્નો સમગ્ર રત્ન પ્રભા પૃથ્વીને એક દ્રવ્ય માનીને કરાએલા છે. હવે એ પ્રશ્નો તેમના પ્રદેશાને લક્ષ્યમા રાખીને કરાય છે—હે ભગવન્! શું રત્નપ્રભા પૃથ્વી ચરમાન્ત ઘણા પ્રદેશ રૂપ છે, અથવા અચરમાન્ત ઘણા પ્રદેશ રૂપ છે ? અર્થાત્ શુ અન્તના પ્રદેશ રત્નપ્રભા પૃથ્વી છે ? શું મધ્યના પ્રદેશને રત્નપ્રભા ભૂમિ કહે છે ? રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં એકાન્ત પક્ષને આશ્રય કરીને જ આ પ્રશ્ન કરાયેલા છે ! શ્રી ભગવાન્ તેમનું નિરાકરણ કરે છે :હું ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી ચરમા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ નથી, કેમકે તે દ્રવ્યની અપેક્ષાએ એક અને અખંડ રૂપ છે. તેને ચરમ નથી કહી શકાતી, કેમકે ચરમ– સાપેક્ષ છે અર્થાત્ કોઈ તેના પહેલા હોય તે તેને તેની અપેક્ષાએ ચરમ કહેવાય. પણ કઈ એવા બીજા છે નહિ, કેમકે રત્નપ્રભા પૃથ્વી એક અને અખંડ છે. હે ગૌતમ ! તમે તે અન્ય નિરપેક્ષ એકલી રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં જ પ્રશ્ન કર્યો છે, તેથી જ તેને ચરમ નથી કહી શકતા, રત્નપ્રભા પૃથ્વી પૂર્વોક્ત યુક્તિના અનુસાર ચરમ પણ નથી કહેવાર્તા. અર્થાત્ અચરત્વ (મધ્યવતીપણુ) પણ કઈ બીજાની અપેક્ષાએ થાય છે અહીં કોઈ બીજું છે નહિ કે જેની અપેક્ષાએ રત્નપ્રભાને અચરમ કહેવાય. એ પ્રકારે રત્નપ્રભા પૃથ્વો નથી ચરમ કહેવાતી કે નથી કહેવાતી અચરમ. હવે રહ્યા બહુવચન કરેલા બે પ્રશ્નો-ચરમાણિ અને અચરમાણિ. એનું તાત્પર્ય એ છે કે શું રત્નપ્રભા પૃથ્વી અનેક ચરમ રૂપ છે અથવા અનેક અચરમ રૂપ? એને ઉત્તર એ છે કે રત્નપ્રભા પૃથ્વી ના અનેક ચરમ છે અને ન અનેક અચરમ છે. કેમકે પહેલા કહ્યા અનુસાર જ્યારે રત્નપ્રભા પૃથ્વી એકત્વ વિશિષ્ટ ચરમ અને અચરમ નથી તે બહત્વ વિશિષ્ટ ચરમ-અચરમ પણ કેવી રીતે થઈ શકે છે? તાત્પર્ય એ નિકળ્યું કે ૨નપ્રભા પૃથ્વી નથી એક ચરમ દ્રવ્ય અને નથી બહુ અચરમ દ્રવ્ય. એ પ્રકારે રત્નપ્રભા પૃથ્વીને ચસ્માત પ્રદેશના રૂપમાં નથી કહી શકાતી. અને અચરમાન્ત પ્રદેશના રૂપમાં પણ નથી કહી શકાતી. કેમકે જ્યારે રત્નપ્રભા પૃથ્વીમાં ચમત્વ અને અચરમને સંભવ જ નથી તે તેને ચરમ પ્રદેશ અગર અચરમ પ્રદેશ પણ નથી કહી શકાતી. - હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે રત્નપ્રભા પૃથ્વી ચરમ, અચરમ આદિ નથી તે તે શું છે? અને કયા રૂપે કહેવાય અને ક્યા રૂપે સમજવી જોઈએ ? આ પ્રશ્નને ઉત્તર આમ છે –રત્નપ્રભા પૃથ્વી, ચરમ, ચરમાણિ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ છે. તેનો આશય આ છે કે જ્યારે એક અખંડ રૂપમાં વિવક્ષિત રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં પ્રશ્ન કરાય તે પૂર્વોક્ત છ ભંગામાંથી કોઈ પણ ભંગ દ્વારા રત્નપ્રભા પૃથ્વીને નથી કહી શકાતી, પણ જ્યારે તેને અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ અને અનેક અવયવમાં વિભક્ત માનીને પ્રશ્ન કરાયતે તેને “ચરમ” અને “ચરમાણિ કહી શકાય છે, કેમકે તેમના છેવટના ભાગોમાં વિદ્યમાન તેમજ વિશિષ્ટ એકત્વ પરિણામવાળો જે ખંડ છે તેને ચરમાણિ (અનેક ચરમ) કહી શકાય છે. અને તે પ્રાન્ત ભાગોના વચમાં જે મોટો ખંડ ખંડે છે તે આખાને એકમાની લેવાય તે તે ખંડની અપેક્ષાએ તે અચરમ છે. રત્નપ્રભા પૃથ્વી પ્રાન્ત વતી અનેક ખંડ અને મધ્યમવતી એક મહાખંડનું સંમિલિત રૂપ છે અગર તેમ ન મનાય તે પછી રત્નપ્રભાનું અસ્તિત્વ જ નહીં રહે. એ પ્રકારે એક જ પૃથ્વીને અવયવ અવયવી રૂપમાં વિવક્ષિત કરવાથી તેને “અચરમ અને ચરમાણિ. કહેવાય છે, પરંતુ જ્યારે પ્રદેશની વિવક્ષા કરીને વિચાર કરાય છે, તે તેને ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ રૂપ કહી શકે છે, કેમકે તેમના બાહ્ય ખંડમાં રહેલા પ્રદેશ ચરમાન્ત પ્રદેશ કહેવાય છે અને મધ્યના એક મહાનું ખંડમાં રહેલા પ્રદેશ અચરમાન્ત પ્રદેશ કહેવાય છે. એ પ્રકારે એકાન્ત દુધનું નિરાકરણ કરવાવાળા ભગવાનના ઉત્તર વાક્યથી આ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ થાય છે કે રત્નપ્રભા આદિ સમસ્ત વસ્તુએ અવયવ અવયવી રૂપ છે અને તે અવયા તથા અવયવીમાં કદાચિત્ ભેદ અને કદાચિત્ અભેદ છે. આ અનેકાન્ત પક્ષની સ્થાપના થઈ. રત્નપ્રભા પૃથ્વીની જેવી પ્રરૂપણા કરાઇ છે, એવા પ્રકારની પ્રરૂપણા શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા. તમઃ પ્રભા અને તમસ્તમા પ્રભાની સમજવી જોઈ એ. અર્થાત્ આ પૃથ્વીયા પણ ક્રિ એક અખડરૂપમાં વિવક્ષિત કરાય તે ચરમા પણુ નહીં', અચરમા પણ નહીં'. ચરમાણ પણ નહીં. અચરમાણુ પણ નહી', ચરમાન્ત પ્રદેશ પણ નહી' અને અચરમાન્ત પ્રદેશ પણ નથી કહી શૠાતી, કિન્તુ જ્યારે તેમના અવય વાના ભેદ વિવક્ષિત થાય છે, અને પ્રાન્તવતી ભાગા તથા મધ્યમા વિદ્યમાન એક મહાન્ ખડને પૃથકૂ વિવક્ષિત કરાય છે તે તેને ચરમાચરમાણિ, ચરમાં ત પ્રદેશ અને અચ માન્ત પ્રદેશ કહી શકાય છે. એજ પ્રકારે સૌધર્મ, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રાલેાક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આનત; પ્રાણત; આરણુ, અચ્યુત, નવથૈવેયક, પાંચ અનુત્તર વિમાનાની વક્ત વ્યતા પણ સમજી લેવી જોઇએ, ઇષપ્રાભાર પૃથ્વી પણ રત્નપ્રભાની સમાન જ કહેવી જોઈએ. લેક અને અલેકના વિષયમાં પણ એમ કહેવુ જોઇએ. પણ શરાપ્રભા આર્કિના વિષયમાં શબ્દ પ્રયોગ આમ કરવા જોઇએ-હું ભગવન્ ! શર્કરા પ્રભા પૃથ્વી શુ ચરમા, અચરમા ચરમાણુ, અચરમાણિ, ચર્માન્ત પ્રદેશ કે અચરમાન્ત પ્રદેશ છે ? હું ગૌતમ! આ શર્કરાપ્રભા પૃથ્વી ચરમાએ નથી, અચરમાએ નથી, ચરાણુ પણ નથી, અચરમાણ પણ નથી, નથી ચરમાન્ત પ્રદેશ કે નથી અચરમાન્ત પ્રદેશ નિયમથી અચરમ, ચરમાણિ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ છે. એજ પ્રકારે વાલુકા પ્રભા પૃથ્વી આદિના વિષયમાં અભિલાપ કરવા જોઇએ-હે ભગવાન! સૌધમ કલ્પ શું ચરમ છે, અચરમ છે, ચરમાણિ છે, અચરમાણુિ છે. ચરમાન્ત પ્રદેશ છે, અગર અચમાન્ત પ્રદેશ છે વિગેર. એજ પ્રકારે પાંચ અનુત્તર વિમાના સુધી સ્વયં સમજી લેવું જોઇએ. આજ રીતે ઇષાભાર પૃથ્વીના વિષયમાં પણ કહેવુ જોઈ એ. લેકના વિષયમાં અભિલાપ આ પ્રકારે કરવા જોઈએ ઃ-હે ભગવન્! શું આ લેક ચરમ છે. અચરમ છે, ચરમાણિ છે, અચરમાણિ છે. ચરમાન્ત પ્રદેશ અગર અચરમાન્ત પ્રદેશ છે? હૈ ગૌતમ ! લાક અચરમ છે. ચરમાણિ છે. ચરમાન્ત પ્રદેશ છે, અચરમાન્ત પ્રદેશ છે. ! સૂ૦ ૧૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ ચરમાગરમાદિ કે અલ્પબદુત્વના નિરૂપણ ચરમાચરમ આદિના અલ્પ બહુત્વ શબ્દાર્થ-(રૂમીણેલું મંતે ! રાજકુમાર શુક્રવીણ ગરમ ૨, માળિય, મંતYસાપ જ મંતવળ ચ) હે ભગવાન ! આ રત્નપ્રભા પૃથ્વીના અચરમ; ચરમણિ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશમાં (વયાણ વકૃપuસયા ) દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશોની અપેક્ષાએ અને દ્રવ્ય પ્રદેશની અપેક્ષાએ (જવેરે તો) કેણ કેનાથી (વા વા વસુથા વા તુરા ના વિવાદિયા વાં) અલ્પ છે, ઘણા છે, તુલ્ય અથવા વિશેષાધિક છે? (Tોચમr !) હે ગૌતમ ! (વસ્થા) બધાથી ઓછા (ફકીરે રયTIcqમાપ પુઢવીણ) આ રત્નપ્રભા પૃથ્વીના (વ્રયાણ) દ્રવ્યની અપેક્ષાએ (ઘને ગવરમે) એક અચરમ છે (૨૨મારું અસંવિસTTré) ચરમાણિ અસંખ્યાત ગણું છે (કન્નર ચ રવિ વિરેનાદિરા) અચરમ અને ચરમાણિ અને વિશેષાધિક છે (Guદ્રયાણ) પ્રદેશની અપેક્ષાએ (સંવૂલ્યોવા) બધાથી ઓછા (રૂમીને ચણમાણ પુઢવીણ) આ રત્નપ્રભા પૃથ્વીના (મંતવાસા) ચરમાન્ત પ્રદેશ છે (કવરમંતપાસ સંકુળ) અજીમાન્ત પ્રદેશ અસંખ્યાતગણું છે (રમંતા ચ મ વરમંતા ચ રવિ વિસાયિ) ચરમાંત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અને વિશેષાધિક છે (વૃક્ષuસંચાઇ) દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષા (સત્ર વા મીરે રામાપ પુત્રવીણ જે વારિ) બધાથી ઓછા આ રત્નપ્રભા પૃથ્વીના એક અચરમ છે ( મારું મનડું) ચરમાણિ અસંખ્યાતગણુ છે (ગરિમં ઘરમાણ ૨ રોવિ વિશેસાદિચ) અચરમ અને ચરમાણિ અને વિશેષાધિક છે (ામંતવાણા કહે Tળા) ચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગણ છે (સમંતપ ૩ વિજ્ઞા ) અચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગણું છે (જામંતપણા ર ગરમંતા ચ વિ વિસાયિા) ચર માન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અને વિશેષાધિક છે (ઉર્વ જ્ઞાવ જસત્તHig) એ પ્રકારે નીચેની સાતમી પૃથ્વી સુધી (સોમરસ લવ સ્ટોરમાં ) સૌધર્મ યાવત લેક સુધી એ જ પ્રકારે ટીકાથ - હવે રત્નપ્રભા પૃથ્વી આદિ પ્રત્યેકના ચરમ, અચરમ આદિ સંબંધી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ અલ્પ બહુત્વનું નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હૈ ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના અચરમ, ચમે ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશેમાંથી દ્રવ્ય પ્રદેશ તેમજ દ્રવ્ય પ્રદેશોથી કેણુકાની અપેક્ષાએ અલ્પ છે, ઘણા છે તુલ્ય છે, અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ :-હું ગૌતમ ! બધાથી ઓછા આ રત્નપ્રભા પૃથિવીના દ્રવ્યની અપેક્ષાએ એક ચરમ છે. તથાવિધ એકત્વ પરિણામમાં પરિણત હવાને કારણે અચરમ એક છે, તેથી જ તે બધાથી ઓછા છે. તેની અપેક્ષાએ ચરમાણુ અર્થાત્ ચરમખંડ અસ ખ્યાત ગણા અધિક છે, કેમકે તે અસખ્યાત છે. હવે પ્રશ્ન એ છે કે ભચરમ અને ચરમાણુ, એ મને મળીને શુ ચરમેાના ખરાખર છે અથવા વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તર એ છે કે-અચરમ અને ચરમાણુ, એ બન્ને પણ વિશેષાધિક છે, તાત્પર્ય એ છે કે અચરમ એક દ્રવ્યને ચરમ દ્રન્યામાં સામિલ કરી દેવામાં આવે તે ચરમેાની સંખ્યા એક અધિક થઈ જાય છે, તેથી જ તેમના સમુદાય વિશેષાધિક થાય છે. પ્રદેશેાની દૃષ્ટિએ વિચાર કરાય તે આ રત્નપ્રભા પૃથ્વીના ચરમાન્ત પ્રદેશ બધાથી એછા છે, કેમકે ચરમ ખડ, મધ્યમ ખડોની અપેક્ષાએ અત્યન્ત સૂક્ષ્મ હાય છે. જોકે તે ચરમખડ અસંખ્યાત ગણા છે છતાં પણ મધ્યમ ખડના પ્રદેશેાની અપેક્ષાએ તેએ સ્તક છે. તેમની અપેક્ષાએ અચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગણા ડાય છે, કેમકે એક ચરમ ખડ, ચરમખાના સમૂહની અપેક્ષાએ ક્ષેત્રથી અસંખ્યાતગણુા હોય છે. ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અને મળીને પણુ અચરમાન્ત પ્રદેશે શ્રી વિશેષાધિક હાય છે. કેમકે ચરમાન્ત પ્રદેશ, અચરમાન્ત પ્રદેશાની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગ પ્રમાણે હાય છે. અચરમાન્ત પ્રદેશેમાં ચરમાન્ત પ્રદેશ મેળવી દેવાથી પણ તેઓ અચરમાન્ત પ્રદેશેાથી વિશેષાધિક છે. દ્રશ્ય અને પ્રદેશ બન્ને અપેક્ષાએ, આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વોક્ત યુક્તિના અનુસાર અચરમ એક છે, તેની અપેક્ષાએ ચરમાણિ અર્થાત્ ચરમ ખંડ અસંખ્યાતગણુા અધિક છે. તેમની અપેક્ષાએ અચરમ અને ચરમાણિ અન્ને જ વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ પણ ચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગણા છે, જો કે અચરમખડ અસખ્યાત પ્રદેશામાં અવગાઢ હેાય છે, પણ દ્રવ્યની અપેક્ષાએ તે એક છે, ચરમખડામાં પ્રત્યેક અસંખ્યાત પ્રદેશી હાય છે, તેથી ચરમ અને અચરમ દ્રવ્યના સમુદાયની અપેક્ષાએ ચરમાન્ત પ્રદેશાને અસ`ખ્યાતગણા સમજવા જોઇએ તેમની અપેક્ષાએ ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ બન્ને મળીને વિશેષાધિક છે. રત્નપ્રભા પૃથ્વીના સબન્ધમાં ચરમ-અચમના આશ્રય કરીને જે અલ્પ, મહુવ પ્રતિપાદિત કરાયેલું છે, તેવુ જ શરાપ્રભા, વાલુકાપ્રભા. પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ અને તમસ્તમઃ પ્રભા પૃથ્વીના સંબંધમાં પણ કહેવું જોઈએ. સૌધર્મ, ઈશાન, સનકુમાર મહેન્દ્ર, બ્રાલેક, લાન્તક, મહાશુક સહસાર, આનત પ્રાણતા આરણ, અશ્રુત, નવ ગ્રેવે યક, પાંચ અનુત્તર વિમાન, ઈષ~ાભાર તેમજ લેકના અચરમ, ચેરમે, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશનું પણ અલપ બહુત્વ દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશની અપેક્ષાએ તથા દ્રવ્ય પ્રદેશની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વીના સમાન જ સમજવું જોઈએ અલોક આદિ કે ચરમાગરમ કે અલ્પ બહત્વ કા નિરૂપણ અલેકાદિના ચરાચરમનું અ૯પ બહુત્વ શબ્દાર્થ –(કોકાણ કરે ! ગરમ ય ઘરમાઇ, મંતquપાગચ રમવા ચ) હે ભગવન્! અલના અચરમના, ચરના, અરમાન્ત પ્રદેશના અને અચરમાન્ત પ્રદેશના (વયા પps, પાતરાણ) દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશની અપેક્ષાએ અને દ્રવ્ય પ્રદેશની અપેક્ષાથી (ચરે યહિંતો) ફેણ કોનાથી (વા વા યા વા તુર વા વિવાણિયા વા) અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? (ાંચમા !) હે ગૌતમ! (સદવરથો) બધાથી ઓછા (કોરસ) અલેકના (ઘા) દ્રવ્યની અપેક્ષાએ (જે ગવરમે) એક અચરમ છે ( મારું મia Trગાડું) ચરમાણિ અસંખ્યાતગણુ છે (બવામંામાનિ ચ ર વિસદ્ધિચારું) અચરમ અને ચરમાણિ વિશેષાધિક છે ( G U) પ્રદેશોની અપેક્ષાએ (વલ્યોવા) બધાથી ઓછા (કોકાસ મંતવ) અલેકના ચરમાન્ડ પ્રદેશ છે (વરમંતવાણી તા) અચરમાન્ત પ્રદેશ અનન્તગણું છે. (વરમંતyક્ષા ૨ સત્તામંજણા જ હોવિ વિસાયિા) અરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અને વિશેષાધિક છે (azygpurg) દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ (Rોવે) બધાથી ઓછા (બારસ) અલેકના ( ગવરમે) એક અચરમ છે ( મારું સંગલુરું) ચરમ અસંખ્યાતગણી છે (વરમં ચ વરમાળ ૨ હોવ વિનાહિયારું) અચરમ અને ચરમાણિ બને મળી વિશેષાધિક છે (જામંતવાસ લઉંજ્ઞા ) ચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ 38 Page #49 -------------------------------------------------------------------------- ________________ છે (જામતાસ ૩૫idTir) અચરમાન્ત પ્રદેશ અનન્તગણ છે (જામતા જામતલ ૨ રોય વિસાદિયા) અરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અને વિશેષાધિક છે (लोगालोगस्स ण भंते! अचरमस्स य चरमाण य- चरमंतपएसाण य, अचरमंतHTTTT ) હે ભગવન ! લેકલેકના અચરમ, ચરમે, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન પ્રદેશોમાં (ત્રદ્રયાણ) દ્રવ્યની અપેક્ષાએ (Fuસયા) પ્રદેશોની અપેક્ષાએ (વંpgge ટ્રયા) દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ (યરે રે હૂિંતો) કેણ કેનાથી (HI વા વા તુર વા વિશેષાહિત્રા વા) અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? (રોય !) હે ગૌતમ ! (વોવે) બધાથી ઓછા (ઢોટો) લેકોલેના (વ્રયા) દ્રવ્યની અપેક્ષાથી (મે અવરને) એક એક અચરમ છે (ઢોર મારું અi [T) લેકના ચરમ અસંખ્યાતગણી છે (બોનસ ઘરમારું વિચારું) અલકના ચરમ વિશેષાધિક છે (ઢોક્ષ ચ બોરસ ચ સરપંચ માનિ ) લેક અને અલેકના અચરમ અને ચરમણિ હોષિ) અને (વિસાફિરું) વિશેષાધિક છે ( પચાણ સંઘભ્યોવા ચોરસ જામંતસા) પ્રદેશની અપેક્ષાએ બધાથી ઓછા લેકના ચરમાન્ત પ્રદેશ છે (કોરસ જામંત વિચિ ) અલેકના ચરમાન્ત પ્રદેશ વિશેષાધિક છે (સ્ટોર કરમંતવાણા અસંવેદનાળા) લેકના અચરમ ત પ્રદેશ અસંખ્યાતગણું છે (બોળ કર. મંજા અર7T) અલકને અચરમાન્ત પ્રદેશ અનન્તગણ છે (ઢોસ ૨ અઢોરસ ચ રમંતરમાં જ અમંતા હોવિ વિશેષાદિયા) લેક અને અલેકના ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અને વિશેષાધિક છે (વૈ દ્રયાણ કરવું છો ઢોટોસ મેને અજમે) દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ બધાથી ઓછા લેકઅલેકના એક એક અચરમ છે (ઢોલારસ ૨૨મારું નાળા) લેકના ચરમ અસંખ્યાત ગણુ છે (ઢોક્ષ મારું વિદ્યાર્ં) અલકના ચરમ વિશેષાધિક છે (ઢોરણ ૧ જોક્સ ૨) લેક અને અલેકના (બાર) અચરમ (ામાળિય) અને ચરમાણિ હોલિ વિદિયાડું) બને વિશેષાધિક છે (ઢોરણ રામંતવપHI ATTળા) લેકના ચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગણું છે (ઢોરસ ચ નમંતવાણા વિસાદિયા) અલેકના ચરમાન્ત પ્રદેશ વિશેષાધિક છે (ઢોર ચરમંતપણા સંવેઝTI) લેકના અચરમાન્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ३७ Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ અસંખ્યાતગણા છે (બહોમ્સ અવમત પણ્ણા અનંતનુળા) અલેકના અચરમાન્ત પ્રદેશ અન્નતગણા છે (હોમ્સ ચ બોલ ૨) લેાક અને અલાકના (પરમતત્તા ય ૫૬મેં તપÇાય તોત્રિ) ચરમાંત અને અચરમાંત પ્રદેશ ખન્ને (વિણેસાદિયા) વિશેષાધિક છે (સવવવા વિસેલારિયા) સ દ્રવ્ય વિશેષાધિક છે (સજ્જ પણ્ણા અñતશુળા) સમસ્ત પ્રદેશ અનન્ત ગણા છે (સવ્વ ૧૪વા અનંતકુળા) સ` પર્યાય અનન્તગણા છે ટીકા :- હુવે અલેક આદિના ચરમા ચરમ આદિના અલ્પ બહુત્વ પ્રરૂપિત કરવાને માટે કહે છે: શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હૈ ભગવન્! અલેાકના અચરમ, ચરમે, ચરમાન્ત પ્રદેશે અને અચરમાન્ત પ્રદેશમાંથી દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશેાની અપેક્ષાએ તથા દ્રવ્ય પ્રદેશેાની અપેક્ષાએ કાણુ કાનાથી અલ્પ છે, તુલ્ય છે, અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-ડે ગૌતમ! બધાથી એછા અલેકના દ્રવ્યની અપેક્ષાએ અચરમ છે, એની અપેક્ષાએ ચરમ ખંડ અસંખ્યાતગણા અધિક છે. અચરમ અને ચરમ ખ'ડ બન્ને મળીને વિશેષાધિક છે, પ્રદેશેાની દૃષ્ટિથી બધાથી એછા અલાકના ચરમાન્ત પ્રદેશ છે, કેમકે નિષ્કુષ્ટ પ્રદેશેામાં જ તેમના સદ્ભાવ હોય છે. એ ચરમાન્ત પ્રદેશની અપેક્ષાએ અચરમાન્ત પ્રદેશ અનન્તગણા હેાય છે, કેમકે અલાક અનન્ત છે. ચરમાન્ત અને અચરમાન્ત પ્રદેશ–મને મળીને વિશેષાધિક છે, કેમકે ચરમાન્ત પ્રદેશ, અચરમાન્ત પ્રદેશેાની સાથે સંમિલિત કરી દેવાથી પણ તે બધા મળીને અચરમાન્ત પ્રદેશેાથી વિશેષાધિક જ ડાય છે. દ્રવ્ય અને પ્રદેશેાની દૃષ્ટિએ બધાથી ઓછા અલેાકને એક અચરમ છે, એની અપેક્ષાએ ચરમ ખંડ અસંખ્યાતગણા છે, અચરમ અને ચરમણિ (ચરમખંડ) અને મળીને વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ પણ ચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગણા છે અને અચરમાન્ત પ્રદેશ તેમનાથી અનન્તગણા છે ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ ખન્ને મળીને વિશેષાધિક છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! લેાકાલેકના અચરમે, ચરમા, ચરમાન્ત પ્રદેશે! અને અચરમાન્ત પ્રદેશેમાં દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશની અપેક્ષાએ તથા દ્રવ્ય અને પ્રદેશેાની અપેક્ષાએ કેણ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે; હે ગૌતમ ! બધાથી એછા લેાક અને અલેાકના દ્રવ્યની અપેક્ષાએ એક-એક અચરમ અર્થાત્ અચરમખંડ છે, કેમકે તે એક જ છે. તેની અપેક્ષાએ લેકના ચરમ ખંડ દ્રવ્ય અસંખ્યાતગણા છે. કેમકે તેએ અસંખ્યાત છે, તેમની અપેક્ષાએ અલેાકના ચરમ ખંડ વિશેષાધિક છે. લેકના ચરમખડ વાસ્તવમાં છે તે અસં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૮ Page #51 -------------------------------------------------------------------------- ________________ ખ્યાત પરનુ પૃથ્વીની સ્થાપનાZઆ રીતે કરી છે. આ સ્થાપનાની કલ્પનાથી તેઓ આઠ મનાય છે તેઓ આ પ્રકારે છે–પણ ચારે દિશાઓમાં અને એક એક ચારે વિદિશાઓમાં, અલોકના ચરમ ખંડ અલેકની સ્થાપનાની પરિકલ્પનાના અધાર પર બાર મનાય છે. યથા એક એક ચારે દિશાઓમાં અને બે બે ચાર વિદિશાઓમાં. આ બારની સંખ્યા આઠથી બમણું છે, ત્રિગુણી નથી, પરંતુ વિશેષાધિક જ કહેવાય છે. અલેકના ચરમ ખંડની અપેક્ષાએ લેક અને અલેક અચરમ અને તેમના ચરમ ખંડ બને મળીને વિશેષાધિક થાય છે. કેમકે પૂર્વોક્ત કલ્પનાના અનુસાર લેકના ચરમ ખંડ આઠ છે અને અચરમ ખંડ એક છે, બને મળીને નવ થાય છે. એ જ રીતે અલકના પણ ચરમ અને અચરમ ખંડ મેળવીને તેર છે. અને તે બન્નેને મેળવી દેવાય તે બાવીસ થાય છે. આ બાવીસ સંખ્યા બારથી બમણી કે ત્રણ ગણું આદિ નથી, પણ વિશેષાધિક છે. આ પ્રકારે અલેકના ચરમ ખંડોથી લેાકાલેકના ચરમાગરમ ખંડ મળીને પણ વિશેષાધિક જ થાય છે. પ્રદેશોની દષ્ટિએ બધાથી ઓછા લેકના ચરમાન્ત પ્રદેશ છે, કેમકે તેનામાં આઠ જ પ્રદેશ છે. તેમની અપેક્ષાએ અલકના અરમાન્ત પ્રદેશ વિશેષાધિક છે. તેમનાથી લેકના અચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગણુ છે, કેમકે અચરમ ક્ષેત્ર ઘણું મોટું છે. એ કારણે એના પ્રદેશ પણ ઘણું અધિક છે, તેમની અપેક્ષાએ અલકના અચરમાન્ત પ્રદેશ અનન્ત ગણા છે, કેમકે તે ક્ષેત્ર અનન્તગણું છે. એમની અપેક્ષાએ પણ લેક અને અલેકના ચર. માન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અને વિશેષાવિક છે, કેમકે અલેકના અચરમાન્ત પ્રદે. શેમાં લેકિના અરમાન્ત પ્રદેશને અચરમાન્ત પ્રદેશને તથા અલેકના ચરમાન્ત પ્રદેશને મેળવવાથી પણ તેઓ બધા અસંખ્યાત જ થાય છે અને અસંખ્યાત, અનન્તની અપેક્ષાએ ઓછા જ છે, તેમને તેમાં મેળવી દેતા પણ તેઓ અલેકના અરમાન્ત પ્રદેશથી વિશેષાધિક જ હોય છે. દ્રવ્ય અને પ્રદેશની દષ્ટિથી અ૯પ બહુત્વને વિચાર કરાય તે બધાથી એાછા લેક અને અલોકના એક-એક અચરમ છે, એ પહેલા કહેવાઈ ગયા છે. તેમની અપેક્ષાએ લેકના ચરમ ખંડ અસંખ્યાતગણ અધિક છે, એ વિષયમાં પણ યુક્તિ પહેલાં કી દિધેલી છે. તેમની અપેક્ષાએ એલેકના ચરમ ખંડ વિશેષાધિક છે અને તેમની અપે. શ્રાએ લેક અને અલોકના અચરમ અને તેમના ચરમખંડ બને મળીને વિશેષાધિક છે, એનું કારણ પૂર્વવત્ સમજી લેવું જોઇએ. એમની અપેક્ષાએ લેકના ચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગણુ છે, અને તેમની અપેક્ષાએ અલેકના ચરમન્ત પ્રદેશ વિશેષાધિક છે. એમની અપેક્ષાએ લેકના અચરમાંત પ્રદેશ અસંખ્યાતગાણું છે. એમની અપેક્ષાએ અલકના અચરમાન્ત પ્રદેશ અનન્તગણ છે. યુક્તિ પહેલા કહી દેવાયેલી છે. તેમની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ લેક અને અલેકના અરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ બન્ને મળીને વિશેષાધિક છે, એમની અપેક્ષાએ બધાં દ્રવ્ય વિશેષાધિક છે, અર્થાત્ લોક અને અલેકના ચરમ અને અચરમ પ્રદેશની અપેક્ષાએ બધા દ્રવ્યે મળીને વિશેષાધિક છે. કેમકે અનન્તાના સંખ્યક જીવ, પરમાણું અનન્ત પરમાણુઓ સુધીના બનેલા સ્કન્ધ, બધા અલગઅલગ પણ અનન્ત અનન્ત છે અને તે બધા દ્રવ્યની અપેક્ષાએ પણ બધા પ્રદેશ અનન્તગણા છે અને બધા પ્રદેશની અપેક્ષાએ સર્વ પર્યાય અનન્તગણુ છે, કેમકે પ્રત્યેક પ્રદેશના સ્વપર પર્યાય અનન્ત છે. એ સૂત્ર ૩ પરમાણુ આદિ કે ચરમાચરમત્વ કા નિરૂપણ પરમાણુ આદિની ચરમાયરમ વક્તવ્યતા શબ્દાર્થ-(પરમાણુપર્સેનું મંતે જે રિએ) હે ભગવન્! પરમાણુ પુદ્ગલ શું ચરમ છે? (ગરિમે) અચરમ છે? (સવા ) અવક્તવ્ય છે? (૨૨માડું) ઘરમણ-ઘણા ચરમ રૂપ છે ? (ઝવણમા) ઘણા અચરમ રૂપ છે? (વાડું) ઘણુ અવક્તવ્ય રૂપ છે? (વા) અથવા (રિમે જ રિમે ૨) ચરમ અને અચરમ છે? (૩૬) અથવા (રમેય ઉમr૬) ચરમ અને ઘણા અચરમ રૂપ છે? (દુ મરું જ 3 wારું ) અથવા ઘણા ચરમ અને ઘણું અચરમ રૂપ છે ? (પઢમાં વર્ષમ) પહેલી ચી ભ ગી (ા રિમેય અવસ્થા ૨) અથવા ચરમ અને અવક્તવ્ય છે (વાંદુ જરિ જ વત્તયારું વ) અથવા ચરમ અને ઘણુ અવક્તવ્ય રૂપ છે ? (કાદુ મારું લવ વ ) અથવા ઘણા ચરમ અને અવક્તવ્ય છે? (કાદુ મrઉં વ વવચારું જ) અથવા ઘણું ચરમ અને ઘણું અવક્તવ્ય રૂપ છે? (વીચા મંt) આ બીજી ચી ભેગી થઈ (૩ઢાદુ કરમે ૨ ઝવત્તવા ચ) અથવા અચરમ અને અવક્તવ્ય છે? (વાંદુ રામે વત્તાયારું ) અથવા અચરમ અને ઘણુ અવક્તવ્ય રૂપ છે ? (Sાદુ કવરમાણું ૨ વત્તશ્વ ચ) અથવા ઘણા અચરમ અને અવક્તવ્ય છે? (મારૂં જ વāચારું ) અથવા ઘણું ચરમ અને ઘણા અવક્તવ્ય રૂપ છે? (તફા ૧૩) આ ત્રીજી ચી ભંગી થઈ (ઉવાદ ૨ ૨ ૧ ૨ શવત્તા ૨) અથવા ચરમ અચરમ અને અવક્તવ્ય છે (વરાહુ રમે ૨ ચમે જ અવત્તવાચા જ) અથવા ચરમ, અચરમ અને ઘણું અવક્તવ્ય રૂપ છે (ઉદુ ચરણે અમારું જ વત્તવ ૨) અથવા ચરમ, ઘણું અચરમ અને અવક્તવ્ય છે? (વાદ મામા વત્તવા ) અથવા ચરમ, ઘણા અચરમ અને અવક્તવ્ય છે? (8ાદુ મારું જ અમે જ અત્તવચારું ૨) અથવા ઘણા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ४० Page #53 -------------------------------------------------------------------------- ________________ ચરમ, અચરમ અને અવક્તવ્ય છે (જ્વાદુ ચમારૂં નગરને ૨ બવત્તવયાડું ) અથવા ઘણા ચરમ રૂપ, અચરમ રૂપ અને ઘણા અવક્તવ્ય રૂપ છે? (જ્વાદુ ચરમારૂં મૈં ચર્ મારૂં શ્ર અવત્તનછ્ ચ) અથવા ઘણા ચરમ, ઘણા અચરમ અને અવક્તવ્ય છે ? (ટ્રાદુ ચશ્માનું જ ગમારૂં હૈં વત્તવચા ) અથવા ઘણા ચરમ; ઘણા અચરમ અને ઘણા અવક્તવ્ય રૂપ છે ? (પ્તે છવ્વીસું મા) એ છવ્વીસ ભંગ છે છે) (જોચમા !) હૈ ગૌતમ ! (પરમાણુો નિયમાં વત્તન) ચરમ નહિ, અચરમ નહી. તદેવજ્ઞા) શેષ ભ ંગના નિષેધ કરવા જોઇએ ટીકા પહેલા રત્નપ્રભા આદિ ભૂમિયાના ચરમ-અચરમ આદિના વિષયમાં વિચાર કરાયેા હતેા, હવે પરમાણુ પુદ્ગલના ચરમ-અચરમ અાદિના વિચાર કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેઃ-હે ભગવન્! પરમાણુ પુદ્ગલ (૧) શું ચરમ છે ? (૨) અથવા શુ' અચરમ છે? (૩) અગર શુ અવક્તવ્ય છે? ઈત્યાદિ રૂપે પ્રશ્ન વાકયમાં છવીસ વિકલ્પ સભવે છે. તેઓમાંથી ચરમ, અચરમ અને અવક્તવ્ય, એ ત્રણ વિપ ઉપર કહી ગયેલ છીએ. એ ત્રણને પૃથક્પૃથક્ કરીને ભેગા કરીને તથા એકવચનમાં અને ખહુવચનમાં પ્રયાગ કરીને આગળના ભંગ સમજી લેવા જોઈ એ. જેમ એકવચનાન્ત અસમિલિત ત્રણ ભંગ આમ છે—(૧) ચરમ : (૨) અચરમઃ (૩) અવક્તવ્યા એમના ત્રણ મહુવચનાન્ત વિકલ્પ આ રીતે થાય છે(૪) ચરમાણ (૫) અચરમાણુિ (૬) અવક્તવ્યાનિ. આમ પૃથક્ પૃથક્ વિવક્ષા કરવાથી છ ભંગ થાય છે. એ—એને સાથે મેળવવાથી ત્રણ પ્રકારના ભંગ અને છે. જેમકે-ચરમ અને અચરમના સંચેાગથી પ્રથમદ્વિક સચેગ, ચરમ અને અવક્તવ્યના સયાગથી ખીજી દ્વિક સયાગ અને અચરમ તથા અવક્ત વ્યના સંચાગથી ત્રીજું દ્વિક સયાગ થાય છે. પરમાણુ પુદ્ગલ (નો ચરમે, તો અજમે, નિયમી અવક્તવ્ય છે (સેસા મેંળા દિ એ ત્રણેમાંથી પ્રત્યેકના ચાર ચાર ભંગ બને છે, પહેલા દ્વિક સંચાગના ચાર ભંગ આમ છેઃ-૨૬મ : અને બચમ : , ચર્મ : ગરમા : › વમાં : લવરમાં, વરમા ગરમા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ 1 ૪૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ એ પ્રકારની ચૌભંગી ચરમ અને અવક્તવ્ય પદની સમજવી જોઈએ અચરમ અને અવતવ્ય પદને લઈને પણ એક ચી ભંગી બનાવી લેવી જોઈએ. એ પ્રકારે કિક સંગના કુલ બાર વિકલ્પ થાય છે. ત્રણ સંગી ભંગ આઠ થાય છે. એ પ્રકારે બધાને જોડી દેવાથી ૬૪૧૨૪૮૪ર૬ (છબીસ) ભંગ થઈ જાય છે. | ગુજરાતીમાં ચરમના એકવચનાન્ત અને બહુવચનાઃ રૂપને સ્પષ્ટ ખ્યાલ નથી આવતો એથી એ કારણે સ્પષ્ટતાને માટે અહીં અને આગળ પાછળ પણ સંસ્કૃત ભાષાના અનુસાર એક વચન અને બહુવચનના પ્રયોગ કરાયા છે. * હવે એ ભંગોને સ્પષ્ટ કરતા કહે છે-(૪) ચરમાણિ અર્થાત્ પરમાણુ પુદ્ગલ શું ઘણા ચરમ રૂપ છે? (૫) અચરમાણિ અર્થાત્ શું ઘણા અચરમ રૂપ છે? (૬) ૩ram નિ-શું પરમાણુ પુદ્ગલ ઘણું અવક્તવ્ય રૂપ છે ? પૃથક્ પૃથફ આ છ ભંગ થયા. હવે દ્વિક સંયેગી બાર ભગાનું પ્રતિપાદન કરે છે–અથવા (૭) પરમાણુ યુગલ રામ અને : છે? (૮) વા પરમાણુ પરમ : વરમાળ છે અર્થાત્ એક ચરમ અને ઘણું અચરમ રૂપ છે? (૯) અથવા જમાન તેમજ ગરમ (૧૦) અગર ઘરમાણ અને વરમન છે? આ પહેલી ચૌભેગી થઈ. બીજી ચૌભંગી-(૧૧) ૨૫મઃ ગવરHચા અર્થાત્ પરમાણુ શું ચરમ અને અવક્તવ્ય છે ? (૧૨) અથવા પરમ : નવ ચારિ છે? (૧૩) અથવા ઘરમાણ અવશ્વ ઃ છે? (૧૪) અથવા વરમાળ અને માથાન છે? આ બીજી ચૌભંગી થઈ ત્રીજી ચૌભંગી-(૧૫) કરમર અવશ્વઃ છે? (૧૬) અથવા પામઃ અવરડ્યાન છે? (૧૭) અથવા પરનાનિ અવતચઃ છે? (૧૮) અથવા નજરમાળ અવનિ છે ? આ ત્રીજી ચૌ ભેગી થઈ હવે ત્રિક સંગી આઠ ભંગ બતાવે છે–(૧૯) અથવા ગરમ ગરમ: અવોચઃ છે? (ર) અથવા ઘરમ, રામ કવળ્યાનિ છે ? (૨૧) અથવા ઘરમ, વરમાઃ લવષ્યઃ છે? (૨૨) અથવા વીમા કવરમ:, મવથાનિ છે? (૨૩) અથવા વરમાળ , કાત્તા ક્યા છે? (૨) અથવા કવરમાણિ, કચરમ અવસાન છે ? (૨૫) અથવા વરમાળિ, ગરમાનિ અવશ્ય છે? (૨૬) અથવા વરમાળ, કચરમા, અવનિ છે? આ રીતે પ્રશ્નવાકયમાં છવ્વીસ ભંગ થયા. શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! પરમાણુ પુરાઢ 7 વરમઃ અર્થાત્ ન એક ચરમ છે. તે તે નિયમથી એક અવક્તવ્ય છે. તાત્પર્ય એ છે કે ચરમ બીજાની અપેક્ષાએ થાય છે અને અહીં કે બીજાની વિરક્ષા કરેલી નથી. તદુપરાન્ત પરમાણુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૪૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ સાંશ (અનેક અંશેવાળા) પણ છે નહિ, કે જેનાથી તેના અંશેની અપેક્ષાએ ચમત્વની અપેક્ષાએ ચમત્વની સંભાવના કરી શકાય. પરમાણુ તે નિરંશ—નિરવયવ છે. તેથી જ પરમાણુ અચરમ પણ નથી, કેમકે નિરવયવ હેવાથી તેને મધ્ય ભાગ હેતું નથી. પરમાણુ નિયમથી અવક્તવ્ય હોય છે, કેમકે એમાં ચરમ અથવા અચરમ કહેવાનું કઈ કારણ નથી, તેથી તેને નથી ચરમ કહી શકતા કે નથી અચરમ કહી શકતા. જે ચરમ અને અચરમ શબ્દથી કહેવા ચગ્ય ન હોય તે અવક્તવ્ય છે. જ્યારે પરમાણુ નિયમથી અવક્તવ્ય ભંગમાં જ પરિણિત થાય છે તે શેષ પચીસ ભેગેને નિષેધ સમજી લે જોઈએ, કેમકે પરમાણુમાં તે ભંગને સંભવ નથી. કહ્યું પણ છે,-Gરમાણુમિ જ તો અર્થાત્ પરમાણુમાં પણ ત્રીજો ભંગ અર્થાત્ અવક્તવ્ય ભંગ જ થાય છે. શાસ્ત્ર ૪ ક્રિપ્રદેશી અંધ કે ચરાચરમત્વકા નિરૂપણ દ્વિ પ્રદેશી આદિની ચરમાં ચરમતા શબ્દાર્થ – ઘણિ જો મેતે ! હે પુછ?) હે ભગવાન્ ! દ્વિપદેશી સ્કંધના વિષયમાં પૃચ્છા? (Tયમાં ) હે ગૌતમ! (સુqfણા ) ઢિપ્રદેશી કન્ય (તિય રમે) કથંચિત ચરમ છે (નો કરિમે) અચરમ છે નહિ (નિચ બાવા ) કથંચિત્ અવક્તવ્ય છે (સ મંTI વહિવા ) શેષ ભંગને નિષેધ કરે જોઈએ (તિપાસિM મંતે ! વંધે પુછ?) હે ભગવદ્ ! ત્રિપ્રદેશી સ્કન્ધના વિષયમાં પૃચ્છા? (મા! તિવાસણ ધંધે) હે ગૌતમ! ત્રિપ્રદેશી સ્કન્ધ (fસર રમે) કથંચિત્ ચરમ છે (નો બરિમે) અચરમ નથી (સિસ વત્તવણ) કથંચિત્ અવક્તવ્ય છે (જો ચરાડું) ચરમાણિ-ઘણું ચરમ રૂપ-છે નહિ તેનો ગરમાડું) અચરમણિ નથી તેનો નવત્ત વયા) અવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૪૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ ક્તવ્યનિ નથી (નો રમે ૨ વાય) ચરમ અચરમ નથી (નો જામા મજામાજિ) ચરમ અચરમાણિ નથી (સિચ મારું જ અમેચ) કથંચિત્ ચરમાણિ અને અચરમ છે, તેનો જમારૂં ૨ ચમારું ) ચરમાણી અને અચરમાણ નથી (ચિ ને ચ વટવા ) કથંચિત ચરમ અને અવક્તવ્ય છે (રેસા મંગા પરસેવા ) શેષ ભંગનો નિષેધ કરવો જોઈએ. (૩cguru i મંતે ! હે પુછે? હે ભગવના ચી પ્રદેશ સ્કન્ધના વિષયના પૃચ્છા રચના ! જfસા of á) હે ગૌતમ! ચૌ પ્રદેશી કન્ય (સિચ પરમે) કથંચિત છે? ( ગજર) અચરમ નથી ર (તિય વરબા કથંચિત અવક્તવ્ય છે, ૩ (નો જમાડું) ચરમાણિ નથી, ૪ (નો રમr૬) અચરમાણિ નથી, ૫ (નો વત્તયાઝું) નવહિવ્યાનિ નથી, ૬ ( રમેય નો બચય) ચરમ અને અચરમ નથી ૭ (નો રમે ૨ અજર હું ૨) ચરમ અને અચરમાણિ નથી, ૮ (લિ વમારું વરિય) કથંચિત્ ચરમાણિ અને અચરમ છે, ૯ (સિવ વમારું જ વારમાડું ર) કંથાચિત ચરમણિ અને અચરમાણિ છે, ૧૦ (સિય મે ય અવગણ ચ) કથંચિત્ ચરમ અને અવક્તવ્ય છે, ૧૧ (વિર મે ૨ જાતન્નડું ૨) કથંચિત્ ચરમ અને અવક્તવ્યનિ છે, ૧૨ (ચાલ્યું જ અવશ્વ ચ) ચરમાણિ અને અવક્તવ્ય નથી, ૧૩ (નો વરસારું જ વિવચારું ૪) ચર. માણિ અને અવક્તવ્યનિ નથી હેતા, ૧૪ (નો કરવા ર વરબ્રણ જ) અચરમ અને અવક્તવ્ય નથી, ૧૫ (નો અમે અવવચારું જ) અચરમ અને અવક્તવ્યનિ નથી, ૧૯ (Rો શામડું કવચ્ચ ૨) અચરમણિ અને અવક્તવ્ય નથી, ૧૭ (વો અમારું અવશ્વચહું ) અચરમાણિ અને અવક્તવ્યનિ નથી, ૧૮ (નો વા , અવરનેસ, અવરsag ) ચરમ, અચરમ અને અવક્તવ્ય નથી. ૧૯ (નો વરસે વરસે, વત્તત્રસારું જ) ચરમ, અને અચરમ અને અવક્તવ્યાનિ નથી, ૨૦ (નો વપમેચ અમારૂં ૨ અવશ્વ) ચરમ અચરમ અને અવક્તવ્ય નથી, ૨૧ (નો વર ક રું જ કરંવાડું ) ચરમ, અચરમાણિ અને અવક્તવ્યનિ નથી, ૨૨ (ઈસર મારું ૨ ચરિત્ર - ત્રણ ) કંચિત્ ચરમાણિ, અચરમ અને અવક્તવ્ય છે, ૨૩ (વૈસા મં રિફેલા) શેષ ભંગને નિષેધ કર જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ४४ Page #57 -------------------------------------------------------------------------- ________________ (પંggagi મતે ! હં પુછા) હે ભગવન્! પંચ પ્રદેશી સ્કન્ધના વિષયમાં પૃચ્છા ? (ચમ ! વંચાણgi રહ્ય) હે ગૌતમ! પંચ પ્રદેશી સ્કન્ધ (સિથે જર) કથંચિત ચરમ છે. તેનો સામે) અચરમ નથી, ૨ (નિય બવત્તવા) કંચિત્ અવક્ત વ્યા છે, ૩ (નો રમાડું) ચરમાણિ નથી, ૪ (ળો ઝરમર્દુ) અચરમાણિ નહિ, ૫ (નો સવત્તત્રવાર્ફ) અવક્તવ્યાનિ પણ નથી, ૬ (fણ રમેય અજમેચ) કથંચિત્ ચરમ અને અચરમ છે, ૭ (નો રમે ૨ મારું ) ચરમ અને અચરમાણિ નથી, ૮ (સિથ મહું જ અજમે) કથ ચિત્ ચરમાણિ અને અચરમ છે, ૯ (તિય જમારું અજમારું જ) કથંચિત્ ચરમાણિ અને કથંચિત્ અચરમાણિ છે, ૧૦ (fસચ રમેય નવરંડ્યા ૨) કથં. ચિત્ ચરમ અને અવક્તવ્ય છે, ૧૧ (વિચ રમેય અવત્તવયારું ) કથંચિત્ ચરમ અને અવક્તવ્યનિ છે, ૧૨ (નિચ રમાડું જ અવરૂદવા ૨) કથંચિત્ ચરમાણિ અને અવકતવ્ય છે, ૧૩ (નો કારમાડું વત્તવયાવું ) ચરમાણિ અને અવક્તવ્યાનિ નહીં, ૧૪ (નો અનામેવ વત્તબ્ધચ) અચરમ અને અવક્તવ્ય નથી, ૧૫ (નો અમે બવત્તવા જ) અચરમ અને અવક્તવ્યાનિ નહીં, ૧૬ (નો મારું બવત્તવ ૨) અચરમાણિ અને અવક્તવ્ય નથી, ૧૭ (નો કારભારું જ લાવ્યાછું જ) અચરમાણ અને અવક્તવ્યાનિ નથી, ૧૮ (નો રમે જ ગવરમે જ ગવવ્યા ) ચરમ, અચરમ. અવક્તવ્ય નથી, ૧૯ (નો રર ર ર ર અવશ્વાકું ૨) ચરમ, અચરમ અને અવક્તવ્યનિ નહીં, ૨૦ (7ો જન્મે જ જમવું વત્તત્રંથ) ચરમ, અચરમાણિ અને અવક્તવ્ય નહીં ૨૧ (નો ન ચ કરનારું જ અવવચારું ૪) ચરમ, અચરમાણિ, અને અવક્તવ્યાનિ નહીં, રર (સિવ જમાડું કામે લાવવાથ) કથંચિત્ ચરમાણિ, અચરમ, અને અવક્તવ્ય છે. ૨૩ (ણિય મારું જ, કામે મવશ્વચાહું ) કથંચિત્ ચરમાણિ, અચરમ અને અવક્તવ્યાનિ છે, ૨૪ (સિય મારું જ મારું જ લાવત્તા વ) કથંચિત્ ચરમાણિ અચર માણિ અને અવક્તવ્ય છે ૨૫ ( ઘરમાડું જ કાચમારું જ બવત્તāચારું ) ચરમાણિ, અચરમાણિ અને અવક્તવ્યનિ નથી ૨૬ (quai મંતે ! પુછા) હે ભગવન ! ષટ પ્રદેશી સ્કન્ધના વિષયમાં પૃચ્છા? (મr! છાપૂણિgi વિષે સિર વર) હે ગૌતમ ! પ્રદેશી સ્કન્ધ કથંચિત્ ચરમ છે. (નો અવરને) અચરમ નથી, ૨ (સિય વાવ્યg) કથંચિત્ અવક્તવ્ય છે. ૩ (નો ના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૪૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ મા) ચરમાણિ નહીં. ૪ (નો લવામ) અચરમાણિ નહી. ૫ (નો અવત્તવયg) અવતવ્યાનિ નહીં ૬ (નો સિય જય ગવરમેચ) કથંચિત્ ચરમ અને અચરમ છે, ૭ (વિચ રોમેર અમારું ઘ) કથંચિત્ ચરમ અને અચરમાણિ છે, ૮ (શિર રામારું જ જનમેદ) કથંચિત્ ચરમાણિ અને અચરમ છે, ૯ (સિય રામારું જવામરું ) કર્થચિત્ ચરમાણિ અને અચરમાણિ છે, ૧૦ (હિર રમેય ઝવત્તા ચ) કથંચિત્ ચરમ અને અવકતવ્ય છે, ૧૧ (હિચ મે જવાબૈરું ) કથંચિત્ ચરમ અને અવક્તવ્યાનિ છે, ૧૨ (મિચ મારૂં અવગણ ) કથંચિત્ ચરમાણિ અને અવક્તવ્ય છે, ૧૩ (સિય મારું જ ગવલ્લરું ) કથંચિત ચરમાણિ અને અવક્તવ્યનિ છે, ૧૪ (નો અવરને આવવા ચ) અચરમ અને અવક્તવ્યાનિ નથી, ૧૫ (નો રમેશ જ બવત્તજ્ઞા ૨) અચરમ અને અવક્તવ્યાનિ નથી, ૧૬ (નો જમારું = અવશ્વા ૨) અચરમાણિ અને અવક્તવ્ય નથી, ૧૭ (નો મારું જ અવવચારું ર) અચરમાણિ અને અવક્તવ્યાનિ નથી, ૧૮ (સિય રમેય ગવરમેય અવશ્વ વ) કથંચિત્ ચરમ, અચરમ, અને અવક્તવ્ય છે. ૧૯ (નો પરમેય ઉત્તવચારું ૨) ચરમ, અચરમ અને અવકતવ્યાનિ નથી, ૨૦ (નો રમેય મારું જ બવત્તવાળ) ચરમ અચરમ અને અવક્તવ્ય નથી, ૨૧ (નો રમે ૨ બામણું જ અવવચારું ૨) ચરમ, અચરમાણિ અને અવક્તવ્યનિ નથી, ૨૨ (fસર મારું ર મારમેર વિત્તવ ચ) કથંચિત્ ચરમાણિ અચરમ અને અવક્તવ્ય નથી. ૨૩ (fસર ઘરમાં ૨ વાર ચ નવત્તવાડું જ) કર્થચિત્ ચરમાણિ અચરમ અને અવકતવ્યનિ છે, ૨૪ (શિવ મારું મારૂં જ કવવા ચ) કંચિત્ ચરમાણિ, અચરમાણિ, અને અવક્તવ્ય છે, ૨૫ (રિચ રમવું પર અમારું જ અવવચારૂં ) કથંચિત્ ચરમાણિ અચરમાણિ અને અવક્તવ્યનિ છે, ૨૬ (સત્તપfસ મંતે ! વિંધે પુર ) હે ભગવન! સત પ્રદેશી સ્કન્ધના વિષયમાં પૃચ્છા ? (યમ ! સત્તાસિ વે) હે ગૌતમ! સપ્ત પ્રદેશી ઔધ (સિસ રિમે) કથંચિત. ચરિમ છે, ૧ ( ગમે) અચરમ નથી, ૨ (ચિ વત્તાવા) કથંચિત્ અવક્તવ્ય છે ૩ ( ગરમr) ચરમાણિ નથી, ૪ ( રમાડું ૨) અચરમાણિ નથી, ૫ (નો વત્ર ) અવક્તવ્યનિ નથી, ૬ (હિચ પરમે ગવરમેય) કથંચિત, ચરમ અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ અચરમ છે, ૭ (સિય મે ૨ વમારું ) કથંચિત્ ચરમ અને અચરમાણિ છે, ૮ સિર મારું જ કવરમે ચ) કથંચિત્ ચરમાણિ અને અચરમ છે, ૯ (ત્તિય મારું જ રમાડું જ) કથંચિત ચરમાણિ અને અચરમાણિ છે, ૧૦ (fસ રમે અવશ્વ ૨) કથંચિત ચરમ અને અવકતવ્ય છે. ૧૧ (fસર રમે ચ અવશ્વચારૂં ) કથંચિત ચરમ અને અવકતવ્યાનિ છે. ૧૨ (સિચ ૨૨મારું જ અવત્તવ્યચારું ) કથંચિત્ ચરમાણિ અને અવકતવ્ય છે, ૧૩ (સિવ જમાડું જ બવત્તાવારૂં જ) કથંચિત્ ચરમાણિ અને અવકતવ્યનિ છે, ૧૪ (જે ૨ અવત્તવ ચ) અચરમ અને અવક્તવ્ય નથી. ૧૫ ( રમે જ અવવચારું ) અચરમ અને અવકતવ્યાનિ નથી, ૧૬ (જે અમારું = વત્તા ચ) અચરમાણિ અને અવક્તવ્ય નથી. ૧૭ (ળો મારૂં ૨ ૩ વત્તવયસ્ ૨) અચરમાણિ અને અવક્તવ્યાનિ નથી ૧૮ (સિય જાણે એ કારણે જ વત્તવ ૨) કથંચિત્ ચરમ; અચરમ અને અવકતવ્ય છે ૧૯ (લિચ ન ર અને ૨ બવત્તવાઝું જ) કથંચિત્ ચરમ, અચરમ અને અવકૃત વ્યામિ છે. ૨૦ (fષા રમે ૨ બારમાડું ૧૨ બાવા વ) કથચિત્ ચરમ અચરમાણિ અને અવકતવ્ય છે. ૨૧ (Mો રિમે ય ગરમાડું ૨ વત્ત રચારૂં ૨) ચરમ, અચરમાણિ અને અવકતવ્યાનિ નથી. ૨૨ (ઈસ જમાડું જ કારણે જ બવત્તશ્વર ચ) કથંચિત્ ચરમાણિ અચરમ અને અવકતવ્યનિ છે. ર૩ (હિર જમારું અમે અવશ્વચારું ) કથંચિત ચરમાણિ અચરમ અને અવકતવ્યનિ છે. ૨૪ (સિય મારું જ મારું જ સત્તાવ વ) કથંચિત્ ચરમાણિ અચરમાણિ અને અવકતવ્ય છે. ૨૫ (fસર રમાડું ર ગરમાવું જ વત્તાવારૂં ૨) કથંચિત ચરમાણિ અચરમાણિ અને અવકતવ્યાનિ છે. ૨૬ (બvufi મંતે ! હં પુછા ?) હે ભગવન ! અષ્ટ પ્રદેશી સ્કન્ધના વિષયમાં પૃચ્છા? (ચમાં ! બારિ ધંધે) હે ગૌતમ ! અષ્ટ પ્રદેશી સ્કન્ધ (સિવ જામે) કર્થચિત્ ચરમ છે. ૧ (નો ગવરમે) અચરમ નથી, ૨ (સિય અવ4g) કથંચિત્ અવક્તવ્ય છે. ૩ (નો રમાડું) ચરમાણિ નથી, ૪ (નો બારમા) અચરમાણિ નથી, ૫ (નો અત્તત્રયકું) અવક્તવ્યાનિ નથી. ૬ (fણય જરિ ૨ ગરિમે ૨) કથંચિત્ ચરમ અને અચરમ છે, ૭ (સિસ રિમે ૨ ગરિમrછું ) કથંચિત્ ચરમ અને અચરમાણિ છે, ૮ (વિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ४७ Page #60 -------------------------------------------------------------------------- ________________ અરમાનું અપમે ચ) કંચિત્ ચરમાણ અને અચરમ છે. ૯ (સિય પરમારૂં અમારૂં ૬) કથ'ચિત્ ચરમાણિ અને અચરમાણિ છે. ૧૦ (સિય મે ચ વત્તવ્વર્ ય) કથ ંચિત્ ચરમ અને અવકતવ્ય છે, ૧૧ (નાય ચશ્મેય લગત્તારૂં ૨) કંચિત્ ચરમ અને અવક્તવ્યાનિ છે, ૧૨ (સિય પરમારૂ જ અવત્તન્ત્રણ્ ય) કથ ંચિત્ ચરમાણુ અને અવક્ત વ્ય છે. ૧૩ (સિય પરમારૂં મૈં અવત્તયાક્ હૈં) કથંચિત્ ચરમાણિ અને અવક્તવ્યાનિ છે. ૧૪ (ળો અમેિ ચ વત્ત ૪) અચરમ અને અક્તવ્ય નથી, ૧૫ (નો અમે ચ અવત્તા હૈં) અગરમ અને અવક્તવ્યાનિ નથી, ૧૬ (નો ચરમારૂં ને અવત્તX! ચ) અચરમાણિ અને અવક્તવ્ય નથી, ૧૭ (નો ગર્વાશ્મારૂં ચ અવત્તવચારૂં 7) અચરમાણિ અને અવક્તવ્યાનિ નથી, ૧૮ (ચિ રિમે અર્જુમે ય બવત્તવ ) કથંચિત્ ચરમ, અચરમ અને અવક્તવ્ય છે, ૧૯ (સિય અમે ય અમેય બવત્તારું ૬) કથંચિત્ ચરમ અચરમ અને અવક્તવ્યાનિ છે, ૨૦ (સિય મે ય પરિમાš ૨ બવત્તવપ્ ચ) કથ ચિત્ ચરમ, અચરમાણિ અને અવવ્યવ્ય છે, ૨૧ (સિય મે ચ પ્રાિરૂં ચ બવત્ત વામાં જ) કથંચિત્ ચરમ, અચરમાણિ અને અવક્તવ્યાનિ છે, ૨૨ (લિય પરમારૂં જ અન્નને જ અવત્તનણ્ય) કથંચિત્ ચરમાણુ, અચરમ અને અવક્તવ્ય છે, ૨૩ (લિય મારૂં ચ ષડ્મય બવત્તારૂં ) કથ ંચિત્ ચરમાણિ, અચરમ અને અવક્તવ્ય નિ છે, ૨૪ (શિવ પરમારૂં જ અમારૂં જ અવત્તવપ્ ચ) કંચિત્ ચરમાણિ, અચરમાણુ, અને અવક્તવ્ય છે, ૨૫ (સિય ચર્માર્ં 7 બપરમારૂં ૫ અવત્તારૂં ) કથંચિત્ ચરમાણિ અચરમાણિ અને અવક્તવ્યાનિ છે, ૨૬ (ગદેવ બટ્ટુપતિ તદેવ જ્ઞેય માળિયવં) જેવુ અષ્ટ પ્રદેશીનુ` કહેલ છે. તેવુ' જ કથન દરેકનુ કહેવુ જોઇએ, સંગ્રહ ગથાઓના શબ્દાર્થ –(પરમાણુસ્મિય તો) પરમાણુમાં ત્રીજો ભંગ (ટુવર્ડ્સે) દ્વિપ્રદેશી સ્કન્ધમાં (નો તો) પહેલે અને ત્રીજો ભંગ (હ્રાંતિ) થાય છે (ત્તિપ્તે) ત્રણ પ્રદેશી સ્કન્ધમાં (૧૪મો તજ્જ્ઞો નવમો ારતમો ચ) પ્રથમ, ત્રીજો, નવમેા, અને અગ્યા રમેા, (૪ä) ચેાથા પ્રદેશમાં (ઢો તો નવમો સમો જાલમો ચ વારસમા તેવીસમો મળા) પ્રથમ, તૃતીય, નવમે, દશમ, અગીયારમે અને ખારમા અને તેવીસમા ભંગ થાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૪૮ Page #61 -------------------------------------------------------------------------- ________________ (રંજના) પંચ પ્રદેશ માં પ્રથમ, તુતીય, સપ્તમ, નવમ, દશમ, અગીયારમે, બારમે, તેરમો, તેવીસમે, વીસમ અને પચ્ચીસમો ભંગ મળી આવે છે (જAિ) ષષ્ઠ પ્રદેશ સ્કમાં (વ રહ્ય–વંજ-કું) બીજે, ચોથે, પાંચમ, છઠો (નાસ-સોરું સરસ લકૂ) પન્દરમે, સલમે, સત્તરમે, અઢારમે (વીસીવીતવાવીરાં જ વન્નેન્ન) વીસમા એકવીસમા, બાવીસમાને છોડીને (રત્ત સન્મ ધંધHિ) સત પ્રદેશી કપમાં (વિજવરથ-પંજ-) બીજે, ચોથે, પાંચમો, છઠો (qvorg-સોઢું જ સત્તરદૃારં) પન્દરમે સલમે, સત્તરમ, અઢાર (વાસટ્રમ) બાવીસમા (વિદૂત) વિના (સે વંધેલુ) શેષ સ્કન્ધામાં (વિ-જવસ્થ -પંચ-છે) બીજે, ચોથ, પાંચમે, છઠે (Toor-તોરું ૨) પંદરમે અને સલમા (રા ) સત્તર અને અઢારમે (તે મંd asના) આ અંગે સિવાયના (લેસા મંIશેષ ભંગ મળી આવે છે ટીકર્થ-હવે દ્ધિપ્રદેશી આદિ સ્કન્ધના ચમત્વ આદિની વક્તવ્યતાને પ્રારંભ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! શું દ્વિદેશી સ્કન્ધ ચરમ છે, અગર અચરમ છે અથવા અવક્તવ્ય અર્થાત ચરમ અને અચરમ શબ્દથી ન કહેવાને યોગ્ય છે? ઈત્યાદિ પૂર્વોક્ત છવ્વીસ ભંગને લઈને પ્રશ્ન કરવા જોઈએ. શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! ક્રિપ્રદેશી સ્કન્ધ કથંચિત્ ચરમ છે, કેમકે જ્યારે ક્રિપ્રદેશી સ્કન્ય બે આકાશ પ્રદેશમાં સમશ્રેણીમાં રહીને અવગાઢ કરે છે. તે સમયે એક પ્રદેશી બીજા પ્રદેશની અપેક્ષાએ ચરમ હોય છે અને બીજે પહેલા પ્રદેશની અપેક્ષાએ ચરમ હોય છે. એ કારણે ક્રિપ્રદેશી સ્કન્ધ ચરમ કહેવાય છે. તેની સ્થાપના આગળ બતાવાશે. કિન્તુ ઢિપ્રદેશી સ્કઘ અચરમ નથી કહેવાતા, કેમકે બધા દ્રવ્યોમાં કેવળ અચરમને વ્યવહાર અસંભવિત છે, તેથી જ ક્રિપ્રદેશી સ્કન્ધને પણ કેવળ અચરમ કહેવાતા નથી. ક્રિપ્રદેશી સ્કન્ય કથંચિત્ અવક્તવ્ય છે, કેમકે જ્યારે ઢિપ્રદેશી સ્કન્ય એક જ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે. તે સમયે તે વિશેષ પ્રકારના એકવ પરિણમનથી યુક્ત થાય છે, તેથી જ તેને ચરમ અથવા અચરમ કહેવાને કઈ હેતુ નથી. એ કારણે તે ન ચરમ કહેવાય છે ન અચરમ કહેવાય છે. તે સમયે તે અવક્તવ્ય છે. એ પ્રકારે ઢિપ્રદેશી સ્કન્દમાં બે ભંગને સંભવ છે. શેષ વીસ ભેગોને નિષેધ કરે જોઈએ. કહ્યું પણ છે-મો, તો ય હો સુપvણે, અર્થાત્ દ્વિપ્રદેશી સ્કન્દમાં પ્રથમ અને તૃતીય આ બે ભંગ મળે છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે હે ભગવન્ ! ત્રિપ્રદેશી સ્કન્ધ શું ચરમ છે, અચરમ છે, અથવા અવક્તવ્ય છે? ઈત્યાદિ પૂર્વોક્ત છવ્વીસ અંગેને આશ્રય કરીને પ્રશ્ન કરે જોઈએ. શ્રી ભગવાન ઉત્તર આપે છે-ત્રિપ્રદેશી સ્કને કથંચિત્ ચરમ કહી શકાય છે, કેમકે જ્યારે વિપ્રદેશી સ્કન્ય બે આકાશ પ્રદેશમાં, જોકે સમશ્રેણીમાં રહેલ હોય. અવગાહ થાય છે, ત્યારે તે ચરમ ભંગ દ્વારા કહી શકાય છે. તેની સ્થાપના ત્રીજી આગળ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ४९ Page #62 -------------------------------------------------------------------------- ________________ કહેવાશે. દ્વિપ્રદેશી સ્કન્ધની જેમજ તેમનું' ચરમત્વ સમજી લેવું જોઇએ. કિન્તુ ત્રિપ્રદેશી સ્કન્ધ, દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન ચરમ નથી હાતા. તે કથ`ચિત્ અવક્તવ્ય પણ છે, કેમકે જ્યારે કાઈ ત્રિપ્રદેશી સન્ય એક જ આકાશ પ્રદેશમા અવગાહન કરે છે. ત્યારે પરમાણુના સમાન એમાં ચરમ અને અચરમના વ્યવહાર નથી થઈ શકતા, તેથી જ તે અવક્તવ્ય કહેવાય છે. હવે ચાથાથી આઠમા ભંગ સુધીના નિષેધ કરે છે. ત્રિપ્રદેશી સ્કન્ધ ચશ્માનિ’ (ચરમનુ' બહુવચન, અર્થાત્ ઘણા ચરમ) નથી કહી શકાતા, એ માબતમાં યુક્તિ પહેલા અતાવેલી છે, એજ પ્રકારે તે માનિ’ અને અવવ્યનિ પણ નથી કહેવાતા, ત્રિપ્રદેશી સુન્ધ ચરમ અચરમ’ પણ નથી, ‘જમ-અપમાનિ' પણ નથી કહી શકતા. તેમાં નવમા ભંગના સંભવ છે, તે ખતાવે છે. ત્રિપ્રદેશી સ્કન્ધ થંચિત્ વરમાળ, શ્રમ કહી શકાય છે. જ્યારે ત્રિપ્રદેશી સ્કન્ધ સમશ્રેણીમાં સ્થિત ત્રણ આકાશ પ્રદેશેામા અવગાઢ થાય છે, ત્યારે તેના આદિ અને અન્તના બે પરમાણુ પન્તવતી હાવાને કારણે ચરમ થાય છે. અને મધ્યમ પરમાણુ મધ્યવતી હેાવાને કારણે અચરમ થાય છે. તેથી તે વરમ બચમ' કહેવાય છે. એની ચેાથી સ્થાપના આગળ કહેવાશે. આમાં દશમા ભંગ ‘ચરમાણિ અચરમાણિક ઘટીત નથી થતા, કેમકે ત્રણ પ્રદેશાવાળા સ્કન્ધમાં ઘણા ચરમ અને ઘણા અચરમ ડાઈ શકતાં નથી. અગીયારમા ભંગ એમાં ઘટિત થાય છે. તે આમ છે ાથવિત ધામ ભવચ્ ‘જ્યારે ત્રિપ્રદેશી સ્કન્ધ સમશ્રેણી અને વિશ્રેણીમાં અવગાઢ થાય છે ત્યારે તેના બે પરમાણુ સમશ્રેણીમાં સ્થિત હાવાને કારણે એ પ્રદેશોમાં અવગાઢ દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન ચરમ કહી શકાય છે, અને એક પરમાણુ વિશ્રેણીમાં સ્થિત હેાવાને કારણે ચરમ અગર અચરમ શબ્દો દ્વારા વ્યવહારને ચેાગ્ય ન હોવાથી અવક્તવ્ય ખને છે. એની સ્થાપના પાંચમી આગળ કહેવાશે. માકીના ભગાના નિષેધ કહેવા જોઇએ. આગળ કહેશે ત્રિપ્રદેશી સ્કમાં પ્રથમ, તૃતીય, નવમ અને એકાદશમા ભંગ મળી આવે છે. તાત્પય એકે ત્રિપ્રદેશી સ્કન્ધમાં વમ' એ પ્રથમ ભંગ, વન્યઃ એ ત્રીજો ભંગ મળી આવે ચરમો અચરમ' એ નવમા ભ’ગ અને ‘ચરમ અવક્તવ્ય’ એ અગીયારમે ભગ થાય છે. ખાકીના ભ ંગે ઘટિત નથી થતા. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેડે ભગવન્! ચૌપ્રદેશી સ્કન્ધ શું ચરમ છે, અચરમ છે અથવા અવક્તવ્ય છે? ઇત્યાદિ પ્રકારથી છવીસ ભંગ લઈને પ્રશ્ન કરવા જોઇએ. શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–ચૌપ્રદેશી સ્કન્ધ કથ'ચિત્ ચરમ થાય છે, કેમકે જ્યરે તે સમશ્રેણીમાં સ્થિત એ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે, ત્યારે તે ચરમ કહેવાય છે. તેની સ્થાપના છટ્ઠી આગળ કહેવાશે. તે સમયે ચરમ નથી કહેવાતા. એ વિષયમાં યુક્તિ પૂવત્ સમજી લેવી જોઈએ. ત્રીજો ભગ તેમાં ઘટીત થાય છે અર્થાત તે કચિત્ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૫૦ Page #63 -------------------------------------------------------------------------- ________________ અવક્તવ્ય હોય છે, કેમકે જ્યારે તે ચતુઃ પદેશ અન્ય એક જ આકાશ દેશમાં અવગાઢ થાય છે. ત્યારે પરમાણુની સમાન તે નથી ચરમ કહી શકાતે, નથી અચરમ કહી શકાતે તેથી જ તે અવક્તવ્ય છે. એની સ્થાપના સાતમી આગળ કહેવાશે. પણ ચૌપ્રદેશી સ્કન્ધને માનિ નથી કહી શકતા. એ વિષયમાં યુક્તિ આગળની જેમ સમજવી જોઈએ. તેને અચરમાણિ પણ નથી કહી શકાતે. “વચનિપણ નથી કહી શકાતે. ચરમઅચરમ પણ તેને નથી કહી શકતા “રા-રામ” પણ નથી કહી શકાતો આ બાબતમાં યુતિ પહેલાની જેમજ છે, હા નવમ ભંગ એમાં ઘટિત થાય છે, તેને કહે છે–ચી પ્રદેશી સ્કન્ધ, “રામ-અવર' છે, કેમકે જ્યારે કેઈ ચૌ પ્રદેશી કન્ય ત્રણ આકાશ પ્રદેશમાં, આગળ કહેલી આઠમી સ્થાપનાના અનુસાર અવગાઢ થાય છે, ત્યારે આદિ અને અન્તિમ પ્રદેશથી અવગાઢ બે ચરમ () થાય છે. અને મધ્યમાં અવગાઢ પ્રદેશ અચરમ કહેવાય છે. એ પ્રકારે એ બને સ્વરૂપે વાળા ચૌપ્રદેશી સ્કન્ધ પણ “વર અને ઉત્તમ કહેવાય છે. દશમે ભંગ પણ ચૌપ્રદેશી સ્કન્દમાં ઘટિત થાય છે. અર્થાત ચૌપ્રદેશી કન્ય “-બજા' કહેવાઈ શકે છે. કેમકે જ્યારે તે સમશ્રેણીમાં સ્થિત ચાર આકાશ પ્રદેશમાં આગળ કહેવાશે તે નવમી સ્થાપનાના અનુસાર અવગાહના કરે છે. ત્યારે આદિ અને અન્તમાં અવગઢ બે પરમાણુ “ના” (બે ચરમ) હોય છે અને વચલા બે પરમાણુ “કહેવાય છે. તેથી જ સમગ્ર ચૌપ્રદેશી સ્કન્ધને “ચરમી અચરમ કહી શકે છે. તેમાં અપીઆર ભંગ પણ ઘટિત થાય છે, અર્થાત ચી પ્રદેશી સ્કન્ધ કર્થચિત્ ‘રામ “વત્તવ્ય કહેવાય છે, કેમકે જ્યારે કેઈ ચૌપ્રદેશી સ્કન્ધ આગળ કહેવાશે તે દશમી સ્થાપનાના અનુસાર, સમશ્રેણી અને વિશ્રેણીમાં સ્થિત ત્રણ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે. ત્યારે સમશ્રેણીમાં સ્થિત છે આકાશ પ્રદેશોમાં અવગાઢ ત્રણ પરમાણુ બે પ્રદેશમાં અવગાઢ ક્રિપ્રદેશી સ્કન્ધના સમાન ચરમ છે અને વિશ્રેણમાં સ્થિત એક પરમાણ, પરમાણુના સરખા, ચરમ-અચરમ શબ્દો દ્વારા વક્તવ્ય ન થવાને કારણે “બાજ જ થાય છે. તેથી જ ચૌપ્રદેશી સ્કન્ધ જર્મ અને અધ્ય કહી શકાય છે. એજ પ્રકારે બારમો ભંગ પણ તેમાં ઘટિત થાય છે. બારમા ભંગ આ રીતે છે. કથંચિત્ ચરમ અવક્તવ્ય, અર્થાત્ ચૌપ્રદેશી સ્કન્ધ કથંચિત્ ચરમ અને અવક્તવ્ય છે. જ્યારે ચી પ્રદેશી સ્કન્ધ આગળ કહેવાશે તે અગીઆરમી સ્થાપનાના અનુસાર ચાર આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે, ત્યારે તેના બે પરમાણુ સમશ્રેણીમાં રહેલા બે આકાશ પ્રદેશમાં થાય છે, અને બે પરમાણુ વિશ્રેણી માં સિથત બે આકાશ પ્રદેશોમાં થાય છે. આ સ્થિતિમાં સમશ્રેણીમાં સ્થિત બે પરમાણુ ક્રિષદેશાવગાઢ દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન છે અને વિશ્રેણુમાં સ્થિત બે પરમાણુ એકલા પરમાણુની સમાન ચરમ અગર અચરમ શબ્દથી કહેવા યોગ્ય ન હોવાથી અવક્તવ્ય થાય છે. તેથી જ સમગ્ર ચી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ પ૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશી સ્કન્ધ “નામ વળે કહેવાય છે. પણ તે “રામાણિ ૩વર નથી કહેવાતા એનું કારણ પૂર્વવત્ છે અને વરમાળ–સળવળ્યાનિ પણ નથી કહી શકતા પૂર્વોક્ત યુક્તિના અનુસાર જ ચતુઃપ્રદેશી કન્ય કામ-વાચ પણ નથી કહી શકાતા “રામ નવરંડ્યાન પણ નથી કહી શકતા શરમાળ અવનિ પણ નથી કહી શકતા. “નામ -જામ–જવાચ’ પણ નહી. “નરમ-ગરમ ચાનિ પણ નહી “–જરમાણિ– અવતવ્ય પણ નહીં. “રામ- માળિ-વથાનિ’ પણ નહીં “વરમ કવરમાણ વહથાનિ' પણ નહીં કહી શકાય, હા તેને કથંચિત્ “જર-અવર-કવચ કહી શકાય છે. તે એ રીતે જ્યારે કઈ ચૌપ્રદેશી સ્કન્ય આગળ કહેવાશે તે બારમી સ્થાપનાના અનુસાર ચાર આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે અને તેમનામાં પણ ત્રણ પરમાણુ સમશ્રેણીમાં સ્થિત ત્રણ આકાશ પ્રદેશોમાં અવગાઢ થાય છે અને એક પરમાણુ વિશ્રેણીમાં સ્થિત આકાશ પ્રદેશમાં રહે છે, ત્યારે સમશ્રેણીમાં સ્થિત ત્રણ પરમાણુઓમાંથી આદિ અને અન્તના પરમાણુ પર્યાવતી હોવાને કારણે ચરમ હોય છે અને વચલા પરમાણુ અચરમ હોય છે. વિશ્રેણીમાં સ્થિત એક પરમાણુ ચરમ અથવા અચરમ કહેવાવા ગ્ય ન હોવાથી અવક્તવ્ય થાય છે. એ રીતે સમગ્ર ચૌપ્રદેશી સ્કન્ધ “રભરામ-લવષ્ય’ કહેવાય છે, આ ભંગાના સિવાય બાકીના બધા ભંગનો નિષેધ કરે જોઈએ. આગળ કહેશે-ચતુષ્પદેશી સ્કન્દમાં પ્રથમ તૃતીય નવમ-દશમ એકાદશ દ્વાદશ અને તેવીસમે ભંગ મળી આવે છે? શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે– હે ભગવન્! પંચ પ્રદેશી ઔધ શું ચરમ છે અચરમ છે અથવા અવક્તવ્ય છે? ઈત્યાદિ છવીસ ભંગને લઇને પ્રશ્ન કરવો જોઈએ. શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ! પંચ પ્રદેશી સ્કન્ધ કથંચિત્ ચરમ કહે વાય છે, કેમકે જ્યારે કે પંચ પ્રદેશી સ્કન્ધ સમશ્રેણીમાં સ્થિત છે આકાશ પ્રદેશમાં આગળ કહેવાશે તે તેરમી સ્થાપનાના અનુસાર અવગાઢ થાય છે, ત્યારે ત્રણ પરમાણુ એક આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે, અને બે પરમાણુ બીજા આકાશ પ્રદેશમાં રહે છે. આ સ્થિતિમાં દ્ધિપ્રદેશાવગાઢ ઢિપ્રદેશી કલ્પના સમાન “રામ’ એ વ્યપદેશ (કથન) થાય છે. તેને અચરમ નથી કહી શકાતો પણ કથંચિત્ અવક્તવ્યકહી શકાય છે. કેમકે જ્યારે કોઈ પંચ પ્રદેશી સ્કન્ધ આગળ કહેવાશે તે ચૌદમી સ્થાપનાના અનુસાર એક જ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે, ત્યારે તે પરમાણુના સમાન “અવક્તવ્ય” કહેવાય છે. તેને “વામાજિ’ એમ નથી કહી શકાતું એનું કારણ પૂર્વવત્ સમજવું જોઈએ તેને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ પર Page #65 -------------------------------------------------------------------------- ________________ વરાળિ' પણ નથી કહી શકાતું, એનું કારણ પૂર્વવત્ સમજવુ જોઈ એ. તેને ‘અવ યાનિ' પણ નથી કહી શકાતું, પણ કથંચિત્ વમ−શ્વરમ,' કહી શકાય છે, કેમકે જ્યારે કોઈ પંચ પ્રદેશી કન્ધ આગળ કહેવાશે તે પંદર સ્થાપનાના અનુસાર પાંચ આકાશ પ્રદેશમાં અવગાહન કરીને રહે છે. ત્યારે અન્તના ચાર પરમાણુ એક સમ્બદ્ધ પરિણામવાળા હાવાના કારણે અને એક વણુ ગધ રસ-સ્પવાળાં હાવાને કારણે એક કહેવાય છે, તેથી જ તે પરમ' કહેવાય છે, પણુ વચલા પરમાણુ મધ્યવતી હાવાને કારણે ‘અત્તરન' કહેવાય છે, એ પ્રકારે ઉભય રૂપ પચ પ્રદેશી સ્કન્ધ પણ ચરમ-પરમ’ કહેવાય છે. પંચ પ્રદેશી કન્ય વમ-પ્રશ્વમાનિ નથી કહેવાતા. આ સંબંધમા યુક્તિ પહેલા કહ્યા પ્રમાણે સમજી લેવી જોઇએ. તેને કથચિત્ ‘પરમો-અત્તરમ' કહી શકાય છે, કેમકે જ્યારે કોઇ પંચ પ્રદેશી સ્કન્ધ આગળ કહેવાશે તે સેાળમી સ્થાપનાના અનુસાર સમશ્રેણીમા સ્થિત ત્રણ આકાશ પ્રદેશમાં અવ ગાઢ થાય છે, તેમનામાંથી કે એ પરમાણુ આદ્ય આકાશ પ્રદેશામાં, એ અન્તિમ આકાશ પ્રદેશમા અને એક પરમાણુ મધ્યના આકાશ પ્રદેશમા સ્થિત હાય છે, ત્યારે આદ્ય પ્રદેશાવગાઢ અને ચરમ અને અન્તિમ પ્રદેશાવગાઢ બન્ને પણ ચરમ, આ પ્રકારે તે ચારે ચરમ કહેવાય છે અને મધ્યના પરમાણુ મધ્યવતી હોવાથી અચરમ કહેવાય છે, એ પ્રકારે સમગ્ર પચ પ્રદેશી કન્ય સમૌ અપરમ' કહેવાય છે. પાઁચ પ્રદેશી સ્કન્ધ કથંચિત્ વમૌ વન' પણ કહી શકાય છે, કેમકે આગળ કહેવાશે તે સત્તરમી સ્થાપનાના અનુસાર સમશ્રેણીમાં સ્થિત ચાર આકાશ પ્રદેશેામા પાંચ પ્રદેશી સ્કન્ધ અવગાઢ થાય છે, અને તેમનામાંથી ત્રણ પરમાણુ ત્રણ આકાશ પ્રદેશમાં રહે છે અને એ પરમાણુ એક આકાશમાં રહે છે. ત્યારે આદ્ય આકાશ પ્રદેશવતો પરમાણુ ચરમ, 'તિમ પ્રદેશવતી એ પરમાણુ ચરમ, એ રીતે ત્રણુ પરમાણુ, વર્મી અને મધ્યના પરમાણુ ‘મૌ’ થાય છે. બધાનો સમૂહભૂત પચ પ્રદેશ સ્કન્ધ વમાં બપરમાં કહેવાય છે, પંચ પ્રદેશી સ્કન્ધ કંચિત્ ચરમ-વચ્ કહેવાય છે, કેમકે જ્યારે કાઈ પંચ પ્રદેશી સ્કન્ધ આગળ કહેવાશે તે અઢારમી સ્થાપનાના અનુસાર સમશ્રેણી અને વિશ્રેણીથી ત્રણ આકાશ પ્રદેશેામાં અવગાઢ થાય છે, તેમાંથી એ—એ પરમાણુ સમશ્રેણીમાં સ્થિત એ આકાશ પ્રદેશમાં રહે છે અને એક પરમાણુ વિશ્રેણીમાં સ્થિત થાય છે, ત્યારે ચાર પરમાણુ દ્વિપ્રદેશાવગાઢ હાવાથી, દ્વિદેશાવગાહી દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન ‘પરમ’ છે અને વિશ્રેણીમાં સ્થિત એક પરમાણુ અવક્તવ્ય થાય છે. તેથી જ તેમના સમૂહ પચ પ્રદેશી સ્કન્ધ પણ વરમ વન્ય કહેવાય છે. પાંચ પ્રદેશી સ્કન્ધ કથ`ચિત્ ચરમ-અવક્તવ્યાનિ છે, કેમકે જ્યારે પચ પ્રદેશી સ્કન્ધ આગળ કહેલી ઓગણીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણી અને વિશ્રેણી થી ચાર આકાશ પ્રદેશામાં અવગાહન કરે છે, તેએમાંથી એ પરમાણુ સમશ્રેણીમાં સ્થિત એ આકાશ પ્રદેશોમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૫૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ રહે છે, અને એક પરમાણુ કેઇ વિશ્રેણીમાં સ્થિત આકાશ પ્રદેશમાં રહે છે. અને એ પરમાણુ કાઈ ખીજી વિશ્રેણીમાં સ્થિત આકાશ પ્રદેશમાં રહે છે, ત્યારે એ પરમાણુ, સમશ્રેણીમાં સ્થિત દ્વિપ્રદેશાવગાઢ થાય છે. તે દ્વિપ્રદેશાવગાઢ દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન ધ્વમ' કહેવાય છે. એક અને એ જે વિશ્રેણીમાં સ્થિત પૃથક્ પૃથક એક એક આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે, તેએ અપચો” કહેવાય છે. એ પ્રકારે સમગ્ર સ્કન્ધ મળીને ‘૨ામ-ગવન્યૌ કહેવાય છે પાઁચ પ્રદેશી સ્કન્ધ કથચિત ચૌ-વન્થ પણ કહેવાય છે. તે આ રીતે—જ્યારે પાઁચ પ્રદેશી સ્કન્ધ આગળ હેલી વીસમી સ્થાપનાના અનુસાર પાંચ આકાશ પ્રદેશેામાં અવગાહન કરે છે. તેમાંથી એ પરમાણુ ઉપર સમશ્રેણીમાં સ્થિત એ આકાશ પ્રદેશેમાં અવગાઢ થાય છે. એ પરમાણુ નીચે સમશ્રેણીમાં સ્થિત એ આકાશ પ્રદેશેામા અવગાઢ થાય છે. અને એક પરમાણુ અંતમાં વચ્ચેા વચ્ચે સ્થિત રહે છે ત્યારે એ ઊપરના પરમાણુ દ્વિપ્રદેશાવગાઢ દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન વમ' અને નીચેના એ પરમાણુ પણ ચરમ એ પ્રકારે ચાર વરમો’ અને એક પરમાણુ, એકલા પરમાણુની સમાન અવક્તવ્ય હોવાથી સમગ્ર પચ પ્રદેશી સ્કન્ધ પમૌ અવસ્થ્ય' કહેવાય છે. પંચ પ્રદેશી ન્ય માળિ-અવયાનિ’ નથી કહેવાતા, એનું કારણ પણ પૂર્વાવત સમજી લેવુ' જોઇએ, તે ‘પરમ-વહ્રદય’ પણ નથી કહેવાતા, એનું કારણ પણ પૂવત્ સમજી લેવુ' જોઈ એ. તે ‘પરમ-વ્યવહëાનિ' પણ નથી કહેતા, 'અપમાનિ-બવત્તબ્ધ’ પણ નથી કહી શકાતા. ચરમ અચરમ અવક્તવ્ય પણ નથી કહેવાતા ચરમ-અશ્વરમ અવત્તાનાિ' પણ નથી કહી શકાતા ક્રમ ‘પરમાળિ-બવવ્ય' પણ નથી કહેવાતા ચરમ અચરમ અવક્તવ્ય પણ નથી કહેવાતા વરમ ષનાનિાવખ્યાનિ, પણ નથી કહી શકતા ન્નરમ-અશ્વમાળિ-ગવદજ્જાનિ નથી કહેવાતા, વરમ-પરમ-ગવન્ય પણ નથી કહી શકા પણ કથ'ચિત્ વનિ-અશ્વરમ-વન્ય કહી શકાય છે, કેમકે જ્યારે કોઇ પંચ પ્રદેશી સ્કન્ધ આગળ કહેવામાં આવનાર એકવીસમી સ્થાપ નાના અનુસાર આકાશ પ્રદેશેામાં સમશ્રેણી અથવા વિશ્રેણીથી અવગાહન કરે છે, તેએ માંથી ત્રણ સમશ્રેણીથી સ્થિત આકાશ પ્રદેશામાંથી પહેલામાં એક પરમાણુ રહે છે, મધ્યમાં એ પરમાણુ રહે છે અન્તમાં એક પરમાણુ હાય છે, ચેાથા આકાશ પ્રદેશમાં વિશ્રેણીમાં સ્થિત એક પરમાણુ રહે છે, ત્યારે ત્રણ આકાશ પ્રદેશેામાં આદિ અને અન્તના પ્રદેશેામાં અવગાઢ છે. પરમાણુ ચરૌ, અને મધ્ય પ્રદેશવતી ઢયણુક મધ્યવતિ થવાના કારણે પ્રરમ કહેવાય છે. વિશ્રેણીમાં સ્થિત એક પરમાણુ, કેવળ પરમાણુના સમાન ચરમ અને અચરમ શબ્દો દ્વારા વક્તવ્ય ન હેાવાને કારણે ‘લવન્ય’ થાય છે, આ બધાના સમુદાય પંચ પ્રદેશી કન્ધ રમો અશ્વરમ-અવન્ય' કહેવાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૫૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ પચે પ્રદેશી સ્કન્ધ કથચિત્ પરમ બત્તરમ-શ્રવા પણ કહી શકાય છે. તે આ પ્રમાણે-જ્યારે પચ પ્રદેશી ધ આગળ કહેવામાં આવનાર બાવીસમી સ્થાપનાના અનુસાર પાંચ આકાશ પ્રદેશેામાં સમશ્રેણી અને વિશ્રેણીથી અવગાહન કરે છે. તેમાંથી ત્રણ પરમાણુ સમશ્રેણીમાં રહેલા ત્રણુ આકાશ પ્રદેશામાં અવગાઢ થાય છે. અને એ પરમાણુ વિશ્રેણીમાં રહેલ એ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે. ત્યારે આકાશ પ્રદેશમાંથી આદિ અને અંતના પ્રદેશવતી એ પરમાણુ પરમાઁ કહેવાય છે, અને વચલું પરમાણુ ‘પરમ’ કહેવાય છે, અને વિશ્રેણીમાં રહેલ એ પરમાણુ ‘વો’હાય છે. આ રીતે આના સમુદાય રૂપ તે પંચ પ્રદેશી સ્કન્ધ વરમાં ૨૬મ વત્તવ્યો' એ પ્રમાણે કહેવાય છે. પંચ પ્રદેશી સ્કન્ધ થંચિત્ ‘પરમૌલષરો-અવકતવ્ય પણ કહી શકાય છે, જ્યારે પચ પ્રદેશી આગળ કહેવામાં આવનાર તેવીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણી અને વિશ્રેણીમાં સ્થિત પાંચ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે અને તેએમાંથી ચાર પરમાણુ સમશ્રેણીમા સ્થિત ચાર આકાશ પ્રદેશામાં અવગાઢ થાય છે અને એક પરમાણુ વિશ્રેણીમાં સ્થિત થાય છે, ત્યારે તે ચારેમાંથી આદિ અન્તના છે પરમાણુ ‘વર્મા' છે. મધ્યના એ 'પરમાં' છે અને વિશ્રેણીમાં સ્થિત એક પરમાણુ અવક્તવ્ય છે. એ કારણે તેમને સમુદાય પંચપ્રદેશી સ્કન્ધ પરમો-ગરમા-અવક્તવ્ય કહેવાય છે. પણ પંચપ્રદેશી ને ચરમળિ, અપમાનિ, અવઋચાનિ નથી કહી શકાતા એ વિષયમાં યુક્તિ પહેલાની સમાન સમજવી જોઈ એ. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે : હે ભગવન્ ! ષટ્ પ્રદેશી સ્કન્ધ શુ ચરમ છે ? અચરમ છે ? અથવા અવક્તવ્ય છે? ઈત્યાદિ છવીસ ભગાળે લઇયે પ્રશ્ન કરવા જોઇએ. શ્રી ભગવાન ઉત્તરે આપે છે–ડે ગૌતમ! ષટ્ પ્રદેશી સ્કન્ધ કથ ંચિત્ ચરમ કહેવાય છે. જ્યારે ષટ્ પ્રદેશી સ્કન્ધ આગળ કહેવામાં આવનારી ચાર્વીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણીમાં સ્થિત એ આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે અને તેએમાંથી ત્રણ પરમાણુ એક આકાશ પ્રદેશમાં અને ત્રણ પરમાણુ બીજા આકાશ પ્રદેશમાં સ્થિત થાય છે, ત્યારે તે દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન ‘પરમ' કહેવાય છે, પણ છ પ્રદેશી સ્કન્ધ ચરમ' નથી કહી શકાતે કેમકે ચરમના વિના કેવળ અચરમનું ડેવુ' સંભવ નથી, કેમકે અન્તના વિના મધ્યમ નથી થઈ શકતા પચપ્રદેશી ~ કથંચિત્ અવક્તવ્ય કહેવાય છે કેમકે જ્યારે આગળ કહેવાશે તે પચ્ચીસમી સ્થાપનાના અનુસાર એક જ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે, ત્યારે કેવળ પરમાણુના સમાન ચરમ અને અચરમ શબ્દો દ્વારા કહેવા ચૈાગ્ય હાવાથી તેને વક્તવ્ય,' કહે છે પણ ષપ્રદેશી સ્કન્ધને વમ”િ અથવા શ્વમાનિ અથવા ‘વક્તવ્યનિ’ નથી કહી શકતા. તે કથ ંચિત્ વમાં અપરમ' કહી શકાય છે, કેમકે જ્યારે ષટ્ પ્રદેશી સ્કન્ધ આગળ ખતાવવામાં આવનારી છવીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણીમાં સ્થિત પાંચ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે, અને તેએમાંથી એ પ્રદેશ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૫૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ મધ્યમા હાય છે અને એક-એક શેષ પ્રદેશમાં હાય છે. ત્યારે તે ચાર પરમાણુ એક સમ્બન્ધી પરિણમનમાં પરિણત થવાને કારણે તથા એક વણુ, ગંધ, રસ તેમજ સ્પર્શીવાળા હાવાથી એક જ કહેવાય છે અને એ કારણે તેએમાં એકત્વના વ્યવહાર હાવાથી ધરમ' છે. મધ્યવતી... એ પરમાણુ એકત્વ પરિણામ પરિણત હેાવાને કારણે ‘બત્તમ' છે. એવી રીતે બન્નેના સમૂહ રૂપ ષટ્ પ્રદેશી સ્કન્ધ પણ ‘વરમ, ગરમ' કહેવાય છે, ષપ્રદેશી સ્કન્ધ કથંચિત્ ચરમ-પરમૌ, કહેવાય છે, કેમકે જ્યારે કાઇ પણુ ષટ્ પ્રદેશી ન્યૂ આગળ ખતાવાશે તે સત્યાવીસમી સ્થાપનાના અનુસાર છ આકાશ પ્રદેશમાં સમશ્રેણીથી એકાધિક અવગાહના કરે છે, ત્યારે સશ્રેણીમાં સ્થિત ચાર પરમાણુ પહેલા કહ્યા અનુસાર ચરમ’અને મધ્યવતી છે પરમાણુ ‘અજમો’ કહેવાય છે. અન્નેના સમૂહ દ્ભપ્રદેશી સ્કન્ધ પણ અમ-ગરમી કહેવાય છે. ષટ્રપ્રદેશી સ્કન્ધ નરમ-ચરમો' પણ કહેવાય છે. જ્યારે દ્રૂપ્રદેશી સ્કન્ધ આગળ કહેવામાં આવનાર અઠયાવીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણીમાં સ્થિત ત્રણ પ્રદેશમાં અવગાહન કરે છે, અને એક-એક આકાશ પ્રકશમાં છે એ પરમાણુ રહે છે, ત્યારે આદ્ય પ્રદેશમાં રહેલા એ પરમાણુ શ્વમ' અને અન્તિમ પ્રદેશમા સ્થિત છે પરમાણુ પણુ ‘વરમ’ એમ બન્ને મળીને ચમૌ કહેવાયા તથા મધ્યવતી એ પ્રદેશ ‘અશ્વરમ’કહેવાયા. સમગ્ર સ્કન્ધ રમો, અત્તરમ' કહેવાયા. ષપદેથી કન્ય ૨મો-લવરમાં પણ કથ ચિત્ કહેવાઇ શકે છે. તે આ પ્રકારેજ્યારે કાઇ ષપ્રદેશી સ્કન્ધ આગળ કહેવાશે તે એગણત્રીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણીમાં અવસ્થિત ચાર આકાશ પ્રદેશેામાં અવગાઢ થાય છે, અને તેમાંથી આદ્યપ્રદેશમાં એ પરમાણુ દ્વિતીય પ્રદેશમાં એ પમાણુ ત્રીજા પ્રદેશમાં એક અને ચેથા પ્રદેશમા એક પરમાણુ હાય છે. ત્યારે આદ્ય પ્રદેશમાં સ્થિત છે પરમાણુ ચરમ, અને અન્તિમ પ્રદેશમાં સ્થિત એક પરમાણુ પણ ચરમ કહેવાય છે. એમ અન્ને ચરમ વમ' થયા. ખીજા પ્રદેશમા સ્થિત એ પરમાણુ અચરમ છે ત્રીજા પ્રદેશમાં રહેલ એક પરમાણુ પણું અચરમ છે એમ એ અચરમ-વરમાઁ થયા. તેથી જ તે ખધાના સમુદાય ષપ્રદેશી સ્કન્ધ પણ ધમૌવરમાં કહેવાય છે. ષટ્ઝદેશી સ્કન્ધ કથંચિત્ પરમ-વક્તવ્ય પણ કહેવાય છે, કેમકે જ્યારે તે આગળ કહેવાનારી ત્રીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણી અને વિશ્રેણીમાં સ્થિત ત્રણ આકાશ પ્રદેશામાં અવગાહન કરે છે અને પ્રથમ પ્રદેશમાં એ સમશ્રેણીમાં સ્થિત દ્વિતીય પ્રદેશમાં એ અને વિશ્રેણીમાં સ્થિત ત્રીજા પ્રદેશમાં એ પરમાણુ રહે છે, ત્યારે એ પ્રદેશેામાં અવગાઢ ચાર પરમાણુ સમશ્રેણીમાં અવસ્થિત તેમજ દ્વિદેશાવગાઢ દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન પમ એ વિશ્રેણીમાં થિત પ્રદેશમાં અવગાઢ એ કેવળ પરમાણુના સમાન અવક્તવ્ય કહેવાય છે. તેમના સમૂહ ષટ્ પ્રદેશી કન્ધ પણ પદ્મ અવક્તવ્ય' કહેવાય છે. ષદ્ન પ્રદેશી સ્કન્ધુ કથંચિત્ પરમ-અવ་તવ્યો, પણ કહેવાય છે. તે આ પ્રકારે જ્યારે કાઈ પ્રદેશી સ્કન્ધ આગળ કહેવા નીચે એકત્રીસમી સ્થાપનાના અનુસાર સમભેણી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૬ Page #69 -------------------------------------------------------------------------- ________________ અને વિશ્રેણથી ચાર આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે. તેમાંથી પ્રથમ પ્રદેશમાં બે પરમાણુ સમશ્રેણીમાં સ્થિત બીજા પ્રદેશમાં બે પરમાણુ તેમના ઉપર ત્રીજા પ્રદેશમાં એક પરમાણુ અને ત્રીજા પ્રદેશની નીચેના ચેથા પ્રદેશમાં એક પરમાણુ અવગાઢ થાય છે. ત્યારે એ પ્રદેશમાં ચાર પરમાણુ, સમશ્રેણીમા સ્થિત દ્વિપ્રદેશાવગાઢ ક્રિપ્રદેશ અન્વના સમાન “રમ” તેમજ વિશ્રેણીમાં સ્થિત બે પ્રદેશમાં અવગાઢ બે પરમાણુ શસત્ત કહેવાય છે. એ પ્રકારે બધાના સમૂહ રૂ૫ ષ પ્રદેશી સ્કન્ધ પણ “વરમ– નવરંતવ્ય કહેવાય છે. ષટ્ર પ્રદેશી સ્કન્ધ કથંચિત્ “ –વિવતથી પણ કહેવાય છે, કેમકે જ્યારે કઈ ષટ પ્રદેશ સ્કન્ધ આગળ કહેવાશે તે બત્રીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણીમાં તેમજ વિશ્રેણીથી પાંચ આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે, અને તેમાંથી બે પરમાણુ સમ શ્રેણીમાં રહેલ બે આકાશ પ્રદેશમાં રહે છે, બે પરમાણુ તેમની જ નીચે સમશ્રેણીમાં સ્થિત આકાશ પ્રદેશમાં નીચે રહે છે. અને બે પરમાણુ બને શ્રેણુઓના મધ્ય ભાગમાં સમશ્રેણીમા સ્થિત એક આકાશ પ્રદેશમાં રહે છે. ત્યારે બે પરમાણુ બે પ્રદેશમાં અવગાઢ ઢિપ્રદેશી સ્કન્ધના સદશ ઊપરના બે પ્રદેશમાં જે અવગાઢ છે તે રામ' કહેવાય છે અને જે નીચેના બે પ્રદેશમાં અવગાઢ છે તેઓ પણ ચરમ કહેવાય છે. એ પ્રકારે બને ચરમ “રમો થયા અને એક પ્રદેશાવગાઢ બે પરમાણુ, કેવળ પરમાણુના સમાન “શaતવ્ય છે. તેથી જ તેમને સમૂહ ષટ્રપ્રદેશ સબ્ધ પણ “મૌ-શવાતચ' કહેવાય છે. ષટ્રપ્રદેશી સ્કન્ધ “-31વસંતરથી પણ કહેવાય છે. તે આ રીતે જ્યારે કેઈ ષ પ્રદેશી કપ આગળ બતાવેલી તેત્રીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણી તેમજ વિશ્રેણીથી છએ આકાશ પ્રદેશોમાં અવગાહન કરે છે. તેમાંથી બે પરમાણુ સમશ્રેણમાં સ્થિત બે આકાશ પ્રદેશમાં રહે છે, બે પરમાણુ તેજ સમશ્રેણીમાં સ્થિત આકાશ પ્રદેશની નીચે રહે છે, એક પરમાણું અને શ્રેણીઓના મધ્ય ભાગની સમશ્રેણીમાં સ્થિત પ્રદેશમાં રહે છે, અને એક પરમાણુ બન્નેની ઊપર વિશ્રેણીમાં રહે છે. ત્યારે ઉપરના બે પરમાણુ ત્તમ કહેવાય છે, નીચેના બને પરમાણુ પણ “મ' કહેવાય છે. એ બન્ને ચરમ મળીને જ કહેવાયા અને બે અવક્તવ્યો છે. એ બધાના સમુદાય રૂ૫ વત્ પ્રદેશ સ્કન્ધ પણ “મૌ, નવ કહેવાય છે. ષટ્રપ્રદેશ સ્કન્ધ પૂર્વ યુક્તિના અનુસાર “રામ-ગાજળ્યું નથી કહી શકાતા નામલવવત્તવ્યનિ પણ નથી કહી શકાતા, “વામન અવકતા પણ નથી કહેવાતા, “જનરમા અવત્તાનિ' પણ નથી કહી શકાતા, પણ તે “નરમ-ગરમ લવવFર્ચ કહેવાય છે. તે આ પ્રકારે-જ્યારે કેઈ ષટ્ર પ્રદેશી અન્ય આગળ કહેવાશે તે ચેતરીસમી સ્થાપનાના અનુસાર એક પરિક્ષેપથી વિશ્રેણિસ્થ એકાધિક છ આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે. ત્યારે એકને ઘેરવાવાળા ચાર પરમાણુ પૂર્વોક્ત યુક્તિના અનુસાર “મ' છે. એક કવર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૫૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ અને મધ્યવતી એક અવક્તવ્ય થાય છે. તેમના સમૂહ ષટ્ પ્રદેી બ્લ્યૂ વમ-બમ અવક્તવ્ય કહેવાય છે. ષપ્રદેશી સ્કન્ધ ચરમ અપમ અવત્તા નથી કહી શકાતા, આ વીસમા ભંગ આવનારી પાંત્રીસમી સ્થાપનાના અનુસાર સત પ્રદેશી સ્કન્ધમાં જ ઘટિત થાય છે. ષટૂં પ્રદેશી ધમાં નહી.. ષપ્રદેશી સ્કન્ધ ચરમ-વૌ-વત્તવ્ય પણ નથી કહી શકાતા, આ ભગપણ આગળ કહેવાશે તે છત્રીસમી સ્થાપનાના અનુસાર સપ્તપ્રદેશી સ્કન્ધમાં જ બની શકે છે. ષટ્ પ્રદેશ સ્કન્ધ નહી. ધન-૨મો-વત્તવ્યો' ના ષટ પ્રદેશી સ્કન્ધ નથી કહી શકાતા. આ ભંગ આગળ કહેવાતી સાડત્રીસમી સ્થાપના અનુસાર અવગાઢ અષ્ટ પ્રદેશી ભંગમાં જ સંગત થઇ શકે છે ષટ્રપ્રદેશીમાં નહીં ષટ્ઝદેદેશી સ્કન્ધ કથચિત્ ચરમ-અપરમ-અવસન્ય કહી શકાય છે. તે આ પ્રકારે જ્યારે કાઇ ષટ્ પ્રદેશી સ્કન્ધ આગળ કહેવાતી આડત્રીસમી સ્થાપનાના અનુસાર ચાર આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે, તેએમાંથી એ-એ પરમાણુ એ આકાશ પ્રદેશામાં રહે છે, એક પરમાણુ તેએની સમશ્રેણીમાં સ્થિત ત્રીજા આકાશ પ્રદેશમાં રહે છે અને એક પરમાણુ વિશ્રેણીસ્થ આકાશ પ્રદેશમાં રહે છે. ત્યારે પ્રથમ પ્રદેશમાં અવ ગાઢ છે પરમાણુ રામ' કહેવાય છે, ત્રીજા પ્રદેશમા અવગાઢ એક પરમાણુ ‘પરમ' કહેવાય છે એ પ્રકારે બન્ને પરમ-વરમૌ, કહેવાયા, ખીજા પ્રદેશમાં અવગાઢ એપરમાણુ મધ્યવતી હાવાથી અમ અને વિક્રેનિસ્થ એક પરમાણુ ‘વક્તવ્ય કહેવાય છે. બધાના સમુદાય રૂપ ષપ્રદેશી સ્કન્ધ ચમૌ-પરમ-અવચ્ચ” કહેવાય છે. ષપ્રદેશી સ્કન્ધ કથચિત્ ‘ચૌ-બ૨મ-અવો” પણ કહેવાય છે. તે આ પ્રકારે જ્યારે ષટ્ઝદેશી સ્કન્ધ આગળ કહેવાનારી એગણુ ચાલીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણી અને વિશ્રેણીથી પાંચ આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે અને તેમાંથી સમશ્રેણીમાં સ્થિત ત્રણ આકાશ પ્રદેશેામાંથી પ્રથમ પ્રદેશમાં એક પરમાણુ, ખીજા પ્રદેશમાં એક પરમાણુ ત્રીજા પ્રદેશમાં એ પરમાણુ અને વિશ્રેણી સ્થિત પ્રદેશમાં એક-એક પરમાણુ રહે છે, ત્યારે આદિ અને અન્તના પ્રદેશમાં અવગાઢ પરમાણુ ‘વૌ;’મધ્યના પ્રદેશમાં અવગાઢ ‘ચરમ’ અને વિશ્રેણીમાં સ્થિત બે પ્રદેશેામાં અવગાઢ પરમાણુ અવઋગ્ન્યા' કહેવાય છે. એ બધાના પિંડ સ્તૂપ્રદેશી સ્કન્ધ પણ ચૌચમ-વો' કહેવાય છે, દ્રૂપ્રદેશી સ્કન્ધ કથ ંચિત્ મા-પરમાં-બવચ' પણ કહી શકાય છે, કેમકે જ્યારે તે આગળ કહેવાનારી ચાલીસમી સ્થાપનાના અનુસાર પાંચ પ્રદેશમાં અવગાઢ થાય છે અને તેમનામાંથી સમશ્રેણીમાં સ્થિત ચાર આકાશ પ્રદેશમાંથી પહેલાના ત્રણ પ્રદેશમાં એક-એક પરમાણુ હાય છે, ચેાથા પ્રદેશમાં એ પરમાણુ હાય છે અને વિશ્રેણીમાં સ્થિત પાંચમા પ્રદેશમાં એક પરમાણુ હાય છે, ત્યારે આદિ અને અન્તના પ્રદેશેમાં રહેલા એ પરમાણુ ‘વળી’ કહેવાય છે, મધ્યના પ્રદેશમાં સ્થિત છે પરમાણુ ‘અવન્ય' કહેવાય છે. એ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૫૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ બધાને સમુદાય તે દેશી સ્કન્ધ -ગરમ-ગવશે કહેવાય છે. ષટ્ર પ્રદેશી સ્કન્ધ કથંચિત્ “રમ-ગરમ-ગવર’ કહેવાય છે. તે આ પ્રકારે જ્યારે પ્રદેશ સ્કંધ આગળ કહેવાનારી એકતાલીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણિ અને વિશ્રેણિમાં સ્થિત છ પ્રદેશમાં અવગાઢ થાય છે, ત્યારે આદિ અને અત્તમાં અવગાઢ બે પરમાણુ ચરમ કહેવાય છે, મધ્યમાં રહેલા બે પરમાણુ અચરમી હોય છે અને વિશ્રેણીના બે પ્રદેશોમાં અવગાઢ બે પરમાણુ અવક્તવ્યી થાય છે. એ પ્રકારે એ બધાને સમૂહ રૂપ ષ પ્રદેશી સ્કન્ધ પણું “નરમ,–ગરમ-ગવ ’ કહેવાય છે. - હવે પરમાથી લઈને છ પ્રદેશ અન્વની સ્થાપનાઓ અંકેના અનુક્રમથી દેખાડાય છે. તેમાં એક વચન અને બહુવચનથી છે ભંગ થાય છે-(૧) રરમ (૨) કામ (૩) અવાક્ય (૪) રામળિ (૫) અજમા (૬) અવનવ્યાન બે–ખેને મેળવવાથી બાર ભંગ થાય છે, તેઓમાં ચરમ અચરમની ચીભંગીયે છે (૧) ગરમ કરમ (૨) વા વરમાળ (૩) વરમાળ અવર (૪) વરમાળ ઘરમાણિ, ચરમ અવક્તવ્યની ચૌ ભંગી-(૧) ચરમ-અવક્તવ્ય (૨) ચરમ અવક્તવ્યનિ (૩) વરમાળ વક્તવ્ય (૪) ઘરમાનિ અવર શાનિ. અચરમ અવક્તવ્યની ચૌભંગી (૧) અચરમ અવક્તવ્ય (૨) અચરમ અવક્તવ્યનિ. (૩) અચરમાણિ અવક્તવ્ય (૪) અચરમાણિ અવક્તવ્યાનિ. ત્રિક સંગના આઠ ભંગ(૧) ચરમ-અચરમ-અવક્તવ્ય (૨) ચરમ-અચરમ અવક્તવ્યનિ (3) ચરમ-અચરમાણિ અવક્તવ્ય (૪) ચરમ અચરમાણિ-અક્તવ્યનિ (૫) ચરમાણિ-અચરમ-અવક્તવ્ય (૬) ચરમાણિ અચરમ-અવક્તવ્યનિ (૭) ચરમાણિ-અચરમાણિ-અવક્તવ્ય (૮) ચરમાણિ-અચરમાણિ અવક્તવ્યનિ એ બધા મળીને છવ્વીસ ભંગ છે સ્થાપનાએ આ રીતે છે–૧–૦ ૨-૦૦ ૩-૪ ૦૪-૦૦૦ ૫- ૧ ૬-૦૦૦૦ – ૬ ૮=૦૦૦૦ ૯–૦૦૦૦ ૧૦-૦૦ ૪ ૧૧-૦૦૦૦ ૧૩૦૦૦૦૦ ૧૪–૦૦૦૦૦ ૧૫-૦૦ ૧૬-૦૦૦૦૦ ૧૭–૨૦૦૦૦ ૧૮-૨૦૦૦૦ ૧૯-૦૦ ૦ ૨૦-૩ ૪ ૦ ૨૧–૦૦૦ ૨૨ -૦૦ ૩૦ ૨૩-૦૦૦૦૦ ૨૪-૦૦૦૦૦૦ ૨૫ ૩ ૩ ૨૬-૦૬ ૩ ૦ ૨૯–૦ ૦ ૨૮-૦૦૦૦૦ ૨ ૨૯ -૦૦૦૦૦૦ ૩૦– ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૩૧-૦૦૦૦૬ ૩૨-૩ ૪ ૦૦ ૩૩૩ 8 8 ૩૪-૦9 ૩૫-૦૭ ૯ ૩૬-૦૭ ૦૦૦ ૩૭-૦૭ ૦૦ ૩૮૦૦૦૦ ૩ ૩૯–૦૦૦૦ ૩ ૪૦–૦૦૦ ૩૦ ૪૧૦૦૦૦ શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે– હે ભગવન્! સપ્તપ્રદેશી સ્કન્ય શું ચરમ છે? શું અચરમ છે? અથવા શું અવક્તવ્ય છે? આ પ્રકારે પૂર્વોક્ત છવીસ ભંગને લઈને પ્રશ્ન કર જોઈએ. શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ સાત પ્રદેશી સ્કન્ધ કથંચિત “રામ” હોય છે. સ્થાપના- 8 8 8 . આ ભંગ પડદેશી કપના સમાન જ સમજી લે જોઈએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ પ૯, Page #72 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ કથિત યુકિતના અનુસાર સપ્ત પ્રદેશી સ્કન્ધને અત્તરન' નથી કહી શકાતા. તે કથ’ચિત્ વત્તસ્થ્ય' થાય છે, સ્થાપના− 8 8 8 આ ભંગને પણ પહેલાના સમાન જ સમજવા જોઇએ, આ સ્કન્ધ પરમળિ’ નથી કહી શકાતા એ વિષયની યુક્તિ પહેલા કહી વિંધેલી છે. તેને અચરમાણિ પણ નથી કહી શકતા. અવક્તવ્યાનિ પણ નથી કહી શકતાસમ પ્રદેશી સ્કન્ધકથ’ચિત્ ‘વરમ’બપરમ કહી શકાય છે. સ્થાપના આમ તેને કથ’ચિત્ ‘વરમ અષમૌ કહી શકાય છે તેની સ્થાપના આ પ્રમાણે છે- હૈ ૦૦ આ ભંગને પણ ષપ્રદેશીના સમાન સમજવા જોઈએ. આ સસપ્રદેશી સ્કન્ધ ધમૌ પરમૌ, કહી શકાય છે તેની સ્થાપના આમ છે— 8 8 8૦ સપ્તપ્રદેશી સ્કન્ધ કથચિત્ વમાં અવક્તવ્ય કહેવાય છે, સ્થાપના આમ છે... ૭૦ સપ્તપ્રદેશી સ્કન્ધ થંચિત્ ત્તમ વક્તવ્યો કહેવાય છે. તેને સ્થાપના છે૦ ૦ ૦૦ . O . આ પ્રકારે છે– ૭ તેને કથંચિત્ વમાં વક્તવ્ય, પણ કહી શકાય છે, સ્થાપના આ રીતે O O . છે ક ° તેને કથંચિત્ ‘વરનો અવતૌ પણ કહી શકાય છે. તેની સ્થાપના આમ છે ૭ સપ્ત પ્રદેશી સ્કન્ધ ૨મ-વત્તન્ય. નથી કહી શકાતા. ૨૨મ-અવતા પણ નથી કહી શકાતા, અત્તરમાં--અવન્તવ્ય પણ નથી કહી શકાતા. અપરમો અવતો પણ નથી કહી શકતા. હા કથ'ચિત્ પરમ-ગવર્મ-અવન્તન્ય કહી શકાય છે, તેની સ્થાપના સમપ્રદેશી અન્ય ચરમ-ઊચરમ-બવત્તૌ કહી શકાય છે સ્થાપના આમ છે ક O O આ રીતે છે-૦ ૦૭ તેને ચરમ-ાવૌ અવન્તવ્યૌ પણ કહી શકાય છે સ્થાપના આ પ્રકારે છે-૦૦૦૦ સપ્તપ્રદેશી સ્કન્ધ પરમ પરમાં અવત્તૌ. નથી કહી શકાતા તેમને વ · . . . O કથંચિત્ વમાં પરમ પ્રવકતવ્ય કહી શકીએ છીએ તેની સ્થાપના આામ છે—— સપ્તપ્રદેશી સ્કન્ધને કથ'ચિત્ પમાં લવરમ બન્તા કહી શકાય છે, તેની સ્થાપના આ રીતે છે-૦૭ ૨૭ તેને વરમાં ચરો—ાવચ પણ કહી શકાય છે. તેની સ્થાપના આ રીતે છે– ૭ ૭ ૭ તેને પૌ-પૌત્રવા પણ કહે છે તેની સ્થાપના આ પ્રકારે છે-૦૦૦ ૭ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ . • તાત્પર્ય એ છે કે કેાઇ સપ્તપ્રદેશીસ્કન્ધ આકાશના એક પ્રદેશમાં રહે છે, કાઇ એ આકાશ પ્રદેશમાં રહે છે, એ પ્રકારે કાઇ ત્રણમાં, ચારમાં, પાંચમા, છમાં અને કાઇ સપ્તપ્રદેશે.માં પણ રહે છે. એજ કારણે પૂર્વોક્ત ભંગ તેમાં સંભવિત થાય છે. ૬૦ Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! અષ્ટપ્રદેશી સ્કન્ધ શું ચરમ છે. અચરમ છે? અથવા અવક્તવ્ય છે? ઈત્યાદિ છવ્વીસ ભંગને લઈને પ્રશ્ન કરવા જોઈએ. શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! અષ્ટપ્રદેશી સ્કન્ધ કથંચિત્ “રમ” કહી શકાય છે, જેમ સપ્ત પ્રદેશી સ્કન્ધ. એને “જનરમ નથી કહી શકાતે તે કથંચિત્ અવકતવ્ય કહેવાય છે, “રામાજિ' નથી કહેવાતે “નામાનિ પણ નથી કહી શકાતા. “બરચત્તિ પણ નથી કહી શકાતા. અષ્ટ પ્રદેશી અન્યને કથંચિત્ “રામ-રમ, કહી શકાય છે. તેને “વર–જવર કહી શકાય છે, કથંચિત્ “ના-” પણ કહી શકાય છે. કથંચિત્ “ઘર-ગવરમો કહી શકાય છે, કથંચિત્ “મ-અવળે પણ કહી શકે છે. કથંચિત્ “નામ-ન્મ પણ કહી શકાય છે. કથંચિત્ “ૌ -શત્રતથૌ પણ કહી શકાય છે. તેને વામ–અવનગ્ન નથી કહી શકાતા “ગરમ-ગવત પણ નથી કહેવાતા. એજ પ્રકારે “અજર-ગવવા તેમજ ગામ-અવકતવ્ય પણ નથી કહી શકાતા. તેને કથંચિત્ “રામ-અવર-અવતવ્ય કહી શકાય છે. કથંચિત્ “વરમ-અવર બત કહી શકાય છે. કથંચિત “રામ-ગરામ કદચ પણ કહી શકાય છે. કર્થચિત “જામ-વામ-અવળે, “ઘર-ઘરમ-ગવર્ચ, તથા “રામ-રાજામૌ-મનત્તિ તથાચ–ગર–ગવત્તૌ કહી શકાય છે. સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશ અને અનન્ત પ્રદેશી સ્કન્ધની પ્રરૂપણું અષ્ઠ પ્રદેશી સ્કન્ધની સમાનજ કહેવી જોઈએ. હવે કહેલા બધાને સંગ્રહ કરવાવાળી ગાથાઓ પરમાણુમાં પૂર્વોક્ત છવ્વીસ ભંગમાંથી ત્રીજો ભંગ મળી આવે છે. ક્રિપ્રદેશી સ્કન્દમાં પ્રથમ અને તૃતીય ભંગ મળી આવે છે. ત્રિપ્રદેશ સ્કર્ધામાં પ્રથમ-તૃતીય- નવમે અને અગીયારમે ભંગ મળી આવે છે કે ૧ છે ચૌપ્રદેશી કન્વમાં પ્રથમ, ત્રીજો, નવ, દશમ, અગીયારમ, બારમે, તેરમે, ભંગ મળી આવે છે કે ૨ છે પંચ પ્રદેશી સ્કન્દમાં પ્રથમ,તૃતીય, સાતમે, નવમે, દશમે, અગીયારમે, બારમે તેરમે, તેવીસમે એવી સમે અને પચીસમે ભંગ પ્રાપ્ત થાય છે. ૩ છે ષટપ્રદેશી સ્કન્દમાં, બીજે, ચોથે પાંચમે, છઠ્ઠો, પંદરમે, સોળમે, સત્તરમાં, અઢારમે, વીસમે, એકવીસમે તથા બાવીસમા ભંગ સિવાય શેષ ભંગ પ્રાપ્ત થાય છે ૪ સાત પ્રદેશી સ્કધમાં બીજે, ચોથે, પાંચમે, છો, પંદરમે, સેલમે, સત્તરમો, અને બાવીસમા ભંગ સિવાય શેષ ભંગ પ્રાપ્ત થાય છે ૫ છે - શેષ અષ્ટ પ્રદેશી વિગેરે સ્કન્ધામાં બીજા, ચેથા, પાંચમાં છટઠા, પંદરમા, સેલમા અને સત્તરમા, અઢારમા ભગ સિવાય શેષ ભંગ પ્રાપ્ત થાય છે ૬ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #74 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાનકા નિરૂપણ સંસ્થાના વક્તવ્યતા. શબ્દાર્થ-(વળ મંતે ! સંડાળા FUT?) હે ભગવન ! સંસ્થાન કેટલા કહ્યા છે? (જોયા! પંર સંઠાના પત્તા) હે ગૌતમ! પાંચ સંસ્થાન કહ્યા છે (i =) તેઓ આ રીતે (રિમં) પરિમંડલ (વ) વૃત્ત (તં) ત્રિકોણ–વ્યસ (૩ર) ચતુષ્કણ (બાયતે) અને આયત (લાંબા) (રિમંઢાળું મંતે! સંડાળા સિકગા, સંજ્ઞા, અiા ?) હે ભગવાન! પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત છે ? અસંખ્યાત છે ? અનન્ત છે? (ચમા ! નો સંક્ષિા , ને અવંત્રિકા ) હે ગૌતમ ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે (વં જાવ બારા) એજ રીતે આયત સુધી (परिमंडलेणं भंते ! संठाणे किं संखेज्जपएसिए असंखेज्जपएसिए अणतपएसिए) ३ ભગવન્! પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશ છે, અસંખ્યાત પ્રદેશ છે અગર અનન્ત પ્રદેશી છે? (રોયમા! રિચ લંકાપgિ) કથંચિત્ સંખ્યાત પ્રદેશી (ચિ અલેજપત્તિ) કથંચિત્ અસંખ્યાત પ્રદેશી (ચિ લૉતપણિg) કથંચિત્ અનન્ત પ્રદેશી ( નવ વાય) એ પ્રકારે આયત સુધી કહેવું (રિમા મતે ! સાથે સંપત્તિ વિં સન્નપાણીયા) હે ભગવાન ! સંખ્યાત પ્રદેશી પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે? (અહંકાપો અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે? (ivસો) અનન્ત પ્રદેશમાં અવગાઢ થાય છે? (નોરમા ! સંગvaો, નો સંવેદનguસો નો અર્થાતyuતો) હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે, અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ નથી થતા, અનંત પ્રદેશમાં અવગાઢ નથી થતા (વુિં નાવ નાચતે) એજ પ્રકારે આયત સંસ્થાન સુધી (રિમંા મંતે! સંકાળે સંજ્ઞપરિણ, વિં સંવેકપરો , સંગપરા ગંતવાસો) હે ભગવન્! અસંખ્યાત પ્રદેશી પરિમં ડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે? અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થાય છે? અગર અનન્ત પ્રદેશમાં અવગાઢ થાય છે? (યમ! સિય સંજ્ઞાણસો, સિય ગજવો, નો અivપલો) હે ગૌતમ ! કદાચિત્ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થાય છે કદાચિત્ અસંખ્યાતપ્રદેશમાં અવગાઢ થાય છે. કિન્તુ અનન્ત પ્રદેશોમાં અવગાઢ થતા નથી (ઘઉં નાવ સાચલે) એજ પ્રકારે આયત સંસ્થાન સુધી (રિમંડળ મરેકંટાળે જળનવસિ િસંહેquો, અસંવેજ્ઞાણો, અળતાનો) હે ભગવન્! અનન્ત પ્રદેશી પરિમંડલ સંસ્થાન શું સંખ્યાતપ્રદેશમાં અવગાઢ થાય છે. અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થાય છે. અગર અનન્ત પ્રદેશમાં અવગાઢ થાય છે? (ચમ ! સિય વિજ્ઞાણસોના, સિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૬૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ અસંવિજ્ઞÇોળઢે નો અનંતપÇોળાઢે) હે ગૌતમ ! કદાચિત્ સ`ખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે, કદાચિત્ અસખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે, અનન્ત પ્રદેશેશમાં અવગાઢ થતા નથી (છ્યું લાવ ત્રાયતે) એ પ્રકારે આયાત સુધી (परिमंडले णं भंते संठाणे संखेज्जप एसिए, સંઘે વણોઢે, વિ ભૈ, અભૈ, પરમાર, અપમાર્ં, ચમંતપણા, અવમંતપણા ?) હે ભગવન્! સંખ્યાત પ્રદેશી અને સખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમ`ડલ સંસ્થાન શું ચરમ છે? અચરમ છે? ચરમાણિ છે ? અચરમાણિ છે ? ચરમાન્ત પ્રદેશ છે? અચરમાન્ત પ્રદેશ છે ? (નોચના ! મિંઢે णं संठाणे संखेज्जपएसिए संखेज्जपएसोगाढे नो चरमे, नो अचरमे, नो चरमाई, नो પરમારૂં તો સમંતવÇા નો અશ્વમંતપ્તા) હૈ ગૌતમ ! સંખ્યાત પ્રદેશી અને સખ્યાત પ્રદેશમાં અવગઢ પરિમડલ સંસ્થાન ચરમ નહીં ચરમાણુ નહી. અચરમાણિ નહીં; ચરમાન્ત પ્રદેશી નહીં અચરમાન્તપ્રદેશી પશુ નથી (નિયમન) નિયમથી (અપરમં - માળિય) અચરમ અને ચરમાણુ છે (મંતપ્તા ચઅપમંતવÇાય) ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ છે (વં જ્ઞાન બચતે) એજ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવા ( परिमंडले णं भंते ! संठाणे असंखेज्जपएसिए असंखेज्जपएसोगाढे किं चरमे, अचरमे, મારૂં મારૂં મંતલા ઊપમંતવલ્લા ? પુચ્છા) હે ભગવન્ ! અસ`ખ્યાત પ્રદેશી, સખ્યાત પ્રદેશેામાં અવગાઢ પરિમડેલ સસ્થાન શુ ચરમ છે ? અચરમ છે, ચરમાણિ છે, અચરમાણિ છે, ચરમાત પ્રદેશ છે, અચરમાન્ત પ્રદેશ છે? પ્રશ્ન (પોયમા ! અસંવૈજ્ઞક્ષિત્ સંપ્લે સોઢે દૂા.સંવજ્ઞપત્તિ) હૈ ગૌતમ ! અસખ્યાત પ્રદેશી સખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સસ્થાન સખ્યાત પ્રદેશીના સમાન (Ë ભાવ આચરે) એ પ્રકારે આયત સુધી (परिमंडले णं भंते! संठाणे असंखज्जपएसिए असंखेज्जपएसोगाढे किं चरमे, अचरमे, પુજ્જા ?) હે ભગવન્ ! અસ`ખ્યાત પ્રદેશી તેમજ અસ'ખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમ‘ડેલ સંસ્થાન શું ચરમ છે ? અચરમ છે? પ્રશ્ન (નોચમા ! બસવન્નત્તિ અસંવેગ્નપÇોઢે નો ભે) હે ગૌતમ ! અસખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેદેશેામાં અવગાઢ પરિમ’ડલ સસ્થાન ચરમ નથી (ના સંઘે સોનાટે) જેમ સંખ્યાત પ્રદેશાવગાઢ (ત્રં ગાય ગાયત્તે) એ પ્રકારે આયત સ ́સ્થાન સુધી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૬૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ (મિંદòળ અંતે ! લંઠાળે ગળતત્તર પ્રદેશી સખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંવેગ્નÇોઢ) હે ભગવન્ ! અનન્ત સંસ્થાન (વિજ્મે, અમે, પુચ્છા ? શું ચરમ છે, અચરમ છે, પ્રશ્ન ? (પોયમો! તહેવ ગાવ ત્રાયતે) હે ગૌતમ ! એજ પ્રકારે યાવત્ આયત સંસ્થાન (અળંતવત્ અસંલે સોનાઢે ના સંક્ષેગ્નવÇોગાટે) અસ ખ્યાત પ્રદેશેામાં અવગાઢ અનન્ત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાહના સમાન (ä નાવ આપતે) એજ રીતે આયત સુધી (परिमंडलस्स णं भंते ! संठाणरस संखेज्जपएसियहस संखेज्जपरसोगादस्स अचरिमस्स वा માળ 7 ચમતવષ્કાળ ૨ મંતવÇાળ ચ) હે ભગવન્! સખ્યાત પ્રદેશી સખ્યાત પ્રદેશેશમાં અવગાઢ અચરમ, ચરમે, ચરમાન્ત પ્રદેશે અને અચરમાન્ત પ્રદેશે માંથી (દુયા) દ્રવ્યની અપેક્ષાથી (વસટ્રૂચા) પ્રદેશેની અપેક્ષાથી (ર્વધ્રુવભટ્ટુચાણ) દ્રવ્ય અને પ્રદેશાની અપેક્ષાથી (ચરે ચરે તો) કાણુ કેાનાથી (બળા વા મટ્ઠા વા મુજ્જા ના વિશેસાદિયા વા ?) અલ્પ, ઘણા; તુલ્ય, અગર વિશેષાધિક છે. (गोयमा ! सव्वत्थोवे परिमंडलसंठाणस्स संखेज्जपएसियस्स संखेज्जपए सोगाढस्स વટયાણ ને અજરમે) હે ગૌતમ ! સ`ખ્યાત પ્રદેશી, સ ́ખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમડલ સંસ્થાનના દ્રવ્યથી એક અચરમ સૌથી આ છે. (મારૂં લગ્નનુળા) ચર માણિ સખ્યાતગુણા અધિક છે (અપરમ માનિ ચ ટોનિ વિષેસાાિર) અચરમ' અને ચરમાણ અને વિશેષાધિક છે (સંચાલ) પ્રદેશેાની અપેક્ષાએ (સવ્વસ્થોના મિંદરસ્ત ठाण संखिज्जपएसियस्स संखिज्जपएसोगाढस्स चरमं तपएसो) સખ્યાત પ્રદેશી, સખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમડલસસ્થાનના ચરમાન્ત પ્રદેશ બધાથી ઓછા છે. (અશ્વમંત્તપન્ના સંલેકાનુળા) અચરમાન્ત પ્રદેશ સખ્યાતગણા છે (સમતપણાચલપરમતવત્તા યોનિ વિસસાદ્યિા) ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અને વિશેષાધિક છે (ન વસટ્રુથા) દ્રવ્ય અને પ્રદેશેની અપેક્ષા એ (સવ્વસ્થોને મિંજીલ સંઠાળઆ સંઘે પત્તિયક્ષ સંલે પ્રયોગાઢમ્સ તે અમે) સખ્યાત પ્રદેશી તેમજ સખ્યાત પ્રદેશેામાં અવગાઢ પરિમ`ડલ સંસ્થાનના એક અચરમ છે (મારૂં સંલિ મુળાä) ચરમાણિ સખ્યાતગુણા છે (બપરમં ચ ધર્મળ ચો વિ વિશેજ્ઞા ૢિાડું) અચરમાં અને ચરમાણિ અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૬૪ Page #77 -------------------------------------------------------------------------- ________________ વિશેષાધિક છે (મંતપણા સTSTUTI) ચરમાન્ત પ્રદેશ સંખ્યાતગણું છે ગજરમંતા અર્ણવન) અચરમાન્તપ્રદેશ સંખ્યાતગણું છે. (મંતપણા જ કમિંતquiા જ રવિ વિણેસાણિયા) અરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અને વિશેષાધિક છે (પર્વ વડ્ડ-સંત વારંવાચક્ષુ વિ નો વં) એજ પ્રકારે વૃત્ત-ત્રિકેણુ ચતુષ્કોણ આયતમાં પણ યોજના કરી લેવી જોઈએ (રિમંદસ મં! સંકાળક્સ કરંજ્ઞાસિયરસ સંગggણો હિસ) હે ભગવાન્ ! સંખ્યાતપ્રદેશી, સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના (કરમસ્ય જમાચ) અચરમ અને ચરમાણ (વાસંતાન ચ વિનંતપસાન ૨) ચરમાન્તપ્રદેશે અને અચરમાન્તપ્રદેશોમાં (ત્રzયા, વાસણા, વ્યવસાણ) દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય પ્રદેશની અપેક્ષાથી (જે હિંતો) કેણુ કેનાથી (કMા વા વહુવા વા તુરા વા વિશેષાદ્દિવા ?) અ૫, ઘણું, તુલ્ય અથવા વિશેષાધિક છે? (गोयमा ! सब्वत्थोवे परिमंडलस्स संठाणस्स अखेज्जपएसियस संखेज्जपएसो જઠર વયા જે ) હે ગૌતમ ! અસંખ્યાત પ્રદેશ, સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમડલ સંસ્થાનના દ્રવ્યથી એક અચરમ બધાથી ઓછું છે ( મારું સંજ્ઞTr૬) ચરમાણિ સંખ્યાતગણુ છે (શરામં જ રમાનિચ ર વિ વિલાડુિં ) અચરમે એને એરમાણિ બન્ને વિશેષાધિક છે (સંદવવા મિંદર સંકાળ સંજ્ઞાસિયલ્સ સંવકનરૂપણોઢા મંતપuT) અસંખ્યાત પ્રદેશ સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના પ્રદેશોની અપેક્ષાએ બધાથી ઓછા ચરમાન્ત પ્રદેશ છે (માપણા સંવિ HTTI) અચરમાન્ત પ્રદેશ સંખ્યાતગણુ છે (મંતજાતા ચ સમંતપરા ચ ો વિ વિણેસાણિયા) અરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અને વિશેષાધિક છે (શ્વર સા)દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ (નવલ્યો) બધાથી ઓછા (રિમંક્સ સંડાસ વારં રવજ્ઞાવાચસ સંનિપજાઢ૪) અસંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના (વાણ) દ્રવ્યથી ( ગરિમે) એક અચરમ છે (મહું સવજ્ઞ ગુié) ચરમાણિ સંખ્યાતગણ છે (ચામાનિ ચ રવિ વિશેષાહિચા) અચરમ અને ચરમણિ અને વિશેષાધિક છે (શરમાવા ગાડુ) ચરમાન્ત પ્રદેશ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાતગણા છે (ઋશ્વરમન્તરણના સલગ્નનુળા) અચરમાન્ત પ્રદેશ સખ્યાતગણા છે (ચરમતપણ્ણા ચ ચમતવસાય ટ્રોવિવિસેલાાિ) ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અને વિશેષાધિક છે (વં ગાવ ત્રાયતે) એજ પ્રકારે યાવત્ આયત સંસ્થાન ( परिमंडलस्स णं भंते! संठाणस्स असंखेज्जपएसियस्स असंखेज्जपएसोगाढस्स अचમલ્લ પરમાળ ચરમંતવÇાળ ચ અમંતવÇાળ ચ) હે ભગવન્ અસંખ્યાત પ્રદેશી તેમજ અસખ્યાત પ્રદેશેામાં અવગાઢ પરિમ`ડલ સસ્થાનના અચરમ, ચરમાણુ ચરમાન્ત પ્રદેશે અને અચરમાન્ત પ્રદેશેામાં (યુટ્રયા પણ્ડ-ચાપ, ધ્રુવલાપ) દ્રવ્યથી, પ્રદેશાર્થી તથા દ્રવ્ય અને પ્રદેશેાથી (ચરે ચરે હિંતો) કાણુ કાનાથી (અપ્પા ના મચા વા તુષ્ટાવા વિષેસાાિ વા ?) અલ્પ, ઘણા; તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોયમા ! ના ચળવમાલ શ્રઘ્ધા વર્ય તકેય નિવલેસ માળિયન્ત્ર) હે ગૌતમ ! જેવુ રત્નપ્રભાનુ અલ્પ અહુત્વ કહ્યું છે તેવુ જ સપૂણુ' કહેવુ જોઈએ (ત્રં નાવ ગાયà) એજ પ્રકારે આયત સસ્થાન સુધી (મિંકGળ અંતે ! સંઢાળÆ ખંતપત્તિયક્ષ સંઘે પÇોઢÆ) હે ભગવાન! સખ્યાત પ્રદેશેમાં અવગાઢ અનન્ત પ્રદેશી પરિમ ́ડલ સસ્થાનના (રિમલ ચચરમાળ ચરમતÇાળ ચ૨મતત્તા ચ) અચરમ, ચરમાણુ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશેામાં (ઘટ્ટુચા પસ-યાણ ચતૃવસ યા) દ્રવ્યથી, પ્રદેશેાથી, દ્રવ્ય પ્રદેશાથી (ચરે જ્યરે હિંતો) કેણુ કાનાર્થી (અપ્પા વા, વદુ વા તુા વા વિશે સાદિયા વા ?) અલ્પ, ઘણા, તુલ્ય, અથવા વિશેષાધિક છે ? (ગોયમા ! ના સંઘે પોલ) હે ગૌતમ ! જેવી સ`ખ્યાત પ્રદેશોમાં અવગાઢ સખ્યાત પ્રદેશીની વક્તવ્યતા કહી છે તેવી જ જાણવી (નવ) વિશેષ (સમેળ) સક મણુથી (બળતનુળા) અનન્તગણા છે (ä નાવ ચઢે) એ પ્રકારે આયત સસ્થાન સુધી. (મિંદÇ ન મંતે ! સંઠાળસ અંગતપત્તિયમ્સ ત વ પણ્ડોવાઢસ્ય) હૈ ભગવન્ અનંતપ્રદેશી અસ ́ખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમ`ડલ સ’સ્થાનના (ચરમસ્ત) અચરમાન્તનું (ચ) અને ચરમાન્ત આદિનું અલ્પમર્હુત્વ (જ્ઞદાળમાપ) જે પ્રમાણે રત્નપ્રભાનુ કથન ક્યું છે. તેજ પ્રમાણે(નવ) વિશેષ (તમે બળતશુળા) સક્રમમાં અનંતગણા કહ્યા છે. (Ë નાવ ગાયà) એજ પ્રમાણે યાવતુ આયત સંસ્થાન સુધી સમજવું. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૬૬ Page #79 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ– અનાથી પૂર્વ ક્રિપ્રદેશ આદિ કન્વેના ચરમ અચરમ આદિની વક્તવ્યતાનું નિરૂપણ કરાયું છે, કિન્તુ જે કોઈ પણ સ્કન્ય હોય છે, તેઓ પરિમંડલ, વૃત્ત આદિમાંથી કઈ ને કઈ સંસ્થાનના ધારક હોય છે, એ કારણે અહીં સંસ્થાની વક્તવ્યતાનું પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન સંસ્થાન કેટલા કહ્યા છે, શ્રી ભગવાન -હે ગૌતમ ! સંસ્થાન પાંચ પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે છે–(૧) પરિમંડલ (ગેળાકાર) (૨) વૃત્ત-વલ (૩) વ્યસ્ત્ર-ત્રિકેણ ૪) ચતુરસ, અને આયતદીર્ઘ (લાંબુ) શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત છે, અસંખ્યાત છે અથવા અનન્ત છે? શ્રી ભગવાન હે ગૌતમ! પરિમંડલ સંસ્થાન સંખ્યા નથી અને અસંખ્યાત પણ નથી પરંતુ અનન્ત છે. એ પ્રમાણે વૃત્ત, ત્રિકેણ, ચતુષ્કણ અને આયત સંસ્થાના સંબંધમાં સમજી લેવું જોઈએ. તેઓ પણ સંખ્યાત અગર અસંખ્યાત નથી કિન્તુ અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશ છે અથવા અસંખ્યાત પ્રદેશ છે અથવા અનન્ત પ્રદેશ છે? શ્રી ભગવાન્ –હે ગૌતમ! પરિમંડલ સંસ્થાન કદાચિત્ સંખ્યાત પ્રદેશી, કદાચિત્ અસંખ્યાત પ્રદેશ અને કદાચિત્ અનન્ત પ્રદેશી હોય છે. આયત સંસ્થાન સુધી પ્રત્યેક સંસ્થાન એજ પ્રકારે છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! જે પરિમંડલ સંસ્થાન સંખ્યાત પ્રદેશી છે, તે શું આકાશના સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે? શું અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે? અથવા અનન્ત પ્રદેશોમાં અવગાઢ થાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશી પરિમંડલ સંસ્થાન સંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે. અસંખ્યાત પ્રદેશમાં અથવા અનન્ત પ્રદેશોમાં અવગઢ નથી થતા. કેમકે સંખ્યાત પ્રદેશી પરિમંડલ સંસ્થાનના પ્રદેશ સંખ્યાત જ હોય છે. તેથી જ અસંખ્યાત અથવા અનન્ત પ્રદેશમાં તેમને અવગાહ કે સંભવિત નથી એ જ પ્રકારે આયત સંસ્થાન સુધી બધાના વિષયમાં સમજવું જોઈએ. અર્થાત્ સંખ્યાત પ્રદેશી વૃત્ત સંસ્થાન, વ્યસસંસ્થાન, ચતુરસ સંસ્થાન અને આયત સંસ્થાન પણ સંખ્યાત આકાશ પ્રદેશમાં જ અવગાઢ થાય છે, અસંખ્યાત અથવા અનન્ત પ્રદેશમાં નહીં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! અસંખ્યાત પ્રદેશ પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે, અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે અથવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #80 -------------------------------------------------------------------------- ________________ અનન્ત પ્રદેશમાં અવગાઢ થાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! કદાચિત્ સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે, કદાચિત અસંખ્યાતપ્રદેશમાં અવગાઢ થાય છે પણ અનન્ત પ્રદેશમાં અવગાઢ નથી થતા. કેમકે અસંખ્યાત પ્રદેશી પરિમંડલ સંસ્થાનનું સંખ્યાત અથવા અસંખ્યાત પ્રદેશમાં અવગાહ થવો તે વિરૂદ્ધ નથી, પણ અનન્ત પ્રદેશમાં અવગાહ થ વિરૂદ્ધ છે, એજ પ્રકારે આયત પર્યન્ત બધા અસંખ્યાત પ્રદેશી સંસ્થાના વિષયમાં સમજી જવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી –હે ભગવાન્ ! અનન્ત પ્રદેશી પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થાય છે અગર અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે અથવા અનન્ત પ્રદેશમાં અવગાઢ થાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ! કદાચિત સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે, કદાચિત અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે પણ અનન્ત પ્રદેશમાં અવગાઢ નથી થતા. અનન્ત પ્રદેશી પરિમંડલ સંસ્થાન પણ વિરોધના કારણે અનઃ આકાશ પ્રદેશમાં અવગાઢ નથી થઈ શકતા, કેમકે સમગ્ર કાકાશના પણ પ્રદેશ અસંખ્યાત જ છે અને લેકાકાશના બહાર પુગલેની ગતિ અગર સ્થિતિ થઈ શકતી નથી. તેથી અનન્ત પ્રદેશી પરિમંડલ સંસ્થાન અગરતે સંખ્યાત પ્રદેશમાં અવગાહન કરે છે, અગર અસંખ્યાત પ્રદેશમાં. અનન્ત પ્રદેશોમાં તેનું અવગાહન સંભવિત નથી. અનન્ત પ્રદેશી પરિમંડલ સંસ્થાનના સમાન જ વૃત્ત, સ્વસ્ત્ર, ચતુરસ, અને આયત સંસ્થાન પણ સમજી લેવું જોઈએ, અર્થાત અનન્ત પ્રદેશી વ્યસ્ત્ર આદિ સંસ્થાન પણ સંખ્યાત અગર અસ ખ્યાત આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે, અનત પ્રદેશોમાં નહીં. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન સંખ્યાત પ્રદેશી તથા આકાશ પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાન શું ચરમ કહેવાય છે અચરમ કહેવાય છે? શું ચરમણિ કહેવાય છે? શું અચરમાણિ કહેવાય છે ? અથવા શું ચરમાન્ત પ્રદેશ કહેવાય છે ? અગરતે અચરમાન્ત પ્રદેશ કહેવાય છે? શ્રી ભગવાન -હે ગૌતમ! સંખ્યાત પ્રદેશ અને સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાન ચરમ નથી કહેવાતા અચરમ પણ નથી કહેવાતા, ચરમાણિ પણ નથી કહેવાતાં અચરમાણિ પણ નથી કહેવાતા, નથી ચરમાન્ત પ્રદેશ કહેવાતે અને નથી અચરમાન્ત પ્રદેશ કહેવાતે રત્નપ્રભા પૃથ્વીના સમાન નિયમથી અચરમ અને ચરમાણિ કહેવાય છે, કેમકે અનેક અવયવ અવિભાગાત્મક રૂપમાં એની વિવક્ષા કરેલી છે. અગર પ્રદેશની વિવક્ષા કરાયતે ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ કહેવાય છે. આયત સંસ્થાન સુધી એજ પ્રકારે સમજી લેવું જોઈએ અર્થાત્ સંખ્યાત પ્રદેશ તેમજ સંખ્યાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનની જ જેમ વૃત્ત, વ્યસ, ચતુરસ અને આયત સંસ્થાન પણ ચરમ-અચરમ-ચરમાણિ-અચરમાણિ–ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ નથી કહેવાતા પરન્તુ અવયવોના અવિભાંગાત્મકની વિવક્ષા કરાય અચરમ અને ચરમાણિ કહી શકાય છે, અને યદિ પ્રદેશની વિવક્ષા કરાય તે ચરમાન્ત પ્રદેશ અને અચમાન્ત પ્રદેશ કહી શકાય છે. શ્રી ગૌતમસ્વામી –હે ભગવાન ! સંપ્યાત પ્રદેશમાં અવગાઢ અસંખ્યાત પ્રદેશી પરિમંડલ સંસ્થાન શું ચરમ છે અથવા અચરમ છે? ચરમાણિ છે અથવા અચમાણિ છે? અરમાન્ત પ્રદેશ છે, અથવા અચરમાન્ત પ્રદેશ છે? શ્રી ભગવાન્ –હે ગૌતમ! સંખ્યાત પ્રદેશમાં અવગાઢ અસંખ્યાત પ્રદેશી પરિ મંડલ સંસ્થાનની વક્તવ્યતા તેવીજ સમજવી જોઈએ જેવી સંખ્યાત પ્રદેશી તેમજ સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનની કહેલી છે. એ જ પ્રકારે આયત સંસ્થાન સુધી સમજી લેવું જોઈએ. અર્થાત્ અસંખ્યાત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશમાં અવગાઢવૃત્ત વ્યસ ચતુરસ્ત્ર અને આયત સંસ્થાનને પણ ચરમ આદિના વિષયમાં સંખ્યાત પ્રદેશી તેમજ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના સમાનજ કહી લેવું જોઈએ શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! અસંખ્યાત પ્રદેશી તેમજ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાન શું ચરમ છે અગર અચરમ છે? ચરમણિ છે અગર અચરમાણિ છે? અરમાન્ત પ્રદેશ છે અગર અચરમાન્ત પ્રદેશ છે? શ્રી ભગવાન - ગૌતમ! અસંખ્યાત પ્રદેશ તેમજ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનનું કથન સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના સમાન “સમજવું જોઈએ, અર્થાત્ તે ચરમ, અચરમ, ચરમાણિ, અચરમણિ, અરમાન્ત પ્રદેશ અચરમાન્ત પ્રદેશ નથી કહી શકાતા, પણ નિયમથી અનેક અવયવાવિભાગાત્મકત્વની વિવિક્ષાથી અચરમં–ચરમણિ કહેવાય છે. પ્રદેશની વિવક્ષા કરતાં ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ કહેવાય છે. એ જ પ્રકારે આયત સંસ્થાન સુધી સમજી લેવું જોઈએ અર્થાત્ અસંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડલ સંસ્થાના સમાન જ વૃત્ત, વ્યસ, ચતુરસ અને આયત સંસ્થાનની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ, શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! અનન્ત પ્રદેશ અને સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાન શું ચરમ છે અગર અચરમ છે ચરમાણિ છે અથવા અચરમાણિ છે? ચરમાન્ત પ્રદેશ છે અથવા અચરમાન્ત પ્રદેશ છે? શ્રી ભગવાન – ગૌતમ! જેવું સંખ્યાત પ્રદેશી અને અસંખ્યાત પ્રદેશી તેમજ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ સખ્યાત પ્રદેશમાં અવગાઢપુરિમંડલ સંસ્થાનના વિષયમાં કહેલ છે, તે જ પ્રકારે અનન્ત પ્રદેશી તેમજ સ ́ખ્યાત પ્રદેશાવગાઢ પરિમ ́ડલ સસ્થાનના સબન્ધમાં પણ કહેવું જોઈએ. એજ પ્રકારે અનન્ત પ્રદેશી તેમજ સખ્યાત પ્રદેશમાં અવગાઢ વૃત્ત, વ્યસ, ચતુરસ્ર, અને આયત સંસ્થાનને પણ સમજી લેવુ જોઇએ અર્થાત્ તેમને પણ ચરમ અચરમ, ચરમાણુ, અચરમાણુ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ નથી કહી શકાતા, કંન્તુ નિયમથી અનેક અવયવાના અવિભાગાત્મકત્વની વિવક્ષાથીઅચરમ, ચરમાણુ કહી શકાય છે. પ્રદેશની વિવક્ષાથી ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ કહી શકાય છે. અનન્ત પ્રદેશી તેમજ અસંખ્યાત પ્રદેશાવગાઢ પરિમ`ડલ સસ્થાનનુ કથન અનન્ત પ્રદેશી તેમજ સખ્યાત પ્રદેશાવગાઢ પરિમ ́ડલના સમાન સમજવું જોઇએ. એજ પ્રકારે આયત સંસ્થાન સુધી બધાની વક્તવ્યતા કહેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સ ંખ્યાત પ્રદેશી તેમજ સખ્યાત પ્રદેશાવગાઢના અચરમ, ચરમાણિ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશમાંથી દ્રવ્યની અપેક્ષાએ પ્રદે શેની અપેક્ષાએ તથા દ્રવ્ય અને પ્રદેશેાની અપેક્ષાએ કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ :–હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશી તેમજ સ`ખ્યાત પ્રદેશેામાં અવગાઢ પરિમ’ડલ સંસ્થાનના દ્રવ્યની અપેક્ષાએ એક અચરમ બધાથી ઓછો છે. તેની અપેક્ષાએ ચરમાણિ સ ંખ્યાતગણા અધિક છે, કેમકે સમગ્ર રૂપમાં પરિમ ́ડલ સંસ્થાન સખ્યાત પ્રદેશાત્મક હાય છે. તેની અપેક્ષાએ અચરમ અને ચરમાણુ બન્ને મળી વિશેષાધિક છે, પ્રદેશેાની અપેક્ષાએ સખ્યાત પ્રદેશી તેમજ સખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમ`ડલ સ’સ્થા નના ચરમાન્ત પ્રદેશ બધાથી ઓછા છે, તેમની અપેક્ષાએ અચરમાન્ત પ્રદેશ અર્થાત્ આદિ અને મધ્યના પ્રદેશ સંખ્યાતગણા અધિક છે. તેમની અપેક્ષાએ પણ ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અન્ને મળીને વિશેષાધિક છે. દ્રશ્ય એવ પ્રદેશની અપેક્ષાએ સખ્યાત પ્રદેશી તથા સખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના એક અચરમ બધાથી ઓછા છે, તેની અપેક્ષાએ ચરમાણિ સંખ્યાત ગણા અધિક છે, તેમની અપેક્ષાએ પણ અચરમ અને ચરમાણિ અને મળીને વિશેષાધિક હાય છે. તેમનાથી ચરમાન્ત પ્રદેશ સંખ્યાતગણા અધિક છે, અને ચર્માન્ત પ્રદેશથી અચરમાન્ત પ્રદેશસ ખ્યાતગણા હાય છે અને અચરમાન્ત પ્રદેશેાની અપેક્ષાએ ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ ખન્ન મળીને વિશેષાધિક છે. એજ રીતે વૃત્ત, વ્યસ્ર, ચતુરસ્ર, અને આયત સસ્થાનાના અલ્પ બહુત્વની ચેાજના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ७० Page #83 -------------------------------------------------------------------------- ________________ કરી લેવી જોઈએ શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! અસંખ્યાત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમડલ સંસ્થાનના અચરમ, ચરમણિ, શરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ તથા દ્રવ્ય પ્રદેશોની અપેક્ષાએ કેણ કોનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? - શ્રી ભગવાન હે ગૌતમ! અસંખ્યાત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના દ્રવ્યની અપેક્ષાએ એક અચરમ બધાથી ઓછો છે. તેની અપેક્ષાએ ચરમાણિ સંખ્યાલગણ અધિક છે. તેમની અપેક્ષાએ પણ અચરમ અને ચરમાણિ બને મળીને વિશેષાધિક છે. પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના ચરમાન્ત પ્રદેશ બધાથી ઓછા છે, તેમની અપેક્ષાએ અચરમાન્ત પ્રદેશ અસંખ્યાત ગણ અધિક છે, તેમની અપેક્ષાએ પણ ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ બને મળીને વિશેષાધિક છે, દ્રવ્ય અને પ્રદેશ બન્નેની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનને એક અચરમ બધાથી એ છે કે, તેની અપેક્ષાએ ચરમાણિ સંખ્યાતગણ અધિક છે, તેમની અપે. ક્ષાએ અચરમ અને ચરમાણિ બને મળીને વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ પણ ચરમાન્ત પ્રદેશ સંખ્યાતગણું અધિક છે અને તેમની અપેક્ષાએ પણ અચરમાન્ત પ્રદેશ સંખ્યાતગણ અધિક છે. તેમની અપેક્ષાએ પણ ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ બન્ને મળીને વિશેષાધિક છે. એ જ પ્રકારે અસંખ્યાત પ્રદેશી તેમ જ સંખ્યાત પ્રદેશ માં અવગાઢ વૃત્ત, વ્યસ, ચતુરસ્ત અને આયત સંસ્થાનનું પણ દ્રવ્યથી પ્રદેશથી તથા દ્રવ્ય પ્રદેશથી અલ્પ–બડુત્વ સમજી લેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! અસંખ્યાત પ્રદેશી તેમજ અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના અચરમ, ચરમાણ, ચરમાન્તપ્રદેશ અને અચરમાન્ત પ્રદેશમાં દ્રવ્ય ની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ તથા દ્રવ્ય તેમજ પ્રદેશની અપેક્ષાએ કોણ કોનાથી અલ૫, ઘણા, તુલ્ય અથા વિશેષાધિક છે ? શ્રી ભગવાહે ગૌતમ! જેવું રતનપ્રભા પૃથ્વીના અલ્પ બહત્વનું નિરૂપણ કરાચેલું છે, તેવું જ અસંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના ચરમ-અચરમ આદિના વિષયમાં સંપૂર્ણ અલ્પ બહુત્વ કહી લેવું જોઈએ, એજ પ્રકારે આયત સંસ્થાન સુધી સમજવું જોઈએ અર્થાત્ અસંખ્યાત પ્રદેશી તેમજ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૭૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાત પ્રદેશ માં અવગાઢ પરિમંડલ સંસ્થાનના સમાન જ વૃત્ત, વ્યસ, ચતુરસ્ત્ર અને આયત સંસ્થાનના ચરમ-અચરમ આદિ સંબંધી અલ્પ મહત્વ સમજી લેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અનન્ત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના અચરમ ચરમાણ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશોમાંથી દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશોની અપેક્ષાએ અને દ્રવ્ય તથા પ્રદેશની અપેક્ષાએ કે જેનાથી અલ્પ, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જેવું સંખ્યાત પ્રદેશ અને સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના ચરમ-અચરમ આદિ સંબંધી અ૫ બહુત નિરૂપિત કરાયું છે. તેજ પ્રકારે અનન્ત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનનું પણ અલ્પ બહુત્વ સમજવું જોઈએ. વિશેષતા એ છે કે સંક્રમમાં અનન્તગણા છે, અર્થાત્ જ્યારે ક્ષેત્ર પ્રરૂપણાથી દ્રવ્યની પ્રરૂપણા સંબંધી સંક્રમણ-પરિવર્તન થાય છે ત્યારે “ચર. માણિ અનન્તગણુ હોય છે. તેનું કથન આ રીતે છે-બધાથી ઓછું એક અચરમ છે, ચરમાણિ ક્ષેત્રથી સંખ્યાતગણું અને દ્રવ્યથી અનન્તગણું છે. અચરમ અને ચરમાણિ બને મળીને વિશેષાધિક છે. એ જ પ્રકારે અનન્ત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ વૃત્ત' વ્યસ, ચતુરસ અને આયત સંસ્થાનના ચરમ–અચરમ આદિના વિષયમાં પણ અ૯પ બહત્વ સમજીલેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! અનન્ત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના અચરમ, ચરમાણ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશમાં કેણુ તેનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન – ગૌતમ ! જેવું રત્નપ્રભા પૃથ્વીના ચરમ–અચરમ આદિના વિષયમાં અલપ બહત્વ કહેલું છે, તે જ રીતે અનન્ત પ્રદેશી તેમજ અસંખ્યાત પ્રદેશમાં આવગાઢ પરિમંડલ સંસ્થાનના ચરમ, અચરમ આદિના વિષયમાં પણ અલ્પ બહુત્વ સમજી લેવું જોઈએ વિશેષતા એ છે કે સંક્રમમાં અનન્તગણ છે એમ કહેવું જોઈએ. તેનું ઉચ્ચારણ પહેલા કહ્યા અનુસાર છે. જેવું અનન્ત પ્રદેશ તેમજ અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનનુ અલ્પ બહુત્વ કહ્યું તેવું જ વૃત્ત, વ્યસ, ચતુર, અને આયત સંસ્થાનનું અનન્ત પ્રદેશ તેમજ અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ ચરમાદિ વિષયક અલ્પ બહુ જાણવું જોઈએ, જે સૂ૦ ૬ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૭૨ Page #85 -------------------------------------------------------------------------- ________________ જીવાદિ કે ચરાચરમકા નિરૂપણ જાવાદિ ચરમાચરમની વક્તવ્યતા શબ્દાર્થ-(લી જે મંતે) હે ભગવન્! જીવ (mતિ રમે) ગતિ ચરમથી (હિં જાને અને ?) શું ચરમ છે અગર અચરમ છે? (વોયમા !) હે ગૌતમ! (fણા રમે, શિવ અન) કથંચિત ચરમ, કથંચિત્ અચરમ છે (પર્વ નિતાં રાવ માળિg) એજ રીતે નિરન્તર વૈમાનિક પર્યત ( રૂgળ મેતે ! જ રમે ૪ રિમે, નવ?િ ) હે ભગવન ! નૈરયિક ગતિ ચરમથી શું ચરમ છે અગર અચરમ છે? (જોરમા જમે, ઉત્તર ગજરને) હે ગૌતમ ! કથંચિત્ ચરમ, કથંચિત્ અચરમ તે (gવં નિરંતરં કાર માળિg) એજ પ્રમાણે સતત વૈમાનિક પર્યન્ત (ચાળે મરે ! પતિ જ જામા મરિમા) હે ભગવન ! નારક ગતિ ચરમથી શું ચરમ છે અગર અચરમ છે? (તોય ! ચરિમા વિ જ રિમા વિ) હે ગૌતમ! ચરમ પણ છે! અચરમ પણ છે (વં નિરંતર વાવ વેજાઈના) એજ પ્રકારે સતત વૈમાનિકે સુધી (મતે! ફ્રિ મેળ વિ જમે-ગમે?) હે ભગવન્! નારક સ્થિતિ ચરમ થી શું ચરમ છે અગર અચરમ? (ચમ ! મે, સિવ ગરિમે) હે ગૌતમ ! કથંચિત્ ચરમ, કથંચિત્ અચરમ છે (લ્વે નિરંતર નાવ માળિg) એજ પ્રકારે સતત વૈમાનિકે સુધી (નૈરફાળે મંતે ! રુિ જળ જિં રિમા, ગરિમા ?) હે ભગવદ્ ! નારક સ્થિતિથી ચરમ છે અગર અચરમ છે? (વોચમા ! નરમ પિ મનમાં વિ) હે ગૌતમ! ચરમ પણ છે અચરમ પણ (વં નિરંતરં વાર ળિયા) એજ પ્રકારે સતત વૈમાનિકે સુધી ( અંતે મા વમેવ લિં વરસે, રમે, ૨) હે ભગવન્ ! નારક ભવ ચરમથી ચરમ છે અગર અચરમ છે? (જયમાં રિય જમે, સિવ રમે) હે ગૌતમ! કથંચિત્ ચરમ કથંચિત્ અચરમ છે? (વં નિરંતરં નાવ માgિ) એજ પ્રકારે નિરન્તર વૈમાનિક સુધી (નૈચાળે અંતે! મવમેળે ચરમ, ૩૧મ ?) હે ભગવન્ ! નરયિક ભાવ ચરમથી ચરમ છે? અથવા અચરમ છે? (ચમા ! જામા વાર વિ) હે ગૌતમ! શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૭૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ ચરમ પણ અચરમ પણ (લ્વે નિતાં નાવ માળિયા) એજ પ્રકારે નિરંતર વૈમાનિકો સુધી (મતે ! મારા રામે જ રામે રાવણે?) હે ભગવન ! નારક ભાષા ચરમથી શું ચરમ છે અગર અચરમ? (ામા ! સિય રમે, સિય મે) હે ગૌતમ ! કથંચિત્ ચરમ, કથંચિત્ અચરમ છે (પૂર્વ નિરંતર નાદ વૈમાળિT) એજ પ્રકારે સતત વૈમાનિક સુધી તેને રુચા મંતે ! મારા રામેળે વિં રમા, વરમા) હે ભગવન્! નારક ભાષા ચરમથી ચરમ છે અગર અચરમ? (જમા ! વિકરમ વિ) હે ગૌતમ! ચરમ પણ, અચરમ પણ (ાવ ના રિચવા નિરંતરં નાવ માળિયા) એજ પ્રકારે યાવતુ એકેદ્રિ સિવાય નિરંતર વૈમાનિકે સુધી ( મંતે ! બાનાવાળુ ઘર વિમે, ગમે?) હે ભગવન્! નારક શું શ્વાસોચ્છવાસ ચરમથી ચરમ અગર અચરમ છે? (વં નિરંતરં ગાય માળિg) એજ પ્રકારે સતત વૈમાનિકે સુધી ( નૈoi મેતે ! કાળજી રામે જિં ૨૨ બરમ) હે ભગવદ્ ! નારક શ્વાસોચ્છવાસ ચરમથી શું ચરમ છે અગર અચરમ છે? (યમી જામાં વિ બારમા વિ) હે ગૌતમ! ચરમ પણ છે અચરમ પણ છે (gવં નિરંતરં જાવ માળિT) એજ પ્રકારે નિરંતર વૈમાનિકે સુધી (નૈggi મતે ! માણાર રમે વિં રમે, મેં ?) હે ભગવદ્ નારક આહાર ચરમથી શું ચરમ છે અગર અચરમ? (જોમા! સિવ જામે રિચ કારમે) હે ગૌતમ! કથંચિત ચરમ કથંચિત્ અચરમ (નિરંતર રાવ માળિT) એજ પ્રકારે નિરન્તર વૈમાનિકો સુધી ri મરે! દરર જિં નામ અરમા ?) હે ભગવન્ ! નારક આહાર ચરમથી શું ચરમ છે અગર અચરમ (નોન! વિ રમા વિ) હે ગૌતમ! ચરમ પણ છે, અચરમ પણ છે (પર્વ નિરંતર નવ વેકાળિયા) એજ પ્રકારે નિરંતર વૈમાનિકે સુધી (Rારા મતે ! માવ જળ , નરને ) હે ભગવન્! નારકભાવ-ચરમથી શું ચરમ છે અગર અચરમ છે? (સિર જમે સિવ કરમે) કથંચિત્ ચરમ છે, કથંચિત અચરમ છે (ઉદ્ય નિરંતર નવ માળિg) એજ પ્રકારે નિરન્તર વૈમાનિક પર્યન્ત Rાળ મરે માત્ર દિ નામા, ગવરમ) હે ભગવન્! નારક શું ભાવ ચાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ७४ Page #87 -------------------------------------------------------------------------- ________________ મથી ચરમ છે અગર અચરમ છે? (નોયમા ! ચશ્મા વિત્તરમા વિ) હે ગૌતમ! ચરમ પણ છે, અચરમ પણ છે (વયં નિરંતર જ્ઞાવ વેમાળિયા) એજ પ્રકારે સતત વૈમાનિકા સુધી (નેરા મતે ! વળ મેળ જિ પામે, અશ્વમે ?) હે ભગવન્ ! નારકવણું ચરમથી ચરમ છે અગર ચરમ છે ? (શૌચમા ! સિય વરમે, સિય અજરમે) હૈ ગૌતમ ! કથ‘ચિત્ ચરમ, કથંચિત્ અચરમ છે (Í નિરંતર નાવ વેમાળિ) એજ પ્રકારે નિરન્તર વૈમાનિક સુધી (નેાળ મંત્તે! વળ મેળ િવમા, પરમા ?) હે ભગવન્! નારક શું વ ચરમી ચરમ છે અગર અચરમ છે? (પોયમા ! પરમા વિ, અશ્વરમાં વિ) હે ગૌતમ ! ચરમ પણ છે, અચરમ પણ છે (વં નિરંતર નાવ વેમાળિયા) એજ પ્રકારે નિરન્તર વૈમાનિકા સુધી (નેળ મતે ! ધિ મેળ િસમે, અશ્વમે ?) નારક ગંધ ચરમથી ચરમ છે. અગર અચરમ ? (નોયમા ! સિય મે સિય મે ?) હૈ ગૌતમ ! કથાચિત્ ચરમ કથંચિત્ અચરમ છે (વં નિરંતર નાય વેમાનિ) એજ પ્રકારે નિરન્તર વૈમાનિક સુધી (મેળ મતે ! ગંધ મેળ િવમા, અચરમા) હું ભગવન્! નાર્ક ગંધ ચરમથી ચરમ છે અગર અચરમ છે? (પોયમા! સ્વરમાં વિશ્વમા વિ) હૈ ગૌતમ ! ચરમ પણ છે, અચરમ પણ છે (રૂં નિરંતર નાવ વેમાળિયા) એજ પ્રકારે અવિરત વૈમાનિકા સુધી (નાળ મંતે ! રસ મેળવિ ને, ૨મે) હે ભગવન્ ! નારક રસ-ચરમથી ચરમ છે અગર અચરમ છે ? (પોયમા ! લિચ ચશ્મે, ત્તિય રમે) હે ગૌતમ ! કથ'ચિત્ ચરમ કથંચિત્ અચરમ છે (વં નિરંતર નવ વેમાળિ) એજ પ્રકારે અવિરત વૈમાનિકા સુધી (નેરાાં અંતે ! રસ મેળ વિરમાં, અત્તરમા ?) હે ભગવન્ ! નારક રસ ચરમથી ચરમ છે, અગર અચરમ છે ? (હોચમા ! ચરમા વિલપરના વિ) હૈ ગૌતમ ! ચરમ પણ છે, અચરમ પણ છે ? (વં નિરંતર જ્ઞાત્ર વેમાળિયા) એજ પ્રકારે અવિરત વૈમાનિકા સુધી (નષ્ફળ અંતે! હાલ મેળ હિં રમે, પરમે) હે ભગવન્ ! નારક સ્પશ ચરમથી ચરમ છે અગર અચરમ ? (ોયમા ! સિય પમે સિય અમે) હે ગૌતમ ! કથ'ચિત્ ચરમ, કથરચિત અચરમ છે (Ë નિરંતર જ્ઞાવલેમળિય) એ પ્રકારે અવિરત વૈમાનિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૭૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ સુધી તેને ફાળે તે ! જોર ઘરમેળ વિ જામ, ?) હે ભગવન ! નરયિક સ્પર્શ ચરમથી ચરમ છે અગર અચરમ છે? (વોચમા ! માં વિ અવરમાં વિ) હે ગૌતમ! ચરમ પણ છે અચરમ પણ છે (વં ના માળિયા) એજ પ્રકારે વૈમાનિક સુધી (Rigrm Tr) સંગ્રણી ગાથા-ગતિ, સ્થિતિ, ભાવ, ભાષા, શ્વસેવાસ, આહાર, ભાવ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ચરમ અચરની વક્તવ્યતા છે ચરમ પદ સમાપ્ત ટીકાર્ય :-આનાથી પહેલાં ચરમ આદિ વિભાગ પૂર્વક પરિમંડલ સંસ્થાન આદિને વિચાર કર્યો હતે હવે જીવાદિની ચરમાગરમ વિભાગ પૂર્વક પ્રરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! જીવ શું ગતિ ચરમથી ચરમ છે અથવા અચરમ છે? અર્થાત્ ગતિ પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ વિચાર કરાય તે જીવ ચરમ છે અગર તે અચરમ છે? શ્રી ભગવાન કહે ગૌતમ! ગતિ ચરમની અપેક્ષાએ વિચાર કરવાથી કેઈ જીવ ગતિ ચરમ પણ હોય છે, કોઈ ગતિ–અચરમ હોય છે. પ્રશ્નના સમયે જે જીવ મનુષ્ય ગતિમાં વિદ્યમાન છે અને તેના પછી ફરી પણ કેઈ ગતિમાં ઉત્પન્ન નથી થતું, પણ મુક્તિ પ્રાપ્ત કરી લેશે, એ પ્રકારે જે જીવની મનુષ્ય ગતિ ચરમ અર્થાત્ અન્તિમ છે, તે જીવ ગતિ ચરમ છે, જે જીવ પૃચ્છાકાલિક ગતિના પછી ફરી કઈ ગતિમાં ઉત્પન્ન થશે તેજ ગતિ જેમની અતિમ નથી, તે ગતિ-અચરમ છે તાત્પર્ય એ છે કે તદ્દભવ એક્ષ ગામી જીવ ગતિ ચરમ છે. શેષગતિ-અચરમ છે. અહિં આટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે સામાન્યતઃ ગતિ ચરમ મનુષ્ય જ હોઈ શકે છે, કેમકે મનુષ્ય ગતિથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. વિશેષ દષ્ટિથી વિચાર કરાય તે જીવ જે ગતિમાં અતિમવાર છે, તે એ ગતિની અપેક્ષાએ ગતિ ચરમ છે. યથા–પૃચ્છાના સમયે કેઈ જીવ નરક ગતિમાં હયાત છે પરંતુ નરકમાંથી નિકળ્યા પછી ફરી ક્યારેય નરક ગતિમાં ઉત્પન્ન થશે નહિં, તે તેને નરક ગતિ ચરમ કહી શકાય છે, પરંતુ તેને સામાન્યત: ગતિ ચરમ નથી કહી શકાતા, કેમકે નારક ગતિથી નિકળતા તેને બીજી કોઈ ગતિમાં જન્મ લે જ પડે છે. તેથી જ સામાન્ય પણે ગતિ ચરમ મનુષ્ય જ હોય છે. આગળના પ્રશ્નોત્તરથી આ વાત સ્પષ્ટ થઈ જશે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે હે ભગવન ! નરયિક જીવ શું ગતિ ચરમથી ચરમ હોય છે અથવા અચરમ હોય છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! કોઈ નરયિક ગતિ ચરમથી ચરમ અને કઈ અચરમ હોય છે. તાત્પર્ય એ છે કે જે નારક પૃચ્છાકાળમાં નરક ગતિમાં વર્તમાન છે, પણ ત્યાંથી ઉદ્વર્તન થયા પછી ફરી કયારેય નરક ગતિમાં ઉત્પન્ન થશે નહીં, તે નરક ગતિ ચરમ અર્થાત્ નરક ગતિ ચરમ કહેવાય છે, કેમકે, વર્તમાન કાળની નારક ગતિ જ તેની અન્તિમ છે. પણ જે નારક નરકથી નિકળીને તેમજ બીજી ગતિમાં ઉત્પન્ન થઈને પુનઃ નરક ગતિમાં ઉત્પન્ન થશે, તે ગતિ અચરમ અગર નરક ગતિ અચરમ કહેવાય છે. - નાકના સબન્યમાં ચરમ-અચરમની જે વ્યાખ્યા કરેલી છે. તે જ વિમાનિક સુધી સમજવી જોઈએ. અર્થાત્ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વનવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક પણ પિતપોતાના ગતિ પર્યાય રૂપ ચરમથી કદાચિત્ ચરમ, અને કદાચિત અચરમ હોય છે, અર્થાત્ જે જીવ જે ગતિ પર્યાયથી નિકળીને ફરીથી તેમાં ઉત્પન્ન થવાવાળે નથી. તે તે ગતિની અપેક્ષાએ ગતિચરમ છે અને જે ફરી તેમાં ઉત્પન્ન થશે તે તે ગતિની અપે. ક્ષાએ ગતિચરમ છે. હવે તેજ પ્રશ્ન બહત્વની વિવક્ષાએ બેવડાવાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! બહત્વ નારક શું ગતિ ચરમથી ચરમ છે અગર અચરમ છે શ્રી ભગવાન-હે ગૌતમ! ગતિ પર્યાય રૂ૫ ચરમની અપેક્ષાએ પ્રરૂપણા કરવાથી કેઈ નારક ચરમ પણ હોય છે અને કેઈ અચરમ પણ હોય છે. આ ઉત્તરને અભિપ્રાય સ્પષ્ટ છે, અર્થાત્ પૃચ્છાના સમયે ઘણા બધા નારક એવા છે જે અતિમ વાર નરકગતિને અનુભવ કરી રહેલ છે, ત્યાંથી નિકળ્યા પછી ક્યારેય બીજી વાર નરકમાં જશે નહીં, તેઓ ગતિ ચરમ કહેલા છે. ઘણા નારક એવા પણ છે જે નરગતિથી એક વાર છૂટીને ફરી ક્યારેય નરકમાં ઉત્પન્ન થશે તે નારક ગતિ અચરમ કહેલા છે. એ જ પ્રકારે ચોવીસે દડોના કમેકરી અવિરત વિમાનિકે સુધી સમજી લેવા જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન નારક જીવ સ્થિતિ અર્થાત આયુ કર્મના અનુભવ રૂપ આયુ પર્યાયના ચરમની અપેક્ષાએ ચરમ છે અથવા અચરમ છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! સ્થિતિ પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ પ્રરૂપણા કરવાથી નારક જીવ કેઈ ચરમ હોય છે, કેઈ અચરમ હોય છે, તાત્પર્ય એ છે કે પૃચ્છાના સમયે જે નારક જે સ્થિતિ (આયુ) ને અનુભવ કરી રહેલ છે, તે સ્થિતિ અગર તેની અન્તિમ છે ફરી ક્યારેય તેને તે સ્થિતિ પ્રાપ્ત થશે નહીં તે તે નારક સ્થિતિએ કરી ચરમ કહેવાય છે. યદિ ભવિષ્યમાં ફરી ક્યારેય તેને તે સ્થિતિને અનુભવ કરે પડશે તે તે સ્થિતિ–અચરમ છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૭૭ Page #90 -------------------------------------------------------------------------- ________________ જેમ એક નારકના વિષયમાં સ્થિતિ ચરમ-અચરમની પ્રરૂપણા કરાઈ, એજ પ્રકારે ભવનપતિ પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પ ંચેન્દ્રિય તિય ચ મનુષ્ય વાનભ્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક સુધી ચૌવીસે દડકાના વિષયમાં એક વચનના અનુસાર કહેવુ જોઈ એ. અર્થાત્ તેમને પણ એજ પ્રકારે ચરમ અને અચરમ સમજવાં જોઇએ હવે એજ પ્રશ્ન બહુવચનથી અંગીકાર કરીને કરાય છે શ્રી ગૌતમસ્વામી :–હે ભગવન્! શું ઘણા નારક સ્થિતિ ચરમથી ચરમ છે અથવા અચરમ છે ? શ્રી ભગવાન:-હે ગૌતમ! સ્થિતિ પર્યાય રૂપ ચરમની અપેક્ષાથી નારક જીવ ચરમ પણ છે અને કોઈ કાઇ અચરમ પણ છે. એનુ સ્પષ્ટી કરશુ પૃવત સમજી લેવુ' જોઇએ. એજ પ્રકારે નિરન્તર વૈમાનિકા સુધી કહેવુ જોઇએ અર્થાત્ પૂર્વોક્ત ચેાવીસે દંડકાના જીવાના વિષયમાં ચરમ-અચરમની વ્યવસ્થા પૂર્વવત્ જ સમજવી જોઈ એ. શ્રી ગૌતમસ્વામી:હે ભગવન્! નારક જીવ ભવચરમની અપેક્ષાએ શું ચરમ છે અથવા અચરમ છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! ભવપર્યાય રૂપ ચરમની અપેક્ષાએ કાઇ નારક ચરમ અને કોઇ અચરમ હોય છે એવું સ્પષ્ટીકરણ ગતિ ચરમના સમાનજ જાણી લેવુ જોઇએ. વૈમાનિક સુધી આ રીતે કહેવું જોઇએ. અર્થાત્ પૃચ્છા કાળમાં નારક એકેન્દ્રિય, વિકલેન્દ્રિય તિય ચ પંચેન્દ્રિય મનુષ્ય યાવત્ વૈમાનિકોના તે વર્તમાન ભવ અન્તિમ છે, તેભવ ચરમ છે અને જેના તે ભવ અન્તિમ નથી તે ભવ અચરમ છે. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! ઘણા નારક ભવ પર્યાય રૂપ ચરમથી શું ચરમ છે અથવા અચરમ છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! ચરમ પણ છે, અચરમ પણ છે. અર્થાત્ ઘણા નારકે એવા પણ છે જે વર્તમાન નારક ભવની પછી ક્રીથી નરકભવમાં ઉત્પન્ન થશે નહિ. તે ભવ ચરમ છે. ઘણી નાર એવા પણ છે જે ભવિષ્યમાં ફરી નારક ભવમાં ઉત્પન્ન થશે તે ભવ અચરમ છે. નારકાના સબંધમાં જે કથન કરાયુ` છે, તેજ ભવન વાસી. પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયા, વિકલેન્દ્રિયા, તિય ચ પ ંચેન્દ્રિયા, વાનભ્યન્તરા, જ્યાતિષ્કા અને વૈમાનિકના વિષયમાં પણ સમજવું જોઈ એ. તેઓમાં પણ નારકાના સમાન ફાઇ ચરમ છે, કોઇ અચરમ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક જીવ ભાષા ચરમથી અર્થાત્ ચરમ ભાષાની અપેક્ષાએ ચરમ છે અગર અચરમ છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ७८ Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન્ હે ગૌતમ ! નારક ભાષાથી કાઈ છે નારક જીવના ભાષા ચરમ અને ભાષા અચરમના અર્થાત ભવનપતિ આર્દિને પણ ભાષા ચક્રમ અને ભાષા એજ પ્રશ્ન મહુવચનની અપેક્ષાથી પ્રસ્તુત કરાય છે શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! ઘણા નારકે શું ચરમ ભાષાથી ચરમ છે અથવા અચરમ છે? પૃચ્છાના સમયે જે નારક છે તે પોતાના કાલ ક્રમે ચરમ ભાષાને પ્રાપ્ત થયેલ હેાય, તે ભાષા ચરમ કહેવાય છે અને તેમનાથી જે ભિન્ન છે તે ભાષા-અચરમ કહેવાય છે? ચરમ અને કાઇ અચરમ હાય સમાન ચાવીસે દંડકાના જીવને અચરમ સમજી લેવા જોઇએ. શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! ભાષા ચરમની અપેક્ષાએ પ્રરૂપિત કરાયેલ નારકામાં કોઇ ભાષા ચરમ પણ હોય છે. કઈ ભાષા અચરમ પણ હોય છે. એજ પ્રકારે વૈમાનિકા સુધી કહેવુ જોઈ એ પરન્તુ એકેન્દ્રિય જીવાના સિવાય. કેમકે પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવાને જિજ્ઞા ઇન્દ્રિય પ્રાપ્ત નથી થતી, તેથી જ તે ભાષા રહિત હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારક જીવ આન પ્રાણુ અર્થાત્ શ્વાસે શ્વાસ પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ શુ આન પ્રાણુ ચરમ હેાય છે અથવા અન પ્રાણ અચરમ હોય છે ? શ્રી ભગવા—હૈ ગૌતમ ! આન પ્રાણ પર્યાય રૂપ ચરમથી કોઇ નારક ચરમ ડાય છે, કોઇ અચરમ હોય છે. વૈમાનિકા સુધી ચાવીસે દેડકાના વિષયાં એજ પ્રકારે કહેવુ જોઈ એ તાપય એ છે કે પૃચ્છાના સમયે કેઈ નારક એવા હાય છે કે જે તે ભવમાં અન્તિમશ્વાચાહૂવાસ લઈને રહે છે. તે આન પ્રાણુ ચરમ કહેવાય છે, તેમાં જે ભિન્ન છે તેએ આન પ્રાણુ અચરમ કહેવાય છે અને પ્રકારના નારકના સદ્ભાવ હોવાથી ભગવાને ફરમાવ્યું છે કે કાઇ નારક શ્વાસેાવાસ ચરમ પણ હાય છે, કોઇ શ્વાસેાાસ અચરમ પણ હેાય છે. આજ પ્રશ્ન બહુવચનના રૂપમાં ઉપસ્થિત કરેલ છે. શ્રી ગૌતમસ્વામી—હું ભગવન્ ! ઘણા નારક જીવ આન પ્રાણુ ચરમની અપેક્ષાએ ચરમ હાય છે અથવા અચરમ હોય છે ? શ્રી ભગવાન્ –ડે ગૌતમ ! ચરમ પણ હાય છે, અચરમ પણ હાય છે. અર્થાત્ આન પ્રાણુ પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ પ્રરૂપણા કરાય તે ઘણા નારા ન પ્રાણુ ચરમ હોય છે અને ઘણા આન–પ્રાણુ-અચરમ પણ હાય છે. જેએ અન્તિમ શ્વાસેાર્ટૂન વાસ લઈ રહ્ય! છે, તે આન પ્રાણ ચરમ અને જે અન્તિમ શ્વાસોચ્છ્વાસ નથી લઈ રહ્યા તેઓ આન પ્રાણુ અચરમ સમજવા જોઇએ. નારકની જેમજ ભવનપતિ, પૃથ્વીકાયિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૭૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ આદિ એકેન્દ્રિયે, વિકલેન્દ્રિયે. પંચેન્દ્રિતિયો, મનુષ્ય, વનવ્યતરે, તિષ્ક અને વૈમાનિકને પણ આન પ્રાણ ચરમ અને અચરમ સમજી લેવા જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! કે એક નારક શું અહાર ચરમથી ચરમ હોય અથવા અચરમ હોય છે? શ્રી ભગવાન - હે ગૌતમ ! કેઈ નારક ચરમ હોય છે, કેઈ અચરમ હોય છે. એજ પ્રકારે વીસે દંડકને લઈને એક વચનમાં પ્રરૂપણ કરવી જોઈએ. એજ પ્રશ્ન બહુવચનને લઈને પ્રસ્તુત કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ઘણ નારકે શું આહાર ચરમની અપેક્ષાએ ચરમ છે અથવા અચરમ છે? શ્રી ભગવાહે ગૌતમ! આહાર પર્યાય રૂ૫ ચરમની અપેક્ષાએ પ્રરૂપણા કરવાથી કોઈ નારક આહાર ચરમ થાય છે. કેઈ આહાર અચરમ થાય છે. એ જ પ્રકારે અનવરત વૈમાનિકે સુધી ચોવીસે દંડકેને લઈને પ્રરૂપણે સમજી લેવી જોઈએ, અર્થાત નારકોની સમાનજ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિયે, પંચેન્દ્રિયતિયા મનો, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાકેને પણ આહાર ચરમની અપેક્ષાએ ચરમ અને અચરમ કહેવા જોઈએ. સ્પષ્ટીકરણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! એક નારક જીવ શ્વસેવાસ અર્થાત ભાવ પર્યાય રૂપ ચરમથી શું ચરમ હોય છે? અથવા અચરમ હોય છે? ( શ્રી ભગવાનહે ગૌતમ! કઈ ચરમ હોય છે, કેઈ અચરમ હોય છે જે નારક જે ઔદયિક આદિ ભાવ પર્યાયને અન્તિમ વાર અનુભવ કરી રહેલ છે. ભવિષ્યમાં ફરી કયારેય અનુભવ કરશે નહિ તે એ ભાવની અપેક્ષાએ ભાવ ચરમ કહેવાય છે, તેનાથી જે ભિન્ન હોય તે અચરમ કહેવાય છે. કેઈ નારક ભાવ ચરમ હોય છે કેઈ ભાવ અચરમ હોય છે. એ જ પ્રકારે વૈમાનિક આદિ ચોવીસે દંડકના વિષયમાં કથન કરી લેવું જોઈએ. | શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ઘણા નારક છવ ભાવ ચરમની અપેક્ષાએ શું ચરમ હોય છે અથવા અચરમ હોય છે? શ્રી ભગવાન ઔદયિક આદિ ભાવેની અપેક્ષાએ નિરૂપિત કરાયેલા નારક કઈ ચરમ હોય છે. કેઈ અચરમ પણ હોય છે. આ વિષયની પૂર્વવત યુક્તિ સમજી લેવી જોઈએ. નારકેના સમાનજ વૈમાનિકે સુધી ચોવીસે દંડકના જીના વિષયમાં આજ રીતે કહેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! કઈ એક નારક વર્ણ પર્યાય રૂ૫ ચરમની અપેક્ષાએ ચરમ થાય છે અગર અચરમ છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૮૦ Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન–હે ગતમ! પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ કઈ નારક ચરમ થાય છે કેઈ અચરમ થાય છે, સ્પષ્ટીકરણ ગતિ ચરમના સદશ જ સમજી લેવું જોઈએ અને નિરન્તર વૈમાનિકે સુધી ચોવીસે દંડકોને લઈને એ પ્રમાણે પ્રરૂપણા કરવી જોઈએ અર્થાત્ જેમ નારક જીવ વર્ણ ચરમની અપેક્ષાએ ચરમ પણ છે અને અચરમ પણ છે, એ જ પ્રકારે ભવનપતિ, પૃથ્વીકાયિક, આદિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિયતિર્યંચ મનુષ્ય, વાનવ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવ પણ વર્ણ ચરમની અપેક્ષાએ કઈ ચરમ અને કેઈ અચરમ હોય છે. બહુવચનને લઈને એજ પ્રશ્ન ઉપસ્થિત કરાય છે– શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શું ઘણું નારક જીવ વર્ણ ચરમથી ચરમ છે અથવા અચરમ છે? શ્રી ભગવાન હે ગૌતમ! ચરમ પણ હોય છે, અચરમ પણ હોય છે. અર્થાત્ કઈ નારક વર્ણ પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ ચરમ છે. કોઈ અચરમ છે. વૈમાનિકે સુધી એ જ પ્રકારે કહેવું જોઈએ. અર્થાત્ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય વિકલેન્દ્રિય પંચેન્દ્રિયતિર્યંચ, મનુષ્ય, વાતવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક પણ નારકેની સમાન વર્ણ ચરમ હોય છે કેઈ વર્ણ અચરમ પણ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારક જીવ ગન્ધ પર્યાય રૂપ ચરમથી શું અચરમ હોય છે અગર ચરમ હોય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! કોઈ નારક ચરમ ગન્ધ પર્યાયની અપેક્ષાએ ચરમ હોય છે. કેઈ અચરમ હોય છે. વ્યાખ્યા ગતિ ચરમ આદિની જેમ સમજી લેવી જોઈએ. એજ પ્રકારે નિરન્તર વૈમાનિકે સુધી કહેવું જોઈએ. અર્થાત્ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલૅન્દ્રિય, પંચેન્દ્રિયતિયચ, મનુષ્ય, વાનવન્તર, તિષ્ક અને વિમાનિક એ ચોવીસે દંડકેના વિષયમાં નારકની જેમજ ગબ્ધ અચરમનું કથન કરવું જોઈએ, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! ઘણુ નારક જીવ શું ગન્ધ ચરમથી ચરમ થાય છે અથવા અચરમ થાય છે? શ્રી ભગવાન –હે ગૌતમ! કઈ ચરમ પણ થાય છે, કેઈ અચરમ પણ થાય છે. એજ પ્રકારે ચોવીસે દંડકેને લઈને ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિકલેન્દ્રિ પંચેન્દ્રિય તિર્યો, મનુષ્ય, વાતવ્યન્તર, તિષ્ક અને વૈમાનિકેન વિષયમાં પણ સમજવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી - હે ભગવદ્ ! એક નારક રસ પર્યાય રૂ૫ ચરમની અપેક્ષાએ ચરમ થાય છે અગર અચરમ થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! રસ ચરમની અપેક્ષાએ કઈ નારક ચરમ થાય છે અને કોઈ અચરમ થાય છે, યુતિ પહેલાની સમાન સમજવી જોઈએ. નારકના સમાન વૈમાનિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #94 -------------------------------------------------------------------------- ________________ સુધી ચેાવીસે દડકાને લઇને એજ પ્રકારે કહેવુ ોઇએ, અર્થાત્ ભવનપતિ, પૃથ્વીકાયિક, આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિયતિય ઉંચ, મનુષ્ય, વાનભ્યન્તર, જાતિષ્ક અને વૈમાનિક દેવને પણ ચરમ અને અચરમ કહેવા જોઇએ, શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્! ઘણા નારક રસ ચરમથી શુ ચરમ હોય છે, અથવા અચરમ ાય છે? શ્રી ભગવાન-ડે ગૌતમ! રસ પર્યાય રૂ૫ ચરમથી કાઈ નારક ચરમ પણ થાય કોઈ અચરમ પણ હાય છે. વૈમાનિકા સુધી એજ પ્રકારે કહેવુ જોઈએ, અર્થાત્ ભવનપતિયાથી લઇ વૈમાનિકા સુધી અધા દડકોના કોઈ જીવ રસ પર્યાયથી ચરમ અને કઈ અચરમ થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન! સ્પર્શ ચરમ અર્થાત્ સ્પ` પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ નારક જીવ ચરમ થાય છે અગર અચરમ શ્રી ભગવાન-હે` ગૌતમ ! કાઇ નારક ચરમ હાય છે, કઈ અચરમ હૈાય છે. વૈમા નિકા સુધી એજ પ્રકારે કહેવું જોઇએ, અર્થાત્ ભવનપતિ, પૃથ્વીકાયિક, આદિ એકેન્દ્રિય, વિશ્લેન્દ્રિય, પંચેન્દ્રિયતિય ચ, મનુષ્ય, વાનભ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ ચાવીસે દ'ડકાના કેાઈ જીવ સ્પર્શી ચરમ ાય છે અને કેાઈ સ્પર્શી અચરમ હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઘણા નારકે। શું સ્પ` ચરમથી ચરમ હાય અથવા અચરમ હાય છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! ચરમ પણ હોય છે, અચરમ પણ ડાય છે. જેમ નારક સ્પચરમથી ચરમ થાય છે અને અચરમ પણ થાય છે. એજ પ્રકારે ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિય ́ચ પચેન્દ્રિય, મનુષ્ય, વાનષ્યન્તર જ્યાતિષ્ઠ અને વૈમાનિકામાંથી પણ કેાઈને સ્પર્શી ચરમ અને કાઇને સ્પર્શી અચરમ સમજવા જોઈ એ• સ્પષ્ટીકરણ ગતિ ચરમ આદિના સમાનજ જાણવું જોઈ એ. જે ગતિ આદિ પર્યાયાના આધારે નારક આદિના ચરમત્ર-અચરમત્વની પ્રરૂપણા કરાઈ છે તેમના નામેાલ્લેખ કરવાવાળી એક ગાથા આ રીતે છે-(૧) ગતિ (૨) સ્થિતિ (૩) ભવ (૪) ભાષા (૫) આનપ્રાણુ (૬) આહાર (૭) ભાવ (૮) વર્ણ (૯) રસ (૧૦) ગંધ (૧૧) સ્પેશ એમની અપેક્ષાએ ચરમત્ન અચરમત્વના વિચાર છે. ાસુ॰ છા શ્રી જૈનાચાય જૈનધમ દિવાકર પૂજય શ્રી ઘાસીલાલ કૃતિવિરચીત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયખેાધિની વ્યાખ્યામાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ . દસમું ચરમ પદ સમાસ ॥૧૦॥ ૮૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ ભાષાપદકા નિરૂપણ અગીયારમું ભાષા પદ શબ્દ– શે) અથ (pi) નિશ્ચય (નામ) માનું છું (તિ) આ પ્રકારે (લોહાનિ માસા) ભાષા બંધનું કારણ છે (જિતેમતિ ગોરિળી માતા) ચિન્તન કરું છું કે, ભાષા બેધનું કારણ છે (૬ માળામતિ રોધારિણી માતા) હું માનું છું કે ભાષા અવધારણ કરવાવાળી–બોધનું કારણ છે? ( કિમિ શોધારિળી માતા) ચિન્તન કરું કે ભાષા અવધારીણી છે? (તા) તથા એજ પ્રકારે (મvoriીતિ શોધાળી માતા) માનું છું કે ભાષા અવધારિણી છે (ત વિતેમતિ બોરિણી માતા) એજ પ્રકારે ચિન્તન કરું છું કે ભાષા અવધારિણી છે (હંતા) હા (FI !) હે ગૌતમ! (મviીતિ શોધારિળ માણા) ભાષા અવધારિણી છે, એમ તમે માને છે (વિકીર્તિ ઓધારિળી માતા) ભાષા અવધારિણી છે, એવું તમે વિચારે છે (મામતિ જોવા િમાણ7) માને કે ભાષા અવધારિણી છે (તેનીતિ ગોધાવળી માસ) ચિન્તન કરે કે ભાષા અવધારિણી છે (સંદ મUળrમતિ ગોધારિળમા) પૂર્ણ રૂપે માને કે ભાષા અવધારિણી છે (ત નિરિ ધારિળી માતા) પૂર્ણ રૂપે વિચારે કે ભાષા અવધારિણી છે (બોરિજી મંતે! માસા) હે ભગવન ! અવધારિણી ભાષા ( સરવા, મોલ, સામોસા, બરવામા) શું સત્ય છે, અસત્ય છે, સત્યામૃષા મિશ્ર છે, અથવા અસત્યમૃષા અનુભવ છે ? (ચમ !) હે ગૌતમ ! (સિય સરવા) સત્ય પણ હોય છે (સિય મોસા) મૃષા પણ હોય છે (સિ સદા મોરા) સત્યામૃષા પણ હોય છે (નિય અસર મોસા) અસત્ય મૃષા પણ હોય છે (તે વેળળ મંતે ! હવે ગુરૂ) હે ભગવન્! શા હેતુથી એવું કહેવાય છે કે (ગોધાળિીળે માતા સિચ સવા સિચ મોસા, સિચ સામોસા, મિર ઝરમોનો ? અવધારિણી ભાષા સત્ય પણ, અસત્ય પણ, સત્યામૃષા પણ, અસત્યામૃષા પણ થાય છે ( મા ! ગરાળિ સદા) હે ગૌતમ ! આરાધિની ભાષા સત્ય છે વિરાgિી મોસા) વિરાધિની ભાષા અસત્ય છે (કારાવાળિ સત્તા મોસા) આરાધિની-વિરાધિની ભાષા સત્યા મૃષા છે (જ્ઞા) જે (નેવ નારાળ, વ વાદિળી) નથી આરાધિની કે નથી વિરાધિની (ા કરવા મોસા ખામં જરથી માતા) તે અસત્યા મૃષા નામક ચાથી ભાષા છે (સે તેના ટ્રે ગોચમા ! પુર્વ ગુરૂ) હે ગૌતમ ! એ હેતુથી એવું કહેવાય છે કે ( હરિજી માતા ત્તિવ , સિચ મોસા, નિચ સત્તા નોરા, સિય કરવા મોસા) અવધારિણી ભાષા સત્ય પણ અસત્ય પણ, સત્યામૃષાપણ અને અસત્યમૃષા પણ થાય છે કે ૧ ટીકાર્ય—આનાથી પહેલા દશમા પદમાં પ્રાણિયેના ઉપપાત ક્ષેત્ર રત્નપ્રભા આદિના ચમત્વ-અચરત્વ વિ, વક્તવ્યતા કહી, હવે અગીયારમાં પદમાં સત્ય મૃષા સાયમૃષા, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ અને અસત્યમૃષા એ પ્રકારે ચાર પ્રકારની ભાષાની પર્યાપ્તિથી પર્યાપ્ત છની ભાષાને વિભાગ પ્રદર્શિત કરવા માટે કહે છે શ્રી ગૌતમસ્વામી-ભાષાના સમ્બન્ધ માં પોતાને અભિપ્રાય પ્રગટ કરતા કહે છે– ભગવદ્ ! હું માનું છું કે ભાષા અવધારિણી છે, અર્થાત્ ભાષા દ્વારા પદાર્થનું અવધારણ થાય છે અથવા ભાષા અવબેધનું કારણ છે. જે ભાષી જાય અગર બેલી શકાય તે ભાષા (બેલી) ભાષાને ગ્ય દ્રવ્યનું ગ્રહણ કરીને તેને ભાષાના રૂપમાં પરિણત કરીને ત્યાગ કરાતા દ્રવ્ય સમૂહને ભાષા કહે છે. તાત્પર્ય એ છે કે હું એમ માનું છું અને કંઈ પણ વિચાર કર્યા સિવાય નહિ. પણ યુક્તિ દ્વારા એ વિચાર કરું છું કે ભાષા અવધારિણી છે. એ રીતે ભગવાનની સમક્ષ પિતાને અભિપ્રાય પ્રગટ કરીને તેની સત્યતાને નિશ્ચય કરવા માટે ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે - હે ભગવન ! શું હું એમ માનું કે ભાષા અવધારિણું છે? શું હું એવું ચિન્તન કરૂં કે ભાષા અવધારણું છે? અર્થાત્ શું મારૂં એ પ્રકારનું માનવું અને વિચાવું નિર્દોષ છે? હે ભગવાન્ ! હું પહેલા એવું માનતે અને વિચારતે હતું કે ભાષા અવધારિણી છે. એજ પ્રકારે અત્યારે પણ માનું છું અને વિચાર કરૂં છું કે ભાષા અવધારિણી છે? તાત્પર્ય એ છે કે મારા આ સમયના અને પૂર્વકાલિક મનનમાં કેઈ અન્તર નથી. તથા જે પ્રકારે પહેલા યુક્તિપૂર્વક વિચારતે હતું કે ભાષા અવધારિણી છે, તેમજ અત્યારે પણ વિચારું છું આ રીતે મારા પૂર્વકાળના તેમજ વર્તમાન કાળના ચિન્તનમાં કઈ અંતર નથી. હે ભગવન ! શું મારું આ મનન અને ચિન્તન યોગ્ય છે? શ્રી ભગવાન કહે છે-હા ગૌતમ! તમારૂ મનન ચિતન સત્ય છે. તમે માનો છો કે ભાષા અવદ્યારિણી છે, એ વાત હું કેવળજ્ઞાનથી જાણું છું. તમે વિચારે છે કે ભાષા અવધારિણી છે. એ હું પણ મારા કેવલજ્ઞાનથી જાણું છું, પ્રાકૃત ભાષાની શૈલીને કારણે તેમજ આર્ષ પ્રયોગ હોવાથી “મહાનિ ઈત્યાદિ ક્રિયા પદ મધ્યમ પુરૂષમા “તમે એ અર્થમા પણ પ્રયુક્ત થાય છે, તેથી પૂર્વ વાક્યના અર્થનું સમર્થન કરતા ભગવાન કહે છે એના પછી પણ તમે માને કે ભાષા અવધારિણી છે, તમે નિસંદેહ થઈ ને ચિન્તન કરો કે ભાષા અવધારિણી છે, હું પણ કેવળજ્ઞાન દ્વારા એવું જ જાણું છું આ જાણવું અને વિચારવું અત્યન્ત સમીચીન અને નિર્દોષ છે. તેથી જ તમે પૂર્વવત જ સારી રીતે માને અને વિચારે કે ભાષા અવધારિણી છે. તેમાં જરા પણ શંકા ન નરે, આ કથનથી એ નિશ્ચિત થઈ ગયું કે ભાષા અવધારિણી છે અર્થાત અવબોધનું બીજ છે અર્થને નિશ્ચય કરવાનું કારણ છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અવધા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ રિણી ભાષા સત્ય છે, અસત્ય છે, સત્યા મૃષા છે (ઉભયરૂપ) મિશ્ર છે, અથવા અસત્યા મૃષા છે અર્થાત્ અનુભય રૂપ છે. જેને સત્ય પણ ન કહેવાય અને મૃષા પણ ન કહી શકાય સત્-પુરૂષ! અર્થાત્ ભગવાનની અજ્ઞાના આશક હાવાને કારણે પરમ શિષ્ટજનાને માટે જે હિત કર હાય અર્થાત્-ઇહ લેાક, પરલેાકની આરાધનામાં સહાયક હાવાથી માક્ષ પ્રાપ્ત કરાવવા વાળી હાય તે ભાષા કહેવાય છે અથવા સજ્જનાને માટે જે સાધ્વી હાય અર્થાત્ ભલી હૈ!ય તે સત્ય ભાષા કહેવાય છે. અથવા સત્ અર્થાત્ માક્ષપદના પ્રાપ્તિનું કારણ હાવાથી અતિશય શાલન મુલ ગુણા અને ઉત્તર ગુણાને માટે જે હિતકર હાય તે સત્ય ભાષા. અથવા સત્ અર્થાત્ ભગવાનના દ્વારા ઉપર્દિષ્ટ વિદ્યમાન જીવાદિ પદાર્થશંને માટે જે હિતકર હોય અર્થાત્ તેમની વાસ્તવિક પ્રરૂપણા કરવાવાળી હાય, તે ભાષા સત્ય કહેવાય છે, જે ભાષા સત્ય ભાષાથી વિપરીત સ્વરૂપવાળી હાય અર્થાત્ મિથ્યા હોય તે મુષા ભાષા છે. જે મળતી-ભળતી હૈાય અર્થાત્ જેમાં કૈક અંશ સત્ય અને કોઇ અંશ અસત્ય હાય તે સત્યામૃષા કહેવાય છે. જે ભાષા આ ત્રણેય પ્રકારોની ભાષામાં સમાવિષ્ટ ન હોઇ શકે, અર્થાત્ જેને સત્ય, અસત્ય અગર ઉભય રૂપ ન કહી શકાય જેમાં ત્રણેમાંથી કાઈ પણ ભાષાનું લક્ષણ ઘટી ન શકે, તે અસત્યા મૃષા ભાષા છે. આ ભાષાના વિષય આમં ત્રણ કરવું' આજ્ઞાદેવી આદિ હાય છે. કહ્યુ પણ છે— જે સન્તા—ભલાને માટે હિતકર હાય તે સત્ય ભાષા છે. સ અ છે મુનિ, ગુણુ અથવા જીવાદિ પદા, તેનાથી જે વિપરીત હોય તે મૃષા ભાષા અને જે બન્ને પ્રકારની હાય તે મિશ્ર ભાષા કહેવાય છે ॥ ૧ ॥અને જે ઉક્ત ત્રણે પ્રકારની ભાષાઓમાં પરિગણિત ન કરી શકાય, કેવળ શબ્દ રૂપ હાય તે અસત્યા મૃષા છે શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હૈ ગૌતમ! અવધારિણી ભાષા કદાચિત્ સત્ય હાય છે, કદાચિત્ મિથ્યા—મૃષા હૈાય છે, કદાચિત્ સત્યામૃષા ઉભય રૂપ હોય છે અને કદાચિત્ અસત્યા મૃષા હોય છે. શ્રી ગૌતમસ્વામી એનું કારણ પૂછે છે–ભગવાન ! શા હેતુએ એવું કહ્યું છે કે અવધારણી ભાષા સત્ય, મૃષા, સત્યામૃષા અને અસત્યા મૃષા પણ થાય છે ? શ્રી ભગવાન્ડે ગૌતમ ! જે ભાષા આરાધિની હોય છે તે સત્ય હૈાય છે. જેના દ્વારા મેક્ષ માની આરાધના થાય અર્થાત્ જે સજ્ઞની આજ્ઞા અનુસાર ખેલાય તે ભાષા આરાધની કહેવાય છે. જેમ આત્મા સ્વરૂપે સત્ય છે. પરરૂપે અસત્ છે, દ્રવ્યાકિ નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. ઇત્યાદિ અનેક ધર્માંના સમૂહથી યુક્ત છે. એ પ્રકારથી યથાર્થ વસ્તુનું પ્રતિપાદન કરવાવાળી ભાષા સત્ય કહેવાય છે. જેનાથી મેક્ષ માની વિરાધના થાય તે વિરાધનાની ભાષા અસત્ય હોય છે. તે અયથાર્થી વસ્તુને સિદ્ધ કરવા માટે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાની પ્રતિકૂલ કહેવાય છે, જેમ આત્માનું અસ્તિત્વ નથી અથવા આત્મા એકાન્ત નિત્ય છે. ઈત્યાદિ જે ભાષા સત્ય હોવા છતાં પરપીડા જનક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૮૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ હોય છે, તે વિપરીત વસ્તુનું કથન કરવાના કારણે અથવા બીજાને પીડા ઉત્પન્ન કરવાને કારણે મોક્ષની વિરાધક હોવાથી વિરોધી કહેવાય છે અને વિરાધની હોવાથી મૃષા છે. જે ભાષા આંશિક રૂપમાં આરધની અને આંશિક રૂપમાં વિરાધની હોય તે સત્યામષા અર્થાત્ મિશ્ર ભાષા કહેવાય છે જેમ કેઈ ગામ કે શહેરમાં દશ બાળકને જન્મ થતા કહે કે આજ અહીં વીસ બાળકો જમ્યા છે. દશ બાળકોને જન્મ થયે એટલા અંશમાં આ ભાષા સંવાદની છે અને પુરાં વીસ બાળકને જન્મ ન થવાથી વિસંવાદ હોવાના કારણે વિરાધની છે. આ પ્રકારે આરાધન વિરાધની હોવાથી તે સત્યામૃષા કહેવાય છે. જે ભાષા આરાધની પણ ન હોય, વિરાધની પણ ન હોય અને આરાધન વિરાધની પણ ન કહી શકાય તે અસત્યો મૃષા નામક ચોથી ભાષા છે. તાત્પર્ય એ છે કે જેમાં આરાધની ભાષાનું લક્ષણ ઘટિત ન થાય, જે અયથાર્થ પદાર્થનું કથન કરવાવાળી અથવા પરપીડાજનક ન હોવાથી વિરાધની પણ ન કહી શકાય, સાથે જ જેમાં એક દેશથી સંવાદ અને એક દેશથી વિસંવાદ ન હોવાથી આરાધન વિરાધમની અર્થાત્ મિશ્ર ભાષાનું લક્ષણ પણ ન હોય, તે અસત્યો મૃષા નામક ચાથી ભાષા છે જેમ-હે મુનિ ! પ્રતિક્રમણ કરે, થંડિલનું પ્રતિલેખન કરો. ઈત્યાદિ વ્યવહારના અન્તર્ગત ભાષા, આમંત્રણ આદિ કરવાવાળી ભાષા અથવા વિહાર કરીને ગામના સમીપ આવતા કહેવું કે ગામ આવી ગયું! તેને અનુભય ભાષા અથવા વ્યવહાર ભાષા પણ કહે છે. હવે પ્રકૃત વિષયો ઉપસંહાર કરે છે–ગૌતમ! આ કારણથી એવું કહેવાય છે કે અવધારણી ભાષા કદાચિત્ સત્ય, કદાચિત્ અસત્ય, કદાચિત સત્ય મૃષા અને કદાચિત અસત્યાભવા બને છે કે ૧ ર ભાષા વિશેષ વક્તવ્યતા શબ્દાર્થ –(ત્રણ) અથ (મંતે) હે ભગવન્! (જાવો) ગાય (નિયા) મૃગ (જૂ) પશુ (વી) પક્ષી (Toram gr મારા) આ ભાષા પ્રજ્ઞાપની છે? (ા હા માસા મોરા) આ ભાષા મૃષા નથી (હંતા) હા (નાચNT ) હે ગૌતમ ! (જ્ઞા ૨ Trો મિયા પક્ષી gવળીળે ઘસા માતા) જે ગાય, મૃગ, પશુ, પક્ષી, આ ભાષા પ્રજ્ઞાપની છે (જુ ઘણા મારા મોસા) આ ભાષામૃષા નથી (મતે ! ના ટુથી વ7) હવે હે ભગવન્! આ જે સ્ત્રી વચન છે (ના ૨ પુરિસ વ) જે પુરૂષ વચન છે, (કા નવું વ4) જે નપુંસક વચન છે, (Towાવળીf pur મારા) આ ભાષા પ્રજ્ઞાપની છે ( મસા મોસા) આ ભાષા મૃષા નથી ? (હંત જેમા !) હા ગૌતમ! (Sા જ રૂસ્થીવઝ, નાર ધુમવઝ, કાચ નપુંસવ5) જે સ્ત્રી વચન છે, જે પુરૂષવચન છે, જે નપુંસક વચન છે (Toral gai મારા) આ ભાષા પ્રજ્ઞાપની છે (ઇ માતા મોસા) આ ભાષા મૃષા નથી (अह भंते ! जा य इत्थी आणमणी, जा य पुम आणमणी, जा य नपुंसग ओणमणी, oળવણીમાં ફસા માસા) અથ હે ભગવન્! જે સ્ત્રી આજ્ઞાપની, પુરૂષ આજ્ઞાપની, નપુંસક આજ્ઞાપની છે, એ ભાષા પ્રજ્ઞાપની છે ( pલા મારી મોરા) આ ભાષા મૃષા નથી (દંતા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ (નોયમા !) હા ગૌતમ ! (ના ચ રૂચિ બાળમળી, નાચવુ શ્રાળવળી, નાચ નવું સજ્જ બાળકળી ફળવળીન ઇત્તા માલ) જે સ્ત્રી આજ્ઞાપની, જે પુરૂષ આજ્ઞાપની, જે નપુ ́સક આજ્ઞા પની છે, તે ભાષા પ્રજ્ઞાપની છે (ન વા માસા મોરા) આ ભષા મૃષા નથી. (અન્દુ મંતે ! ના ચ રૂથી વળવળી, ના ચ પુમ પાવળી, ના ય નપુસા રળવળી, વાવળીાં સા માસા નવા માલા મોસા) હે ભગવન્ જે સ્ત્રી પ્રજ્ઞાપની છે, જે પુરૂષ પ્રજ્ઞાપની છે, જે જે નપુંસક પ્રજ્ઞાપની છે ? આ ભાષા મૃષા નથી ? (હઁતા પેચમા !) હા ગૌતમ ! (જ્ઞા ચ इत्थी पण्णवणी, जाय पुम पण्णवणी, जाय नपुंसंग पण्णवणी, पण्णवणीणं एसा भासा) ने સ્ત્રી પ્રજ્ઞાપની છે. પુરૂષ પ્રજ્ઞાપની છે, નપુસક પ્રજ્ઞાપની છે એ ભાષા પ્રજ્ઞાપની છે (ન સા માસા મોરા) આ ભાષા મૃષા નથી. (ગદ્દમંત્તે !) હવે ભગવન્! (જ્ઞા જ્ઞાતિથી ત્ર, જ્ઞાતી, પુમ વ જ્ઞાતીતિ, નવુંલાવડ, પળવળી ન કા મસા) જે જાતિમા સ્ત્રી વચન છે, જાતિમાં પુરૂષવચન છે, જાતિમાં નપુંસક વચન છે, એ ભાષા પ્રજ્ઞાપની છે? (ન સા માસા મોલા) એ ભાષા મૃષા નથી ? (તા નોયમા ! જ્ઞાતીતિ રૂસ્થિવ, નાકૃતિ પુમવ, નાતીતિ નપુ સાવ, વા ઇનીન સામસા) હૈ ગૌતમ ! જે જાતિમા સ્ત્રી વચન છે, જાતિમાં પુરૂષ વચન છે, જાતિમાં નપુ ંસક વચન છે, એ ભાષા પ્રજ્ઞાપની છે (ન સા માસા મોલ) એ ભાષા મૃષા નથી. ( अह भंते ! जा जातीइ इत्थियाणमणी, जाइत्ति पुम आणमणी, जातीति णपुंसगाण मणी, વળવળીને સા માસા) અધુના ભગવન્ ! જાતિમા જે સ્ત્રી-પ્રજ્ઞાપની છે, જાતિમાં જે પુરૂષ આજ્ઞાપની છે, જાતિમાં જે નપુંસક આજ્ઞાપની છે, એ ભાષા પ્રજ્ઞાપની છે (ન સા માસા મોલા ?) એ ભાષા મૃષા નથી (તાપોમા !) હા ગૌતમ ! (જ્ઞાતીતિ સ્થિ બાળવળી) જાતિમાં જે સ્ત્રી-આજ્ઞાપની (નાતત્તિ ઘુમ બાળવળી) જાતિમાં જે પુરૂષ-આજ્ઞાપની છે (જ્ઞાતીતિ નપુસા બાળવળી) જાતિમાં જે નપુંસક આજ્ઞાપની છે (વળવળી જં લા માલા) આ ભાષાપ્રજ્ઞાપની છે (ન સા માસા મોલા) આ મૃષા નથી, (બદ્દ મંતે ! નાતીતિજ્ઞસ્થિ ળવળી) અથ ભગવન્ ! જાતિમાં જે સ્ત્રી પ્રજ્ઞાપની છે (જ્ઞાતીતિ પુર રાયની) જાતિમાં જે પુરૂષ પ્રજ્ઞાપની છે (વ્રતીતિ નપુસા પળવળી) જાતિમાં જે નપુ ́સક પ્રજ્ઞાપની છે ? (વળવળીનં જ્ઞા માસા) આ ભાષા પ્રજ્ઞાપની છે (ન સા માસા મોસા) આ ભાષા મૃષા નથી ? (દ્વૈતા ગોયમા ! નારીતિ રૂસ્થિ ળવળી, જ્ઞાતિ પુમ જળવળી, જ્ઞાત્તિ થવુંસળ પળવળી, પળવળી નું હ્તા માલા) હા ગૌતમ! જાતિમાં જે સ્ત્રી પ્રજ્ઞાપની છે, જાતિમાં પુરૂષ પ્રજ્ઞાપની છે, જાતિમાં જે નપુંસક પ્રજ્ઞાપની છે, તે ભાષા પ્રજ્ઞાપતી છે (મૈં ઇસા મસા મોરા) એ ભાષા મૃષ નથી. ટીકા”—પહેલાં વાસ્તવિક સ્વરૂપનું અભિધાન કરવાવાળી ભાષા આરાધની હાવાથી સત્ય છે, એવી પ્રરૂપણા કરાઈ હતી, હવે તેની ખાખતમાં ગૌતમ સ્વામીફરી પ્રશ્ન કરે છે— હે ભગવન્ ! (Tો) ગાયા (મિયા) અર્થાત્ મૃગ (વસ્તુ) અર્થાત્ પશુ (પશ્ર્વિ) અર્થાત્ પક્ષી એ રીતે પ્રજ્ઞાપની અર્થાત્ પ્રરૂપણીયા અથવા અનું પ્રતિપાદન કરવાવાળી આ ભાષા શુ' સત્ય કહેવાય છે? એ ભાષાને મૃષા નથી કહેતા ? પ્રશ્નના આશય એ છે કે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ८७ Page #100 -------------------------------------------------------------------------- ________________ (બો પત્ર:) ગાય એ ભાષા સમગ્ર ગોજાતિનું પ્રતિપાદન કરે છે અને આ જાતિમાં ત્રણે લિંગાવાળા પદાર્થ સંમિલિત ઢાય છે, કેમકે સ્ત્રી ગાય, અને પુરૂષ ગાય, અને નપુ ંસક ગૌ એ ત્રણેના ગેાજાતિમાં સમાવેશ હાવાથી જાતિ વાચક સામાન્ય પદ્મ ત્રણે લિંગવાળાના એધક થાય છે. એજ પ્રકારે મૃગ એ જાતિ વાચક શબ્દ સ્રી મૃગ, પુરૂષ મૃગ, અને નપુંસક મૃગ એ ત્રણેના વાચક અને છે. પશુ અને પક્ષી શબ્દને પણ ત્રીલિંગના વાચક સમજવા જોઇએ એ રીતે એ શબ્દો શું લિંગાના પદાર્થીના વાચકતા છે. પણ સ્વયં ત્રિલિંગ નથી ફક્ત પુલિંગ છે. તેથીજ આ આશકા ઉત્પન્ન થવી સ્વાભાવિક છે કે શુ' એક જ પુલિંગ શબ્દ ત્રણે લિંગાવાળા પદાર્થો વાચક બનીને સત્ય માની શકાય છે? કેમ એને મિથ્યા ભાષા નહી' સમજવી જોઈ એ ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે હે ગૌતમ ! હા આ જે નાવઃ મૂળઃ પશવઃ પક્ષિળઃ એ રીતે ઉચ્ચારણ કરાતી ભાષા છે, એ ભાષા પ્રજ્ઞાપની છે, અર્થાત્ એ અનુ' કથન કરવાને માટે પ્રયાગ કરવા ચેાગ્ય છે. તે યથાવસ્તુનું કથન કરવાવાળી હાવાથી સત્ય છે. તાત્પર્ય એ છે કે આ ભાષા જાતિવાચક છે અને જાતિમાં ત્રણે લિંગવાળાના સમાવેશ થાય છે. તેથી જ જાતિનુ કથન કરવાથી તે જાતિના અન્તત બધા વિશેષેાના સામાન્ય રૂપથી મેધ થાય છે. તેથી જ યથા વસ્તુસ્વરૂપની પ્રતિપાદક હાવાના કારણે આ ભાષા પ્રજ્ઞાપની છે, મિથ્યા નથી. શબ્દમાં વ્યાકરણ શાસ્ત્રના અનુસાર લિંગ વ્યવસ્થા જોવામાં આવે છે. કોઈ શબ્દ સ્ત્રી લિંગ, કોઈ પુલ્લિંગ અને કાઈ નપુસકલિંગ હોય છે, પણ શબ્દ કાઈ પણ લિંગના કેમ ન હાય, જો તે જાતિવાચક હાય છે તે તે જાતિમાં અન્તગત ત્રણે લિંગવાળા અર્થાંના એધક થાય છે. દેશ, કાળ, અને પ્રસંગ આદિ સામ`ના અનુસાર તેના ત્રલિંગ સંબંધી અર્થીના વાચક હોવામાં કાઈ ખાધા નથી, આ ભાષા બીજાનેપીડા ઉત્પન્ન કરનારી નથી અને કાઈ ને ઠગવાવાળી પણ નથી, તેમ કેાઈ દૂષિત ઉદ્દેશ્યથી એલવામાં આવી નથી. એ કારણે આ ભાષા મૃષા નથી કહી શકાતી, આ પ્રજ્ઞાપની છે, સત્ય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૮૮ Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! આ જે સ્ત્રી વાચક ભાષા છે, જેમકે શાછા, મારા, છતા આદિ, જે પુરૂષવાચક ભાષા છે, જેમ ઘટઃ, પટઃ આદિ અને આજે નપુંસક વાચક ભાષા છે, જેમકે ધનમ્, વનમ્ આદિ એ ભાષા શુ–પ્રજ્ઞાપની છે એ ભાષા મૃષા નથી ? તાત્પ એ છે કે શાલા આદિ શબ્દ સ્ત્રીલિંગ કહેવાય છે ઘટ આફ્રિ શબ્દ પુલિંગ કહેવાય છે, ધનં ભાશિકૢ નપુ`સક કહેવાય છે, પણ આ શબ્દોમાં નથી સ્ત્રીલિંગ નથી પુલિંગ અને નથી નપુ ંસકલિ’ગ જોવામા આવતુ જેમ કહ્યું છે—જેના મેાટા મોટા સ્તન અને ક્રેશ હાય તેને સ્ત્રી સમજવી જોઈએ જેના બધા અંગામા રામ હાય તેને પુરૂષ કહે છે, જેમાં સ્ત્રી અને પુરૂષ બન્નેના લક્ષણ ઘટતા હાય, તેને નપુંસક જાણવા જોઇએ. તાત્પર્ય એ છે કે શાલા માલા આદિ શબ્દોમાં સ્ત્રીના ઉક્ત લક્ષણ નથી હાતાં ઘટ, પટ આદિ શબ્દોમાં પુરૂષના લક્ષણ નથી મળતાં ધન આદિ નપુંસક કહેવરાવનારા શબ્દોમાં નપુસકના લક્ષણ નથી હતાં. એવી સ્થિતિમાં કોઈ શબ્દને સ્ત્રીલિંગ કોઈને પુલિંગ અને કોઈ ને નપુંસકલિ’ગ કહેવુ' તે વાસ્તવમાં સત્ય છે ? એવું કહેવુ શું મિથ્યા નથી ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હૈ ગૌતમ ! હા આ ભાષા સત્ય છે, ભૃષા નથી આ જે સ્ત્રીવચન છે, જેમકે ખટૂવા, લતા આદિ, આ જે પુરૂષવચન છે જેમ ઘટ પટ આદિ અને આજે નપુ ́સક વચન છે, જેમ કુડયમ્ દ્વિ– એ ભાષા પ્રજ્ઞાપની છે. મૃષા નથી. જ્યારે કાઈ શબ્દના પ્રયોગ કરાય છે તે તે શબ્દ પૂર્વોક્ત સ્ત્રી પુરૂષ અગર નપુસકના લક્ષણેાના વાચક નથી થતા. આ વિભિન્ન લિંગાના શબ્દો ‘થમ, ‘અયમ્' તથા ટ્ શબ્દોની વ્યવસ્થાને કારણે થાય છે અને ગુરૂના ઉપદેશની પરંપરાથી સમજાય છે કે કયા શબ્દ સ્ત્રીલિ’ગી, કાણુ પુલિંગી અને કેણુ નપુંસકલિંગી છે. તેમના અભિધેય ધ વસ્તુત: લેાકવ્યવહારથી સિદ્ધ થાય છે. કહ્યું પણ इयमदमिदमिति शब्दव्यवस्था हेतु રમિયેચધર્મ: ઉશામ્યઃ શ્રીપુનપુ સત્વ નિ” તેને આશય ઊપર આવી ગયા છે. એ રીતે શાબ્દિક વ્યવહારની અપેક્ષાએ યથાર્થ વસ્તુનુ પ્રતિપાદન કરવાના કારણે આ ભાષા પ્રજ્ઞાપની છે. તેના પ્રયાગ ન કોઈ દૂષિત અભિપ્રાય કરાય છે અને એનાથી કેાઈને પીડા ઉત્પન્ન થતી તેથીજ આ ભાષા મૃષા અર્થાત્ મિથ્યા નથી. શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે હું ભગવાન્ ! આ જે ભાષા સ્ત્રી આજ્ઞાપની છે અર્થાત્ જે ભાષાથી કઈ સ્ત્રીને કોઈ આદેશ અપાય છે, આ જે ભાષા પુરૂષ પ્રજ્ઞાપની છે અથવા જે આ ભાષા નપુંસક પ્રજ્ઞાપની છે, શુ' તે ભાષા પ્રજ્ઞાપની સત્ય છે? શું તે ભાષા મૃષા નથી ? તાત્પ એ છે કે સત્ય ભાષા જ પ્રજ્ઞાપની થાય છે, પણ આ આજ્ઞાપની ભાષા તે ફક્ત આજ્ઞા દેવામાં પ્રયુક્ત થાય છે. જેને આજ્ઞા અપાય છે, તે એ આજ્ઞા અનુસાર ક્રિયા કરશે જ, એ નથી કહી શકાતુ કદાચિત્ કરે, કદાચિત્ ન પણ કરે. જેમ કેાઈ શ્રાવક-શ્રાવિકાને કહે છે–સવાર અને સાંજે અને સમય સામાયિક પ્રતિ*મણુ ક, અથવા શ્રાવક પેાતાના પુત્રને કહે છે-“યથા સમય ધર્મની આરાધના કરો. અથવા શ્રાવક ફાઈ નપુસકને કહે છેન્યથા સમય જીવ અજીવ આદિ તત્વાનુ ચિ ંતન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૮૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ કર્યો કશ એવી આજ્ઞા દેવાથી, જેને આજ્ઞા અપાઇ છે તે જો અજ્ઞાનુસાર ક્રિયા ન કરે તેા આજ્ઞા દેનારાની તે ભાષા શુ' પ્રજ્ઞાપની અર્થાત્ સત્ય કહેવાશે અથવા મૃષા કહેવાશે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હા ગૌતમ! જે ભાષા સ્ત્રી આજ્ઞાપની છે, જે ભાષા પુરૂષ આજ્ઞાપની છે અને જે ભાષા નપુંસક આજ્ઞાપની છે. તે ભાષા પ્રજ્ઞાપની છે, તે મૃષા ભાષા નથી. આજ્ઞાપની ભાષા એ જાતની હાય છે—પરલેાક માધિની અને એનાથી ભિન્ન જે પરલેાક સબન્ધી ખાધા ઉત્પન્ન ન કરે. તેમાંથી જે ભાષા સ્વ-પરના અનુગ્રહની બુદ્ધિ વગર કઈ શઠતા એ પરલૌકિક ફળની સિદ્ધિને માટે, હિલેક સબંધી આલ ખન વિષયક, કોઈ વિશિષ્ટ કાર્યને સિદ્ધ કરવાના સામવાળી. વિનયયુક્ત, સ્ત્રી અગર શિષ્યાદિ જનાના પ્રત્યે ખેલાય છે, તે ભાષા પરલેાક ખાધક થતી નથી. આજ મુનિજનાની પ્રજ્ઞાપની ભાષા છે, કેમકે તે પારલૌકિક ખાધા ઉત્પન્ન નથી કરતી. એનાથી ભિન્ન પ્રકારની જે ભાષા હૈાય છે, તે સ્વપરને ક્લેશ ઉત્પન્ન કરે છે, તેથી મૃષા છે. એ ભાષા મુનિ વના માટે અજ્ઞાપની બને છે. કહ્યુ પણ છે—જે કાઈ અવિનીતને આજ્ઞા આપે છે તે પેાતે ક્લેશનુ પાત્ર મને છે અને મૃષા ભાષણ કરે છે. કેમકે ઘ'ટા-લેહને સમજીને કાણુ સાદડી બનાવવામાં પ્રવૃત્તિ કરે છે? ॥ ૧ ॥ શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે-હે ભગવન્! આજેસ્ત્રી પ્રજ્ઞાપની ભાષા છે અર્થાત્ સ્ત્રીના લક્ષણ ખતાવવાળી ભાષા છે. આજે પુરૂષ પ્રજ્ઞાપની અર્થાત્ પુરૂષના લક્ષણ મતાનારી ભાષા છે, અને આજે નપુસક પ્રજ્ઞાપની ભાષા અર્થાત્ નપુ ંસકનાલક્ષણુ ખતાવનારી ભાષા છે, એ ભાષા શું. પ્રજ્ઞાપની અર્થાત્ સત્યભાષા છે? શું આ ભાષા મૃષા નથી ? તાત્પ એ છે કે-ખા (સ્ત્રીલિંગ) લટઃ ( પુલિંગ ) નં (નપુ’સકલિંગ) આદિ વિભિન્ન લિ ંગાના શબ્દો છે, તેઓ શાબ્દિક વ્યવહારના બળે અન્યત્ર પણ પ્રયુક્ત થાય છે. જેમ ખા' (પલ‘ગ)માં વિશિષ્ટ સ્તન અને કેશ આદિ સ્ત્રીના લક્ષણ ઘટિત નથી થતા. તે ખ.' એ શ્રી લિં ́ગ શબ્દ ખાને વાચક થાય છે. આવી સ્થિતિમાં એ અવ્યાપક હાવાને કારણે સ્રી લક્ષણ આદિનું કથન કરવાવાળી ભાષા ખેલવી જોઈએ. અગર ન એલવી જોઈ એ ? એ સશય ઉત્પન્ન થાય છે. શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હા, ગૌતમ ! જે ભાષા સ્ત્રી પ્રજ્ઞાપની છે, જે પુરૂષ પ્રજ્ઞાપની છે, અને જે નપુંસક પ્રજ્ઞાપની છે, તે ભાષા પ્રજ્ઞાપની છે મૃષા નથી. તાત્પય એ છે કે-શ્રી આદિના લક્ષણ એ પ્રકારના હાય છે- એક શાબ્દિક વ્યવહારના અનુસાર, ખીજું' વેદના અનુસાર. તેમાંથી જ્યારે શાબ્દિક વ્યવહારાશ્રિત પ્રતિપાદન કરવુ ઇષ્ટ ડાય ત્યારે એમ ન ખાલવુ જોઈ એ, કેમકે એમ એલવુ તે અવ્યાપક છે. તેથી જ તેની અપે. ક્ષાએ આ પ્રજ્ઞાપની ભાષા છે. કિન્તુ જ્યારે વેદ (રમણુ કરવાની અભિલાષા)ના અનુરૂપ પ્રતિપાદન કરવુ ષ્ટિ હૈાય છે, ત્યારે પણ આ ભાષા વાસ્તવિક અનું નિરૂપણ કરનારી પ્રજ્ઞાપની જ અને છે મૃષા નથી થતી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૯૦ Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે હે ભગવન્! જાતિ (સામાન્ય)ના અર્થમાં જે સ્ત્રી વચન છે અર્થાત સ્ત્રીલિંગ શબ્દ છે, જેમ “સત્તા જાતિના અર્થમાં જેવું લિંગ શબ્દ છે જેમ માત્ર અને જાતિના અર્થમાં જે નપુંસક વચન છે. જેમ “સામાન્ય આ ભાષા પ્રજ્ઞાપની હોય છે? શું તે ભષા મૃષા નથી ? તાત્પર્ય એ છે કે અહીં જાતિને અર્થ સામાન્ય છે. સામાન્ય અર્થ લિંગની સાથે કઈ સંબન્ધ નથી હોતું અને સંખ્યાની સાથે પણ સંબંધ નથી એટલે એક વચન આદિની સાથે) અન્યતીથી કે એ વસ્તુને જ લિંગ અને સંખ્યાની સાથે સમ્બન્ધ સ્વીકાર કર્યા છે. તેથી જ યદિ કેવળ જાતિમાં ઉત્સર્ગથી એક વચન અને નપુંસકલિંગ સંગત હોય તે તેમાં ત્રિલિંગને સંભવ નથી હતો. પરંતુ જાતિવાચક શબ્દો ત્રલિંગમાં પ્રયુક્ત થાય છે, જેમકે ઊપર સત્તા, ભાવઃ અને સામાન્ય એ શબ્દો બતાવેલા છે, એવી સ્થિતિમાં સંશય ઉત્પન્ન થાય છે કે આવા આવા પ્રકારની ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હા ગૌતમ ! જાતિવાચક જે સ્ત્રી વચન છે, અર્થાત સ્ત્રી લિંગ શબ્દ છે (જેમકે સત્તા) જાતિવાચક જે પુરૂષ વચન છે. અર્થાત્ પુંલિંગ શબ્દ છે (જેમકે ભાવ) અને જાતિવાચક જે નપુંસક વચન છે અર્થાતુ નપુંસકલિંગ શબ્દ છે (જેમકે “મા” અથવા “સવ આ ભાષા પ્રજ્ઞાપની છે. આ ભાષા મૃષા નથી. કેમકે અહી જાતિપદથી સામાન્યનું ગ્રહણ કરેલું છે અને તે બીજાઓની માન્યતાના અનુસાર એકાન્ત રૂપથી એક નિરવયવ અને નિષ્કિય નથી) કેમકે એવું માનવું પ્રમાણુથી બાધિત છે. વાસ્તવમાં વસ્તુના સદશ પરિણમન જ સામાન્ય છે. વસ્તુનું જ સમાન પરિણામ સામાન્ય છે. આ વચનની પ્રમાણુતાના અનુસાર સમાન પરિણામ અનેક ધર્માત્મક થાય છે, અને ધર્મ આપસમાં પણ કથંચિત અભિન્ન થાય છે અને ધમથી પણ કથંચિત્ અભિન્ન થાય છે. તેથી જ જાતિમાં પણ ત્રિલિંગતાને સંભવ છે. એ કારણે એ ભાષા પ્રજ્ઞાપની છે. એ ભાષા મૃષા નથી, શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે હે ભગવન! જે ભાષા જાતિની અપેક્ષાએ સ્ત્રી પ્રજ્ઞાપની થાય છે. જેમકે આ વૈશ્યા અથવા શુદ્રા એમ કરે. જે ભાષા જાતિની અપેક્ષાએ પુરૂષ પ્રજ્ઞાપની થાય છે. જેમકે “અમુક બ્રાહ્મણ અગર ક્ષત્રિય આમ કરે એ જ પ્રકારે જે ભાષા જાતિની અપેક્ષાએ નપું સક-આજ્ઞાપની થાય છે, એ ભાષા શું પ્રજ્ઞાપની છે ? એ ભાષા શું મૃષા નથી? તાત્પર્ય એ છે કે જેના દ્વારા કે ઈ સ્ત્રી આદિને કેઈ આજ્ઞા અપાય. પણ જેને આજ્ઞા અપાય છે તે એ આજ્ઞા અનુસાર કિયા કરે જ એ નિશ્ચય નથી હેતે. પણ ન કરતા તે આજ્ઞાપની ભાષા પ્રજ્ઞાપની કહેવાય અગર તે અષા કહેવાય? ઉક્ત સંશયનું નિવારણ કરી રહેલ ભગવાન કહે છે-હા ગૌતમ! જાતિની અપેક્ષાએ સ્ત્રી આજ્ઞાપની જે ભાષા છે, અગર પુરૂષ આજ્ઞાપની છે અથવા નપુંસક આજ્ઞાપની ભાષા છે, તે ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. તાત્પર્ય એ છે કે પરલેક સંબધી બાધા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #104 -------------------------------------------------------------------------- ________________ ન પહોંચાડનારી આજ્ઞાપની ભાષા તે કહેવાય છે. જે પિતાના અને પારકાના અનુગ્રહની બુદ્ધિથી કે કાર્ય કરવામાં સમર્થ વિનીત સ્ત્રી આદિ વિનય જનેને માટે બેલાય છે, જેમકે હે બ્રાહ્મણ ! સાવી ! આજ શુભ નક્ષત્ર છે. તમે અમુક અંગનું અગર અમુક શ્રુતસ્કન્ધનું અધ્યયન કરો. આજ્ઞાપની ભાષા પ્રજ્ઞાપની જ છે, કેમકે તે નિર્દોષ છે, જે ભાષા આજ્ઞાપની તો છે પણ પૂર્વોક્તથી વિપરીત છે, અર્થાત્ સ્વપરને પીડા ઉત્પન્ન કરવાનું કારણ હોય તે ભાષા મૃષા છે. અપ્રજ્ઞાપની છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! જે ભાષા જાતિની અપેક્ષાએ સ્ત્રી પ્રજ્ઞાપની હેય અર્થાત્ સ્ત્રીના સ્વરૂપનું પ્રતિપાદન કરવાવાળી હોય, જેમ, સ્ત્રી સ્વભાવથી તુચ્છ હોય છે, તેમાં અભિમાનની બહુલતા હોય છે. તેની ઇન્દ્રિયે ચંચળ હોય છે. અને ધય વગરની હોય છે, વિગેરે કહ્યું પણ છે સ્ત્રી તુચ્છ, અહંકારની બહુલતા વાળી ઈન્દ્રિચેથી ચપળ અને ઘેર્યની દૃષ્ટિએ દુર્બળ હોય છે. એ જ પ્રકારે જે ભાષા જાતિની અપે ક્ષાએ પુરૂષના સ્વરૂપનું પ્રતિપાદન કરવાવાળી હોય છે, જેમ, પુરૂષ સ્વભાવતા ગંભીર આશયવાળો હોય છે, અતિઅધિક આપત્તિ આવી પડતાં પણ કાયર થતું નથી ધેર્યને પરિત્યાગ કરતું નથી. ઇત્યાદિ. એ પ્રકારે જે ભાષાની અપેક્ષાએ નપુંસકનું પ્રતિપાદન કરવાવાળી હોય છે, જેમ નપુંસક સ્વભાવે કલીબ હોય છે અને તે મોહ રૂપી વડવાનળની જવાળાઓના સમૂહથી બળતું રહે છે, ઈત્યાદિ. એ પ્રકારની શું ભાષા પ્રજ્ઞાપની હોય છે? શું આ ભાષા મૃષા નથી? તાત્પર્ય એ છે કે યદ્યપિ જાતિના ગુણ તેજ હોય છે જે ઊપર કહેલા છે, છતાં પણ ક્યાંય કઈમાં અન્યથા ભાવ પણ દેખાય છે, જેમ કે સ્ત્રી ગંભીર આશયવાળી ધીર અને ઉત્કૃષ્ટ સત્વશાલિની હોય છે, જ્યારે કઈ કઈ પુરૂષ પણ પ્રકૃતિથી તુચ્છ, ચપલેન્દ્રિય અને જરા જેટલી આપત્તિ આવતાં કાયર થતો જોવામાં આવે છે. કેઈ નપુંસક પણ ઓછા મેહવાળે અને સત્તાન હોય છે. તેથી જ એ સંશય ઉત્પન્ન થાય છે કે પૂર્વોક્ત પ્રકારની ભાષાને પ્રજ્ઞાપની સમજવી અગરતે મૃષા સમજવી ? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હા ગૌતમ ! આ જે સ્ત્રી પ્રજ્ઞાપની છે, જે પુરૂષ પ્રજ્ઞાપની ભાષા છે અથવા જે નપુંસક પ્રજ્ઞાપની ભાષા છે, એ ભાષા પ્રજ્ઞાપની અર્થાત્ સત્ય છે, એ ભાષા મૃષા થતી નથી. તાત્પર્ય એ છે કે જાતિગુણોનું નિરૂપણ બહુલતાની અપેક્ષાએ થાય છે, એક એક વ્યક્તિની અપેક્ષાએ નથી થતું. એજ કારણ છે કે જ્યાં કોઈ સમગ્ર જાતિના ગુણોનું નિરૂપણ કરાય છે તે નિર્મળ બુદ્ધિ પ્રરૂપણ કર્તા પ્રાયઃ શબ્દનો પ્રયોગ કરે છે–તેઓ કહે છે પ્રાયઃ એવું સમજવું જોઈએ. તેથીજ કેઈ વખત કોઈ વ્યક્તિમાં જાતીય ગુણની વિપરીતતા મળી આવે તે પણ કેઈ દેષ ન થવાથી જ તે ભાષા પ્રાપની જ છે. તે મૃષા નથી કહી શકાતી. એ સૂત્ર ૨ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ ભાષા વિશેષ વક્તવ્યતા શબ્દાર્થ –(બg) અથ (મતે ! મંgવુમાર ના મંયુમારિયા શા) હે ભગવન ! મંદકુમાર અર્થાત્ અધ બાલક અથવા બાલિકા (જ્ઞાાતિ) જાણે છે (કુમા) બેલતીથકી (બઈમેરે યામીતિ) હું આ બેઉં છું એવું (જો મા નો રૂળ ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (moથ ) સંજ્ઞીના સિવાય (કદ મેતે ! મંમરણ થા મંજુમારિયા) હે ભગવન્! મંદબુદ્ધિકુમાર અગર કુમારિકા (જ્ઞાન) સમજી શકે છે કે (ગા વહારેમાળે) આહાર કરતા થકા કે (ઝમેરે માનાદબિત્તિ) હું આ પ્રકારને આહાર કરૂં છું? ( !) હે ગૌતમ ! ( રૂળ સમ) આ અર્થે બરાબર નથી, (MoM0િ forો) સંજ્ઞીને છેડીને (બદ્ મંતે ! મંજુમા૨ણ વા, મારિયા નાગરિ) અથ હે ભગવન્! મન્દકુમાર અગર મન્દકુમારીકા જાણે છે (ગર્ચે પિચો) આ મારા માતાપિતા છે (લોચમા! ળો સમદ્ર) ગૌતમ! આ અર્થ સમર્થ નથી (Toorcથ ળિો ) સંજ્ઞીને છોડીને (ઝા અંતે ! મં જણ વા, કુનરિયા જા રત) અથ હે ભગવન મન્દકુમાર અગર મન્દકુમારિકા જાણે છે (સર્ચ પતિ પારો) આ મારા સ્વામીનું ઘર છે (ચે અફરા ત્તિ) આ મારા સ્વામીનું ઘર છે. એમ (જો મા ! નો રૂળ સમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (Toથ સforો) સંજ્ઞીને છેડીને (મદ્ મંતે ! મંસુમાર વા કુમારિયા વા જ્ઞાતિ) હે ભગવન્! અબોધ બાળક અથવા બંધ બાલિકા જાણે છે ( જે મફ્રિવારણ, ચં ટ્ટિકારયત્તિ) આ અમારા સ્વામીને પુત્ર છે, આ મારા સ્વામીની પુત્રી છે ? (જોયા ! ગો રૂબ સમ, હેગૌતમ ! એ અર્થ સમર્થ નથી, (Moથ Hoળો) સંસી સિવાય (! જોશે, જે ઘોઢણ અણ ) હે ભગવન્ ! ઊંટ, બળદ, ગધેડું, ઘેડ, બકરો. ઘેટા () જાણે છે (તુચમ) બેલતા થકા (ગરે યુવામિ) હું આ બોલું છું (જેમા ! શો રૂદ્દેિ સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી (Tooથ સforળો) સંજ્ઞીને છેડીને (મંતે ! ક નાવ તે બાળતિ ના ઉદારેમાળ) હે ભગવન્! ઊંટ યાવત, અમરિશ જાણે છે આહાર કરી રહેલ (જમેરે બારેમ) આ ખાઊં છું (! જે કુળ સમ કાર TorW fonળો) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી સંસી સિવાય (ઝg મતે ! હે રે ઘોરણ ૩ ૪ વાગરિ– મે માપિચરો) હે ભગવન! ઊંટ, ગધાડ, બકરા, વરૂ જાણે છે કે આ મારા માતા-પિતા છે? (Tોજના ! જે કુળ સમ વાવ ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, સંસી સિવાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ (બર્ મંતે ! ટે નાવ જીલ્ નાળતિ ચ મે અત્તિ વ્હેત્તિ) હે ભગવન્ ! ઊંટ ચાવત્ વરૂ જાણે છે કે આ મારાસ્વામીનુ ઘર છે ? (ોયમા ! જો ફળકે સમટ્ટે નાવ નાસ્થિ સનિ નો) હૈ ગૌતમ ! આ અથ સમ નથી સંજ્ઞી સિવાય ( अह भंते ! उट्टे जाव एलए जाणति अयं मे भट्टिदारए अयं मे भट्टिदारियत्ति ) डे ભગવન્ ! ઊંટ યાવત્ વરૂ જાણે છે-આ મારા સ્વામીના પુત્ર છે. આ મારા સ્વામીની પુત્રી છે ? (નોયમા ! તનો ફળકે સમટ્યું નાવ નસ્ય સળિળો) હે ગૌતમ! આ અ સમથ નથી, યાવત્ સ'ની સિવાય ટીકા-પહેલા ભાષાનું નિરૂપણ કર્યું, હવે પ્રકરણને લઈને ભાષાના વિષયમાં કાંઈક વિશેષ વાતેની પ્રરૂપણા કરાય છે-ભાષા એ પ્રકારની હેાય છે—સમ્યકૂ પ્રકારથી ઉપર્યુક્ત અર્થાત્ ઉપયેગવાળા સંયમીની ભાષા, ખીજી અનુપયુક્ત, અર્થાત્ ઉપયેગ શૂન્ય અસયત માણસની ભાષા, જે પૂર્વાપર–સ અન્યને સમજીને તેમજ શ્રુતજ્ઞાનના દ્વારા અર્થાના વિચાર કરીને ખેલે છે, તે સમ્યક્ પ્રકારથી ઉપયુક્ત કહેવાય છે. તે જાણે છે કે હુ... આ ખાલી રહ્યો છું. કિન્તુ જે ઇન્દ્રિયાની અપટુતાના કારણે અથવા ખાલ આદિ દ્વારા ચૈતન્યના ઉપઘાત થઈ જવાને કારણે આગળ પાછળના સમ્બન્ધ નથી જોઇ શકતા, જે જેવા તેવા મનથી કલ્પના કરી કરીને એલે છે, તે અનુપયુક્ત કહેવાય છે. તે એમ પણ નથી જાણતા.કે હું' આમ ખેલી રહ્યો છું, છુ ખાલક વિગેરેને પણ ખેલતા જોઇએ છીએ. તેથી સશય કરતા શ્રી ગૌતમ પ્રશ્ન કરે છે–શુ કુમાર વિગેરે જાણે છે કે અમે આ ખેલી રહ્યા છીએ ? અગર નથી જાણતા ? એ જ આગળ કહેવાય છે–હે ભગવન્ ! મન્તકુમાર અર્થાત્ સરલ આશયવાળા નવજાત શિશુ અગર અખાધ ખાળક અગર એવી જાતની અખાધ ખાલિકા જ્યારે ખેલે છે અર્થાત્ ભાષાને ચાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરીને તેને ભાષા રૂપમા પરિણત કરીને ઉચ્ચારણ કરે છે, ત્યારે શું એને માલુમ રહે છે કે હું આ ખેલી રહેલ છુ, અગર ખેલી રહેલી ? શ્રી ભગવત્ ઉત્તર આપે છે-આ અર્થ સમ નથી, અર્થાત્ આ વાત યુક્તિ સંગત નથી. જો કે તે મન્દકુમાર મન:પર્યાતિથી પર્યાપ્ત છે. પણ જ્યારે પણ એનું મન અપટુ છે, અને મનની અપટુતાના કારણે તેના ક્ષયે પશમ પણ મંદ જ થાય છે. શ્રુતજ્ઞાના વરણ કર્મોના યાપશમ પ્રાયઃ મનરૂપ કરણની પટુતાના આશ્રયથી ઉત્પન્ન થાય છે. લાકમાં એવું જ જોવામાં આવે છે. તેથીજ મન્તકુમાર અગર મન્દકુમારિકાને ખેલતા સમયે એ નથી સમજાતું કે હું આ મેલુ` છું અગરતા ખેલી રહી છું... શું કાઇ પણ ખાલક ખાલિકાને એવુ' નથી થતુ ? એ પ્રશ્નના ઉત્તર આપેલા છે-નાર્થે સળિો' અહીં અન્યત્ર શબ્દના અથ છે–સિવાય અગર ત્યજીને અહીં સન્નીને અર્થ છે અવધિજ્ઞાની અથવા જાતિ સ્મરણવાળા મગર મનની વિશિષ્ટ પટુતાવાલા. તાપ એ છે કે સંગી જીવને છેડીને કાઇ પણ મન્તકુમાર અગર કુમારિકાને એમ માલુમ નથી થતું કે હું આ ખેલી રહ્યો છુ કે ખાલી રહી છુ. હા! પૂર્વોક્ત સંજ્ઞીને જ્ઞાન રહે છે કે હું આ ખેાલી રહ્યો છું. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૯૪ Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! અબોધ બાલક અથવા અબોધ બાલિકા આહાર કરતા શું જાણે છે કે હું આ આહાર કરૂં છું કે કરી રહી છું ? શ્રી ભગવાન–હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ એવું નથી. એ બાબતમાં પણ પૂર્વોક્ત યુક્તિ જ સમજવી જોઈએ. પરંતુ શું બધા નથી જાણતા ? તેને ઉત્તર આપવા માટે કહ્યું છે-સંજ્ઞી સિવાય! અર્થાત્ જે અવધિજ્ઞાની છે, જેને જાતિ સ્મરણ જ્ઞાન છે અથવા જેનું મન વિશિષ્ટ પટું છે, તેમના સિવાય બીજા નથી જાણતા સન્ની તે પૂર્વોક્ત વાતને જાણેજ છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! શું મન્દકુમાર અથવા મન્દકુમારિકા જાણે છે કે આ મારા માતા-પિતા છે? શ્રી ભગવન–હે ગતમ! એ અર્થ સમર્થ નથી. અર્થાત્ એ વાત સંગત નથી. એ વિષયમાં પણ તેજ યુકિત સમજી લેવી જોઈએ જે પહેલા કહેલી છે. તે શું બધાને એ માલુમ નથી થતું કે આ અમારા માતા-પિતા છે? તેને ઉત્તર આપેલ છે. સંજ્ઞા સિવાય જે અવધિજ્ઞાની છે, જેને જાતિસ્મરણ જ્ઞાન છે અથવા સામાન્ય પણે જેમના મન અત્યન્ત પટુ છે, તેઓ તે એ જાણે છે, કિન્તુ તેમના સિવાય અન્યને માલુમ નથી થતું કે આ મારા માતા પિતા છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! શું મંદકુમાર અથવા મન્દકુમારી જાણે છે કે આ મારા સ્વામીનું ઘર છે? ભૂલ સૂત્રમાં “અતિસારું, ને પ્રયોગ કરેલ છે. આ શબ્દ પ્રાકૃત છે અને તેને અર્થ છે સ્વામીનું કુળ અર્થાત્ ઘર. શ્રી ભગવાનૂ-હે ગૌતમ ! અ અર્થ સમર્થ નથી. અર્થાત્ આ વાત સંગત નથી એનું કારણ પહેલા જ બતાવી દિધેલું છે. તે શું બધાને એવું જ્ઞાન નથી થતું? તેને ઉત્તર છે સંસીને છેડીને સંસીને અર્થ પહેલા બતાવી દિધેલ છે. સંજ્ઞી એ વાત જાણે છે. તેના સિવાય અન્યને એ નથી સમજાતું કે આ મારા સ્વામીનું કુલ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! મન્દકુમાર અથવા મન્દકુમારિકા શું એ જાણે છે કે આ મારે ભટ્વદારક અર્થાત્ સ્વામીને પુત્ર છે? આ મારી ભતૃદારિક છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, અર્થાત્ તેને એ નથી માલુમ થતું એનું કારણ બતાવી દિધેલું છે. શું કોઈ પણ નથી જાણતું ? તેને ઉત્તર આપે છે-સંજ્ઞી સિવાય અર્થાત્ કેવળ સંજ્ઞીકુમાર અગર કુમારિકાને જ એ જ્ઞાન થાય છે કે અમારા સ્વામીને પુત્ર કે પુત્રી છે. શ્રી ગૌતમસ્વામી-હેભગવદ્ ! ઊંટ, ગાય, ગર્દભ, ઘેડા, બકરા, અગર મેંઢા (ઘેટા) બોલે છે તે શું તેને એ માલુમ પડે છે કે હું આ ખેલી રહ્યો છું ? શ્રી ભગવાન ગૌતમ ! એ અર્થ સમર્થ નથી અર્થાત્ તે નથી જાણતા કે હું આ બલી રહેલ છું. તે શું કઈ ઊંટ આદિ નથી જાણતા ? તે તેને ઉત્તર છે-સંજ્ઞીના સિવાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૯૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ અર્થાત કોઈ વિશિષ્ટ જ્ઞાનવાન ઊંટ આદિ જ એવું જાણી શકે છે. પ્રત્યેક નથી જાણતા શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે-હે ભગવન્! ઊંટ ગાય, ગઘેડા ઘેડા બકરા કે ઘેટા શું એ જાણે છે? કે હું આ આહાર કરી રહ્યો છું ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુશ્રી કહે છે કે- હે ગૌતમ ! આમ કહેવું તે બરાબર નથી. તેનું કારણ–પહેલાં કહ્યા પ્રમાણે જ સમજી લેવું જોઈએ. તે શું કઈ પણ ઊંટ વગેરે એમ નથી સમજતા? તેને ઉત્તર એ છે કે-કેવળ સંસી પ્રાણી શિવાય કેઈ જાણતા નથી. કેવળ સંજ્ઞી અર્થાત્ વિશેષ પ્રકારના જ્ઞાનવાળા ઊંટ વિગેરે જ એવું જાણું શકે છે દરેક નહીં. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ઊંટ, ગાય, ગર્દભ, ઘેડા, બકરા અથવા ઘેટાં શું જાણે છે કે આ મારા માતાપિતા છે ? શ્રી ભગવાન-ગૌતમ! સંજ્ઞી ઊંટ આદિ સિવાય એ અર્થ સમર્થ નથી. અર્થાત સામાન્ય ઊંટ વિગેરે એ નથી જાણતા કે આ મારા માતા-પિતા છે. એનું કારણ પહેલાં કહ્યા પ્રમાણે જાણવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! ઊંટ યાવત્ મેઢા શું એ જાણે છે, કે અમારા સ્વામીનું ઘર છે? શ્રી ભગવાન-ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અર્થાત ઊંટ આદિ એ નથી જાણતા કે આ મારા સ્વામીનું ઘર છે. તે શું કઈ પણ ઊંટ વિગેરે નથી જાણતું ? એને ઉત્તર છે–સંજ્ઞીને છોડીને અર્થાત્ કઈ અવધિજ્ઞાની, જાતિસ્મરણ જ્ઞાની અગર વિશિષ્ટ ક્ષપશમ વાળા ઊંટ જ જાણી શકે છે કે આ મારા સ્વામીનું ઘર છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ઊંટ, ગાય, ગર્દભ, ઘેડા, બકરા અને મેંઢા શું એ જાણે છે કે આ મારા સ્વામીને પુત્ર છે? આ મારા સ્વામીની પુત્રી છે? શ્રી ભગવાન - ગૌતમ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ આ વાત યુતિ સંગત નથી. યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ. તે શું કઈ પણ ઊંટ આદિ એવું નથી જાણતા? એને ઉત્તર એ છે કે-સંજ્ઞીના સિવાય અર્થાત્ ઠેઈ અવધિજ્ઞાની, જાતિ સ્મરણ જ્ઞાની અથવા વિશિષ્ટ માનસિક પટુતાવાળા જ એવું જાણી શકે છે બધા નહીં. અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે યદ્યપિ પ્રશ્નોમાં સામાન્ય રૂપથી ઉષ્ટ્ર આદિને ઉલ્લેખ કરે છે, તથાપિ એમને અભિપ્રાય શૈશવ અવસ્થાવાળા ઊંટ આદિ જ સમજવા જોઈએ, પરિપકવ ઉમરવાળા નહીં, કેમકે પરિપકવ ઉમ્મરવાળાઓને ઉક્ત પ્રકારનું જ્ઞાન થવું સંભવ છે. ૩ | શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ વચનવિશેષકા નિરૂપણ વચન વિશેષની વક્તવ્યતા શબ્દાર્થ-(બ) અથ (મેતે !) હે ભગવન્ ! (મrણે) મનુષ્ય (મહિ)=પાડા (ર) અશ્વ (હુથી) હાથી (સીફે) સિંહ (વ) વાઘ વિશે (પૃ વરૂ) (કવિ) દ્વીપી (ગચ્છ) રિંછ () તરક્ષ (TFરે પારા:)-ગેંડા (રામે) ગર્દભ (સિયા) શિયાળ (વિ) બિલાડા (સુખ-શુન:) કુતરો (પુરૂ- શુન:) શિકારી કુતર ( તિ) લેમડી (વસ-રારા) શશલું (નિત્તર-ત્રિ) ચીત્તો (વિસ્તૃઋણ) જંગલી જંતુવિશેષ (ને ચાવજો તરંપૂTIST) એ પ્રકારના જે બીજા છે (સંજ્ઞા) બધા (સા) તે ( ) એક વચન છે? (હંતા) હા (0ોય !) હે ગૌતમ! (મપુણે નાવ વિસ્ટ ને ચાવજો તHIR સંવા ના gી વઝ મનુષ્ય: યાવત્ વિરઢ. તથા એ પ્રકારના જે અન્ય છે, તે બધા એક વચન છે (ગઠ્ઠ) અથ (મેતે !) હે ભગવન (મજુરના મનુષ્ય ઘણુ મનુષ્ય (વાવ) યાવત્ (રિસ્ટ૪) ચિલ્લલકા (ને યવને તવરા) જે એ પ્રકારના બીજા છે (સવા ના જ વ) તે બધા બહુવચન છે? (હંતા જોયા !) હા ગૌતમ! (મનુ નાવ જિ ) મનુષ્ય યાવત ચિલલકા (સગા વદુષક) તે બધા બહુવચન છે ( મંતે !) અથ હે ભગવન (મજુરસી) માનુષી (ાહિતી) મહિષ-ભેંસ (વા ) વડવા ઘડી (સ્થિળિયા) હાથણી (સી) સિંહણ (વથી) વાઘણ (વિ) વૃક–વરૂ સ્ત્રી (ઢીવિચા) દ્વીપીની (બરછી) રિંછણ (તરછી) તરફી (Gરસ) પરાશરા (ાસપી) સ્ત્રી ગર્દભ ગધેડી (fસચી) સિયાળણી (fકાઢી) બિલાડી (સુનિયા) કુતરી (વોઝનિયા) કેલશુનકી (જોકહૃતિયા) કેકન્તિકા લેમડી (તરિયા) શશકી (વિત્તિયા) ચીતી ( વિઢિયા) ચિલલિકા તેને ચાવજો તદ્દq+TTYT) બીજા એજ જાતના જે છે (સવા ના થવ) તે બધા સ્ત્રી વચન छ ? (हंता गोयमा ! मणुस्सी जाव चिल्ललिगाओ जे यावन्ने तहप्पगारा सव्वा सा રુત્યિકઝ) હા ગૌતમ ! માનુષી યાવત્ ચિલલિકા અને અન્ય જે એવા પ્રકારના છે, તે બધા સ્ત્રી વચન છે (મંતે! મgp ના નિર૪૪) હે ભગવન્! મનુષ્ય યાવત્ ચિતલલક ચાલને રદgTTT) એ પ્રકારના જે અન્ય છે (સંદગી ના ઉમવ) તે બધા પુરૂષ વચન છે? (હંતા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ८७ Page #110 -------------------------------------------------------------------------- ________________ જો મા ! મgણે મહિણે કાર વિરા ને વાવને તપૂજારા સા સા પુનવ4) હા ગૌતમ મનુષ્ય યાવત્ ચિલલક તથા એજ પ્રકારે જે બીજા છે તે બધા પુરુષવચન–પુલિંગ છે (કg મતે !) હે ભગવન ! (વલં) કાંસ્યમ કાંસુ (ઇંતો) કંસેલ (ઉરિબંદરું) પરિમંડલ (૪) શૈવ (જૂમ) સૂપ (૪) જાલ (થા) સ્થાલ (તા) તાલ (f) રૂ૫ (બી ) અક્ષિ નેત્ર (પુવૅ) પર્વ પર (૪) કુંડમ (૬૩) પદ્મ (કુદ્ધ) દૂધ (é) દહીં (વળીd) માખણ () અશનમ્ (સય) શયનમ (મળ) ભવનમ (વિમાનં) વિમાનમ (૪) છત્રમ્ (વામ7) ચાકરમ (મા) ભંગારં (વાળ) આંગણું (f ) નિરંગન (જામri) આભરણમ (ચ) રત્નમ્ (ને વાવને તહવ્વારા) બીજા જે એવી જાતના છે (ાર હું તસાવઝ) તે બધા નપુંસક વચન છે? (હંતા) હ (નો !) ગૌતમ! (ાં ગાજ થળ ચાવજો તદ્દાવIII તે સઘં નપુંસવ*) કાંસ્ય યાવત્ રત્નમ તથા બીજા જે આવા પ્રકારના છે, તે બધા નપુંસક વચન છે (ગ) અથ (મેતે !) હે ભગવન્! (પુરિસ્થિ૪) પૃથ્વી સ્ત્રીવચન-સ્ત્રી લિંગ છે. (બાઉત્તિરૂમઘ૪) આપ પુરૂષ વચન છે (ધિિત્ત તસવ5) ધાન્યએ નપુંસક વચન છે (quali રણા માતા 2) આ ભાષા પ્રજ્ઞાપની છે ? (ા પ્રતા માતા મોત ?) આ ભાષા મૃષા નથી? (હંતા નોચમા ! પુત્રવિત્તિ સ્થિક, સાત્તિ પુમઝ, ઘછિત્તિ નપુંસાવવા વળી પણ માર) હા ગૌતમ! પૃથ્વીકાયિક સ્ત્રીવચન છે, બા પુરૂષ વચન છે, ધાન્ય નપુંસક વચન છે, આ ભાષા પ્રજ્ઞાપની છે (T pH માતા મોસા) આ ભાષા મૃષા નથી (બહુમતે ! પુવિત્તિ રૂીિ બાળકી) હે ભગવન! પૃથ્વી એ સ્ત્રી આજ્ઞાપની (સાત્તિ કુમ બાળકી) આપ એ પુરૂષ આજ્ઞાપની છે (ધfmત્તિ નપુંસકમળો) ધાન્ય એ નપુંસક આજ્ઞાપની (Torani gણા માસા) આ ભાષા પ્રજ્ઞાપની છે (ા ના માના મોસા) આ ભાષા મૃષા નથી? (દંતા ચમા !) હા ગૌતમ! (gવિત્તિ રૂરિય ગાળમા) પૃથ્વી એ સ્ત્રી આજ્ઞા પની (સાત્તિ ગુમનામણા) આપ એ પુરૂષ આજ્ઞાપની છે (ધત્તિ નપુંસTIળમ) ધાન્ય એ નપુંસક-આજ્ઞાપની (googવળી હસી માસા) આ ભાષા પ્રજ્ઞાપની છે ( મારા મોસા) આ ભાષા મૃષા નથી. (બ) અથ (અંતે !) હે ભગવાન (gઢવી7િ રૂ0િ guUવળ) પૃથ્વી એ સ્ત્રી પ્રજ્ઞાપની છે (ત્તિ પુર હાવી) આપ એ પુરૂષ પ્રજ્ઞાપની (પત્તિ નપુંસttપvળવળી) ધાન્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૯૮ Page #111 -------------------------------------------------------------------------- ________________ એ નપુંસક પ્રજ્ઞાપની (કરાળજું પણ મારા) આ ભાષા આરાધની છે? (gar મારા મોસા ?) આ ભાષા મૃષા નથી ? (દંતા) હા (ચમા!) ગૌતમ ! (પુવત્તિ સ્થિ Yuva) પૃથ્વીએ સ્ત્રી પ્રજ્ઞાપની (સાત્તિ પુખ gવળી) આપઃ એ પુરૂષ પ્રજ્ઞાપની (ધોળત્તિ નપુંસાપાવા) ધાન્ય એ નપુંસક પ્રજ્ઞાપની (ગરાળીળે હા માસા) આ ભાષા આરાધની છે (ર ઘણા માના મોસા) આ ભાષા મૃષા નથી (વે) એ પ્રકારે (મતે !) હે ભગવન (રૂરિય વાળું વા) સ્ત્રી વચન સ્ત્રીલિંગ (રૂમવાળું વા) અથવા પુરૂષવચન-પુલિંગ (વચમ) બેલ (Towવળી ઘસી માસા) આ ભાષા પ્રજ્ઞાપની છે ? (ા પુસા માતા મોસા) આ ભાષા મૃષા નથી ? (હંતા મા !) હા ગૌતમ! (સ્થિર વા, પુમવાળ વા, નપુંસાવચí વા) સ્ત્રીવચન, પુરૂષવચન, અગર નપુંસકવચન (વાળ) બોલી રહેલ (Torવળી ઘણા માસા) આ ભાષા પ્રજ્ઞાપની છે (ા પુસા માસા મોસા) આ ભાષા મૃષા નથી ટીકર્થ-હવે ગૌતમસ્વામી એકવચન આદિથી વિશિષ્ટ ભાષા સમબન્ધી સંદેહનું નિવારણ કરવાના માટે પ્રશ્ન કરે છે– ભગવન્! મનુષ્ય, પાડા, ઘોડા, હાથી, સિંહ, વાઘ, વિગ, દીવિએ, અચ્છ, તરછ, પરસ્પર, રાસભ, સિયાળ, વિરાલ, સુણક, કેલસુણક, કર્કતિએ, સસક, ચિત્તા, ચિલ્લલ અ. તેમજ એ પ્રકારના અન્ય જે શબ્દ છે તેઓ બધા શું એક વચન છે? અર્થાત એ પ્રકારની ભાષા શું એકત્વનું પ્રતિપાદન કરવાવાળી ભાષા છે? તાત્પર્ય એ છે ધમી અને ધર્મના સમૂહને વસ્તુ કહે છે. પ્રત્યેક વસ્તુમાં અનઃ ધર્મ મળી આવે છે. “માણસ એ રીતે કહેવાથી ધર્મો તેમજ ધમીના સમૂહના રૂ૫ સપૂર્ણ વસ્તુને બંધ થાય છે. પણ એક વચનને પ્રવેગ એક વસ્તુના માટે અને બહુ વચનને પ્રવેગ ઘણી વસ્તુઓ માટે થાય છે. અહીં “મનુષ્ય એ રીતે એકવચનને પ્રયોગ કરવાથી પણ મનુષ્યગત અનન્ત ધર્મોને બોધ થાય છે. લેકમાં પણ એક વચન દ્વારા વ્યવહાર થાય છે એવી સ્થિતિમાં એક વચનાન્ત પ્રયાગ સમીચીન કેવી રીતે કહી શકાય ? મનુષ્ય, મહિષ, અશ્વ, આદિ શબ્દોના અર્થ ઊપર લખેલ શબ્દાર્થના અનુસાર સમજી લેવા જોઈએ. શ્રી ભગવાન પ્રશ્નને ઉત્તર આપે છે હે ગૌતમ ! સાચું છે. “Hસે થી આરંભીને જિસ્ટ' પર્યન્ત અર્થાત મહિષ, અશ્વ, હસ્ત, સિંહ, વ્યાવ્ર, વૃક, દ્વીપી, રૂક્ષ, તરક્ષ, પરાશર, રાસભ, ગાલ, બિડાલ, સુનક, કોલશુનક, કેકન્તિક, શશક, ચિત્રક, ચિલ્લલક, તથા એ જાતના જે અન્ય શબ્દ છે, તે બધા એકત્વ વાચક ભાષા છે. શબ્દની પ્રવૃત્તિ વિવક્ષાને આધીન છે અને વિવેક્ષા વક્તાના વિભિન્ન પ્રજનેના અનુસાર કયારેક અને કઈ ઠેકાણે કેવી થાય છે, કયારેક કોઈ જગ્યાએ અન્ય પ્રકારની થાય છે. એ પ્રકારે વિવક્ષા નિયત નથી હોતી, ઉદાહરણ જેમકે કોઈ એક જ વ્યક્તિને તેનો પુત્ર પિતાના રૂપમાં વિવક્ષિત કરે છે, ત્યારે તે વ્યક્તિ પિતા કહેવાય છે. તે જ પુત્ર જ્યારે તેની પિતાના અધ્યાપકના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ રૂપમાં વિવક્ષિત કરે છે તે તે વ્યક્તિ ઉપાધ્યાય કહેવાય છે. એ જ પ્રકારે અહીં પણ જ્યારે ધર્મોને ગૌણ કરીને ધમની પ્રધાનતા રૂપે વિવક્ષા કરાય છે, તે સમયે ધમી એક જ હોય છે, તેથી જ ધમીની વિવક્ષાએ એકવચન થાય છે. તે સમયે સમરતધર્મ ધમમાં જ અન્તર્ગત થઈ જાય છે. તે કારણે સંપૂર્ણ વસ્તુની પ્રતીતિ થાય છે. કિન્તુ જ્યારે ધમની ગૌણ રૂપમાં વિવક્ષા કરાય છે અને વિદ્વત્તા પરોપકારિત્વ, મહેદારતા આદિ ધર્મ પ્રધાનરૂપમાં વિવક્ષિત કરાય છે, એ સમયે ધર્મ ઘણું હોય છે, તેથી જ ધમી એક હોવા છતાં બહુવચનનો પ્રયોગ થાય છે. સંક્ષેપમાં આશય એ છે કે જ્યારે ધર્મોથી ધમીજીને અભિન્ન માનીને એકત્વની વિવક્ષા કરાય છે. ત્યારે એકવચનને પ્રગ થાય છે અને જ્યારે ધર્મોને ગૌણ કરીને અનેક ધર્મની વિવક્ષા કરાય છે, ત્યારે બહુ વચનને પ્રવેગ થાય છે. એ જ પ્રકારે અનન્ત ધર્માત્મક વસ્તુ પણ ધર્મીના એક હેવાના કારણે એક વચન દ્વારા પ્રતિપાદિત કરી શકાય છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન ! મજુરસા (મનુષ્ય) યાવત્ “જિસ્ટI' (નિઝા ) તથા એવા પ્રકારના જે અન્ય બહુવચનાન્ત શબ્દ છે, તે બધી શું બહુવની પ્રતિપાદકવાણું છે? તાત્પર્ય એ છે કે મનુષ્ય આદિ પૂકત શબ્દ જાતિ વાચક છે અને જાતિને અર્થ છે સામાન્ય ! સામાન્ય એક હોય છે. કહ્યું પણ છે “સામાન્ય એક છે, નિત્ય છે નિરવયવ છે કિયારહિત છે અને સર્વવ્યાપી છે. એવી સ્થિતિમાં જાતિવાચક શબ્દ બહવચનાન્ત કે પ્રકાર થઈ શકે છે? કિન્તુ એ શબ્દોને બહુવચનમાં પણ જોયા છે, એ જ સંશયનું કારણ છે. શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! હા, “મથુરા’ યાવત્ “જિજી' એ બહુવચનાઃ જે શબ્દ છે તે બહત્વનું પ્રતિપાદન કરનારી વાણું છે, તેનું કારણ આભ છે–એ ઠીક છે કે પૂર્વોક્ત “મધુરતા’ આદિ શબ્દ જાતિના વાચક છે, કિન્ત જાતિ સદશ પરિણામ હોય છે અને સદશ પરિણામ વિસટશ પરિણામના અવિનાભાવી હોય છે. એ પ્રકારે વિસદશ પરિણામથી યુક્ત સદશ પરિણામની જ પ્રધાનતાથી વિવક્ષા કરાય છે. વિસદશ પરિણામ પ્રત્યેક વ્યક્તિ વિશેષ)માં ભિન્ન હોય છે, તેથી જ તેનું જ્યારે કથન કરાય છે ત્યારે બહુવચનને પ્રગ જ સંગત થાય છે. “ઘટા ફારિ બહુવચનની જેમ જ્યારે કેવળ સદશ પરિણામની પ્રધાનતાથી વિવક્ષા કરાય છે અને વિસદશ પરિણામોને ગૌણ કરી દેવાય છે. ત્યારે સદશ પરિણામ એક હેય છે, તેથી જ તેનું પ્રતિપાદન કરવામાં એક વચનને પ્રયોગ પણ સંગત છે. જેમ “બધા ઘડા “પૃથુરાજાર મેટા અને ગેળ પેટવાળા હોય છે. એ પ્રકારે “મનુણા' (મનુષ્ય) ઈત્યાદિ પ્રગમાં અસમાન પરિણામથી યુક્ત સમાન પરિણામની જ મુખ્ય રૂપથી વિવક્ષા કરેલ છે અને સમાન પરિણામ અનેક હોય છે, તેથીજ બહુવચનને પગ ઉચિત છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૦૦ Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! (મનુસ્લી) માનુષી (મ1િ) મહિષી ભેંસ (વવા) વડવા ઘેાડી (ચિળિયા) હાથણી (સીદ્દી) સિહણુ (વધી) વાઘણ (વિસ્તી ‘ધૃજી-વરૂઇ (રીવિચા) દ્વીપીનિ (ઋષ્ઠી) ‘ક્ષા' રીંછણુ (તરછી) તરક્ષી (પર:રા) - રા'-પરભા (રાસી) ગધાડી (સિચાહી) —સિયાળણી (વિચાહી) ખિલાડી (સુળિયા)–કુતરી (જોદુનિયા) શિકારી કુતરી (જોયંતિચા) કાક તિકા-લાંબડી (સલિયા) શશલી (વિત્તિયા) (વિત્રી'-ચીતી (વિરુષ્ટિયા) ચિલલિકા તથા તેજ પ્રકારના જે અન્ય ‘આ’ તેમજ 'ૐ' અન્તવાળા શબ્દો છેતે શું સ્ત્રીવચન છે અર્થાત્ સ્ત્રીત્વની પ્રતિપાદક ભાષા છે? તાત્પર્ય એ છે કે એકજ વસ્તુ વ્યક્તિ, પદાર્થી અને વસ્તુ શબ્દો દ્વારા વ્યવહત થતી જોવાય છે, જેમ (ફ્રેંચ યત્તિ અચ પાર્થ: કુકું વસ્તુ) અહીં વ્યક્તિ શખ્ત સ્ત્રીલિંગ છે. પદાથ શબ્દ પુલિંગ છે, વસ્તુ શબ્દ નપુ ́સક લિ`ગ છે. એ પ્રકારે એક જ વાચ્યને ત્રણે લિગેાના પ્રતિપાદક વાકયા દ્વારા કહેવાય છે. આવી સ્થિતિમાં ફક્ત એક ઔલિંગ માત્રને પ્રતિપાદક શબ્દ ત્રણે લિંગા દ્વારા પ્રતિપાદ્ય વસ્તુના વાચક કેવી રીતે થઇ શકે છે ? ‘નરસિ'માં કેવલ સિંહ શબ્દ અથવા કેવળ નર શબ્દ બન્નેના વાચક નથી થઈ શકતા, પણ પૂર્વોક્ત સ્ત્રીલિંગના શબ્દ લાકમાં પોતપોતાના વાચ્યના વાચક જોવામા આવે છે, તેથી જ સંશય ઉત્પન્ન થાય છે કે એ પ્રકારના બધાં વચન શું સ્ત્રીત્વના પ્રતિપાદક છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હૈ ગૌતમ! હા પૂર્વોક્ત શબ્દ સ્ત્રવચન છે અર્થાત્ ‘મનુસ્લી’ થી આર’ભી ‘વિઢિ’ સુધીના, તથા એજ પ્રકારે જે ખીજા શબ્દો છે, તે સ્ત્રીત્વ વિશિષ્ટ અથના પ્રતિપાદક છે. તેનુ કારણ એ છે—યદ્યપિ પ્રત્યેક વસ્તુ અનેક ધર્મોત્મક છે તથાપિ, જે ધર્માંથી વિશિષ્ટ વસ્તુનું પ્રતિપાદન કરવું અભિષ્ટ હાય છે, તેને પ્રધાને કરીને, તેનાથી વિશિષ્ટ ધર્મોનું પ્રતિપાદન કરે છે. તેના સિવાય જે શેષ ધર્મ છે તેને ગૌણુ કરીને અવિક્ષિત કરી દેવાય છે. જેમ કેાઇ પુરૂષમાં પુરૂષત્વ પણ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૦૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રજ્ઞાતૃ પણ છે. અત્યન્ત ઉદારતા પણ છે, જનકત્વ પણ છે, અધ્યાપકત્વ પણ છે, તેમાં આ બધા ધર્મ એક સાથે રહેલા છે. તે પણ જ્યારે તેને પુત્ર તેને આવતે જે છે તે કહે છે-પિતાજી આવી રહ્યા છે. તેના શિષ્ય કહે છે–ઉપાધ્યાય આવિ રહેલા છે. એ પ્રકારે પ્રકૃતમા માનુષી આદિ બધા યદ્યપિ ત્રિલિંગાત્મક છે. તથાપિ નિ મૃદુતા, અધીરતા ચપલતા આદિ સ્ત્રીલક્ષણેની જ પ્રધાનતાથી વિવેક્ષા થવાને કારણે, તેમનાથી વિશિષ્ટ ધમને પ્રધાને કરીને પ્રતિપાદન થવાથી માનુષી આદિ ભાષા સ્ત્રીવાફ અર્થાત્ સ્ત્રીત્વનું પ્રતિપાદન કરવાવાળી ભાષા કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે હે ભગવદ્ “મgણે યાવત્ “ નિસ્ટર' મનુષ્યથી આરંભીને “જિ૪૪ સુધીના શબ્દ અર્થાત્ મહિષ, ઘેડ, હાથી, સિંહ, વાઘ, વૃક, દ્વીપી, અક્ષ, તરસ, પરાશર, રાસભ, શાલ, બિલાડે, શુનક, કેલશુનક, કેકનિક, શશક, ચિત્રક અને ચિલ્લલક, શબ્દ તથા એજ પ્રકારના અન્ય જે છે, તે બધા પુરૂષવાકુ છે? અર્થાત્ પુલિંગ પ્રતિપાદક ભાષા છે? એમાં સંશયનું કારણ પૂર્વવત્ સમજવું જોઈએ. શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ, હા મનુષ્યથી આરંભી ચિતલલક સુધીના પવોક્ત શબ્દ તથા એ પ્રકારના અન્ય શબ્દ જે પણ છે. તે બધા પુંવાફ અર્થાત્ પુરૂષત્વ વિશિષ્ટ અર્થના પ્રતિપાદક છે. અહિં ઉત્તર પક્ષને આશય પહેલાના જેજ સમજો. જોઈએ. તેથી યદ્યપિ તે ત્રિલિંગાત્મક છે તે પણ પ્રધાનરૂપે પુત્વની જ વિવક્ષા હોવાથી તેમને પુલિંગ મનાય છે. - શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે હે ભગવન્ ! “ઉં, તો મારું, છેરું, સુi, s&, કરું, તા, ૫, છ, ઘઉં, રું, પ૩, કુટું, ઉં, જાળીd, અરળ, સઘળ, મવ, વિમાનં, છત્ત, રામાં, મિત્તા, શi, ઉનાળં, ગામi, tળે આ શબ્દ તથા એવી જાતના અન્ય બધા શબ્દ શું નપુંસક વચન છે? અર્થાત્ શું નપુંસક લિંગના વાચક છે? પૂર્વોક્ત પ્રકારનો અહીં પણ સંશય થવાના કારણે પ્રશ્ન ઉત્પન્ન થાય છે. શ્રી ભગવાન-હા ગૌતમ ! હં થી લઈને યાં સુધીના શબ્દ અર્થાત્ #ાંચન, રોહ, રિમંહ્ય, શમ્, રૂપY, નાનું, રામુ, તામ્, , ક્ષિ, પ, ૬, જાન્, દુધમ્, ધિ, નવનીતમ, રાનમ્, રાચન[, મવનં, વિમાનમ છત્રસ્, રામ, મૃા, ગમ, નિરંજનં, ગામ, રત્ન, આ શબ્દો તથા એ પ્રકારના અન્ય બધા શબ્દો નપુંસક વચન છે, પૂર્વોક્ત પ્રકારથી યદ્યપિ એ ત્રણે લિંગાત્મક છે, તથાપિ પ્રકૃતમાં નપુંસકત્વ ધર્મની પ્રધાનતા રૂપે વિવક્ષા કરવાના કારણે, તથા બીજા ધર્મોને ગૌણ કરી દેવાના કારણે તેમને નપુંસક વચનથી કહેલા છે. શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે–હે ભગવદ્ ! “પૃથ્વી” એ સ્ત્રીવચન અર્થાત્ સ્ત્રી લિંગવાળા અર્થને પ્રતિપાદન કરવાવાળી ભાષા છે, “મા” (જલ) એ પુલિંગ વિશિષ્ટ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૦૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ અર્થની પ્રતિપાદિકા ભાષા છે? “વાચ’ એ નપુંસક લિંગથી વિશિષ્ટ અર્થનું પ્રતિપાદન કરનારી ભાષા છે? શું આ ભાષા પ્રજ્ઞાપની અર્થાત્ સત્ય ભાષા છે? આ ભાષા મૃષા નથી? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હા, ગૌતમ “પૃથ્વી એ સ્ત્રીવાફ અર્થાત્ સ્ત્રીલિંગ વિશિષ્ટ અર્થનું પ્રતિપાદન કરનારી ભાષા છે, “આપ આ કુંવાફ અર્થાત પુલિંગ વિશિષ્ટ અર્થનું પ્રતિપાદન કરવાવાળી ભાષા છે. “ધન્ય એ નપુંસકવાકુ છે. અર્થાત્ નપુંસકત્વ વિશિષ્ટ અર્થનું પ્રતિપાદન કરવાવાળી ભાષા છે. આ ભાષા પ્રજ્ઞાપની અર્થાત્ સત્ય છે, આ મૃષા ભાષા નથી, કેમકે આ સત્ય અર્થનું પ્રતિપાદન કરે છે. અહીં એ ધ્યાન રાખવું જોઈએ કે “જાક () અર્થાત્ પાછું શબ્દ પ્રાકૃત વ્યાકરણના અનુસાર પુલિંગ છે, સંસ્કૃત ભાષાના અનુસાર તે સ્ત્રીલિંગ જ છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે હે ભગવન! પૃથ્વી, એ ભાષા શું સ્ત્રી આજ્ઞા પની ભાષા છે, અર્થાત્ સ્ત્રીલિંગની આજ્ઞાપની છે: એ ભાષા આજ્ઞાપની અર્થાત્ પુલિંગની પ્રતિપાદક ભાષા છે, “s[ એ નપુંસકાત્તાપની ભાષા છે, તે શું તે ભાષા પ્રજ્ઞાપની છે? એ શું મૃષા ભાષા નથી ? શ્રી ભગવાન –હા ગૌતમ! “પૃથ્વી” એ સ્ત્રી આજ્ઞાપની ભાષા, “કા: એ પુરૂષ આજ્ઞાપની ભાષા અને “ધી એ નપુંસક આજ્ઞાપની ભાષા પ્રજ્ઞાપની ભાષા છે–સત્ય ભાષા છે આ ભાષા મૃષા નથી. કેમકે ઉક્ત ત્રણે સ્થાન પર કમશઃ સ્ત્રીલિંગ પુલિંગ અને નપુંસકલિંગની જ વિવક્ષા હોવાથી, તેથી વિશિષ્ટ તથા અન્ય ધર્મોને ગૌણ કરીને પૃથ્વી, આપૂ અને ધાન્ય રૂપ ધમીનું આ ભાષા પ્રતિપાદન કરે છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–“gવી” એ સ્ત્રી આજ્ઞાપની ભાષા “ગા એ પુલિંગ વિશિષ્ટ અર્થનું પ્રતિપાદન કરવાવાળી ભાષા અને “ધન્ય એ નપુંસક પ્રજ્ઞાપની ભાષા શું આરાધની ભાષા છે? જેના દ્વારા મોક્ષમાર્ગ આરાધાય તેને આરાધની કહે છે. તે શું આ ભાષા આરાધની છે? આ ભાષા મૃષા નથી ? શ્રી ભગવાન ઉત્તર આપે છે હા ગૌતમ! “પૃથ્વી” આ સ્ત્રી પ્રજ્ઞાપની, બાપ! એ પુરૂષ પ્રજ્ઞાપની અને “ધાન્યમ્' એ નપુંસક પ્રજ્ઞાપની ભાષા આરાધના–સત્ય ભાષા છે. આ ભાષા મૃષા નથી. કેમકે આ ભાષા શાબ્દિક વ્યવહારની અપેક્ષાએ સત્ય વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરવાવાળી છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પૂર્વેત પ્રકારથી બીજી પણ સ્ત્રવચન, પુરૂષવચન અને નપુંસક વચનનું પ્રતિપાદન કરવાવાળી ભાષા શું પ્રજ્ઞાપની ભાષા છે? તે મૃષા નથી? શ્રી ભગવાન -હા, ગૌતમ! સ્ત્રીવચન પુરૂષ વચન અને નપુંસક વચન, જે પૂર્વોક્તથી ભિન્ન છે. તેમનું પ્રતિપાદન કરવાવાળી ભાષા પ્રજ્ઞાપની ભાષા છે. તે મૃષાભાષા નથી. તેમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૦૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ શાબ્દિક વ્યવહારના અનુસાર કોઈ દોષ નથી. દેષતા ત્યારે થાય છે જ્યારે વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ કથનક રાય, જેવુ' વસ્તુ સ્વરૂપ છે તેવું જ રહેવાય તે તેમાં કોઈ દેષ નથી થઈ શકતા. ॥ ૪ ॥ ભાષાકે કારણાદિકા નિરૂપણ ભાષાના કારણે આદિના વિચાર શબ્દા –(માસાળ) ભાષા (મંતે) હે ભગવન્! (ત્રિચિ) શું આદિવાળી છે અથવા તે ભાષાનું મૂળ કારણ શું છે ? ( િપયા) ભાષાને પ્રભવ શું છે? (ત્તિ સંયિા) શુ આકારની છે ? (fTM પદ્મસિયા) શુ અન્ત છે ? (ગોયમા !) હે ગૌતમ ! (માસાળું) ભાષા (લીવાલિયા) જીવાદિવાળી છે-ભાષાનું મૂળ જીવ કારણ છે (સરીવ્વમત્ર) શરીર પ્રભવ છે (યજ્ઞસંટિયા) વજ્રના આકારવાળી છે (સ્રોવંતપ(વત્તિયા) લેાકના અન્તમાં તેના અન્ત છે (વળત્તા) કહી છે (માસા કો ય પમતિ) ભાષા કયાંથી ઉદ્ભૂત થાય છે? (તિ િસમય્ હિ માલતી મારું) કેટલા સમર્ચામાં ભાષા ખેલાય છે? (માલા ઋતિવારા) ભાષા કેટલા પ્રકારની છે? (તિ વા માસા અણુમચા) કેટલી ભાષાએ અનુમત છે? ॥ ૧ ॥ (સરીરÇમવા માસા) ભાષાના ઉદ્દભવ શરીરથી થાય છે? (ચિ સમજ઼ર્ફે માલતી મારું) એ સમયમાં ભાષા ખેલે છે (મારા ચકĪT) ભાષા ચાર પ્રકારની છે (વોળિય માસા લઘુમતા ૩) પરન્તુ એ ભાષાએ ખેલવા માટે અનુમત છે ॥ ૨ ॥ (વૃતિવિદ્દાળ અંતે ! માત્તા પ્ળત્તા !) હે ભગવન્! કેટલા પ્રકારની ભાષા કહી છે ? (તોયમા ! તુવિદ્દા માસા પછīત્તા) હે ગૌતમ! એ પ્રકારની ભાષા કહી છે (તં નટ્ટા) તે મા પ્રકારે (પજ્ઞત્તિયા ચ પન્નત્તિયા ૪) પર્યામિકા અને અપર્યાસિકા (ઉન્નત્તિયામાં મતે ! મસા ઋતિવિદ્દા પછળત્તા ?) હૈ ભવવન્ ! પર્યામિકા ભાષા કેટલા પ્રકારની કહી છે ? (જોયમ ! સુવિા પળત્તા) હે ગૌતમ ! એ પ્રકારની કહી છે (તં ના) તે આ પ્રકારે (લા મોલા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૦૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૬) સત્ય અને મૃષા (સજ્વાળં અંતે ! માત્તા પન્નત્તિયા ઋતિવિદ્દા છત્તા ?) હે ભગવન્! સત્ય પત્રિકા ભાષા કેટલા પ્રકારની કહી છે ? (પોયમા ! વિરાર્ત્તા) હે ગૌતમ ! દશ પ્રકારની છે (તં નટ્ટા) તે આ પ્રકારે (જ્ઞળવચત્તા) જન પદ સત્ય (સÆયસવા) સંમત સત્ય (જ્જા સત્ત્વ) સ્થાપના સત્ય (નામ સત્તા) નામ સત્ય ( સા) રુપ સત્ય (પુખ્ત સજ્જા) પ્રતીત્ય—અપેક્ષિત સત્ય (વદાર સજ્જા) વ્યવહાર સત્ય (માય સજ્જા) ભાવ સત્ય (જ્ઞોળ સજ્જા) ચેાગ સત્ય (ગોવÆ સજ્જા) ઉપમા સત્ય (નળવચ સંમતવળા) જનપદ સત્ય, સમ્મત સત્ય, સ્થાપના સત્ય (નામે હવે વડુચ્ચ સચ્ચે) નામ સત્ય, રૂપ સત્ય અને પ્રતીત્ય સત્ય (દા-માત્ર-નોને) વ્યવહાર સત્ય, ભાવસત્ય ચેગસત્ય (અમે ગોવમ્મ સજ્યેય) અને દશમા ઔપમ્ય સત્ય ॥ ૧ ॥ (મોસાળ અંતે ! માલા પન્નત્તિયા ઋત્તિ વિદ્યા પાત્તા ?) હે ભગવન્ ! મૃષાપર્યામિકા ભાષા કેટલા પ્રકારની કહી છે? (પોયમા ! વિા વળત્તા) હૈ ગૌતમ ! દશ પ્રકારની હી છે (ત ના) તે આ પ્રકારે (ક્રોનિન્નિયા) કોષથી નિકળેલી (માર્જપ્તિયા) માનથી નિકળેલી (માચા નિસ્સીયા) માયાથી નિકળેલી (હોનિસ્ટિયા) લેભથી નિકળેલી (મેગ્ન નિમ્નિયા) પ્રેમથી નિકળેલી (ફોસ નિમ્પિયા) દ્વેષથી નિકળેલી (દ્વારનિસ્સિયા) હાસ્યથી નિકળેલી (મર્યાળÇિચા) ભયથી નિકળેલી (અપવાચા નામ્નિયા) વાર્તાથી નિકળેલી (લપાચ શિસ્તિયા ઉપઘાતથી નિકળેલી (દોહે માળે માચા હોમે વિષ્ણે તહેવ હોસે ચ) ક્રોધ, માન, માયા, લેાભ, પ્રેમ તથા દ્વેષ (હાસમયે વાદ્ય વધાય નિસ્ત્રિય ટ્રસી) હાસ્ય, ભય, આખ્યાયિકા અને દશમી ઉપઘાતથી નિકળેલી ભાષા ॥ ૧ ॥ (પજ્ઞત્તિયા ાં મંતે ! વિા માસા રળત્તા) હું ભગવન્ ! અપર્યંસિકા ભાષા કેટલા પ્રકારની કહી છે ? (નોયમા ! ધ્રુવિદ્દા પત્તા) હે ગૌતમ ! એ પ્રકારની કહી છે (ä ના) તે આ પ્રકારે (સજ્જા મોલા) સત્ય મૃષા (બસત્ત્વા મોસા ચ) અને અસત્યા મૃષા (સન્નામોસાળ મંતે ! માસા અગ્નત્તિયાતિવિદ્દા પત્તા ?) હે ભગવન્ ! સત્યા મૃષા અપર્યાસિક ભાષા કેટલા પ્રકારની કહી છે ? (નોચમા સવિા પાત્તા) હે ગૌતમ ! દશ પ્રકારની કહી છે (ત ના) તે આ પ્રકારે (કળમિક્સચા) ઉત્પન્ન મિશ્ર (વિનય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૦૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ મિક્સિચા) વિગત–મૃત મિશ્ર (squirવિચિિરવા) ઉત્પન્ન વિગત મિશ્ર (નવનિસિ ચ) જીવ મિશ્ર (જીવ મિસિયા) અજીવ મિશ્ર (લીવાલીમિસિંચા) જીવાજીવ મિશ્ર (અવંતનિસિયા) અનન્ત મિશ્ર (ત્તિ ગિરિચા) પ્રત્યેક મિશ્ર (બદ્રામક્ષિા ) અદ્ધા–મિશ્ર (અદ્ધા મિક્ષિા ) કાળના એકદેશથી મિશ્ર (શરદવાસાનું મં! મારા અાજ્ઞત્તિજા વિઠ્ઠr Homત્તા) હે ભગવન્! અસત્યા મૃષા–અપર્યાસિકા ભાષા કેટલા પ્રકારની કહી છે? (જોશમા! સુવાસવિદ્દ qUUત્તા) છે ગૌતમ! બાર પ્રકારની કહી છે ( ક) તે આ પ્રકારે (બાપૈણ) સંબોધન ભાષા (બાળકો) આજ્ઞાપની (જ્ઞાળા) યાચની () તથા (gછf) પ્રચ્છની (૨) અને (TUU/વળી) પ્રજ્ઞાપની (વરાળ) પ્રત્યાખ્યાની (માતા) ભાષા (છાપુ રોમા) ઈચ્છાનું લેમ ૧ . (માફિયા મસા) અનભિગૃહીતા ભાષા (માનસ મિરાહ્મ વોઢવ્યા) અને અભિગ્રહમાં ભાષા જાણવી જોઈએ | (સંસળી ) સંશય કરિણી (વો) વ્યાકૃતા–સ્પષ્ટ અર્થવાળી (મચ્યોના વેવ) અને અબાકૃતા-અસ્પષ્ટ અર્થવાળી ૨ ટીકાઈએના પહેલા ભાષા સમ્બન્ધી સંશયેનું નિવારણ કર્યું હતું હવે સામાન્ય રૂપથી ભાષાના કારણ આદિની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવદ્ ? અવધના કારણભૂત ભાષાનું આદિ શું છે? અર્થાત્ ઉપાદાન કારણના સિવાય તેનું મૂળ કારણ શું છે? તેને પ્રભવ અર્થાત ઉત્પાદશાનાથી થાય છે, અર્થાત્ મૂળ કારણના થવા છતાં પણ બીજા શા કારણે ભાષા ઉત્પન્ન થાય છે? ભાષાનું સંસ્થાન અર્થાત્ આકાર શું છે? ભાષાને અન્ત કયાં થાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! અવધનું બીજ ભાષાનું મૂલ કારણ જીવ છે, કેમકે જીવના ઉચ્ચારણ પ્રયત્ન સિવાય બધ બીજ ભાષાની ઉત્પત્તિ થવી સંભવ નથી. કહ્યું પણ છે–ઔદારિક, વિક્રિયક અને આહારક એ ત્રણ શરીરમાં જીવથી સમ્બદ્ધ પ્રદેશ હોય છે, જેના દ્વારા જીવ ગ્રહણ અર્થાત્ ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે. તત્પશ્ચાત તે ગ્રહણ કરવાવાળા જીવ તે ભાષાને બેલે છે. ભાષણના સમયે જ ભાષા કહેવાય છે, એ બતાવવા માટે અહીં ભાષાને બોલે છે, એમ કહ્યું છે કે ૧ છે હવે બતાવે છે કે ભાષાનો પ્રભાવ શું છે? ભાષાની ઉત્પત્તિ ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરથી થાય છે. કેમકે આ ત્રણ શરીરના સામર્થ્યથી ભાષા દ્રવ્યનું નિર્ગમન થાય છે. ભાષાનો આકાર શું છે? તેને ઉત્તર એ છે કે ભાષાનું સંસ્થાન અર્થાત્ આકાર વજના સદશ હેય છે. જીવના વિશિષ્ટ પ્રયત્ન દ્વારા ઉચ્ચારિત ભાષાના દ્રવ્ય સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત થઈ જાય છે અને લેક વજના આકારના છે. તેથી જ ભાષા પણ વજાકાર કહેલી છે. ભાષાનું પર્યવસાન કયાં છે? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે ભાષાને અન્ન લેકાન્તમાં થાય છે અર્થાત્ જ્યાં લેકને અન્ત છે, ત્યાં જ ભાષાને અંત થાય છે. એવું મેં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૦૬ Page #119 -------------------------------------------------------------------------- ________________ તથા અન્ય તીર્થકરેએ પ્રરૂપણ કર્યું છે. લેકાન્તથી આગળ ગતિ સહાયક ધર્માસ્તિકાયને સદ્દભાવ ન હોવાના કારણે ભાષા દ્રવ્યોનું ગમન નથી થતું. હવે પ્રકારાન્તરથી એજ વિષયનું કથન કરાય છે. ભાષા શેનાથી અર્થાત્ કયા યોગથી ઉત્પન થાય છે? શું કાય એગથી ઉત્પન્ન થાય છે અથવા વચનગથી ઉત્પન્ન થાય છે? કેટલા સમયમાં ભાષા બોલાય છે? અર્થાત્ જીવના પ્રયત્ન વિશેષ દ્વારા ત્યજાતા દ્રવ્ય સમૂહ રૂ૫ ભાષા કેટલા સમયમાં બેલી શકાય છે? ભાષાના કેટલા પ્રકાર છે? અને તેમાં કેટલા પ્રકારની ભાષા બોલવાની ભગવાનની અનુમતિ છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-ભાષાને ઉદ્દભવ શરીરથી થાય છે, અર્થાત્ ઔદારિક આદિ ત્રણ શરીરેના વેગોથી ભાષાની ઉત્પત્તિ થાય છે, અર્થાત્ ભાષાની ઉત્પત્તિનું કારણ કાગ છે, જીવ કાગ દ્વારા ભાષાના એગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે, પછી તેને ભાષાના રૂપમાં પરિણત કરે છે અને પછી વચન યોગ દ્વારા તેનું ઉચ્ચારણ કરે છે. તદનન્તર કાયમના બળથી ભાષાની ઉત્પત્તિ થાય છે. એ કારણે ભાષાને પ્રભવ શરીર રોગ કહેલ છે. કહ્યું પણ છે-જીવ કાયિકગથી ભાષા દ્રવ્યને ગ્રહણ કરીને વાચિક્યોગથી તેમને બહાર કાઢે છે. ભાષા કેટલા સમયમાં બેલાય છે? એ પ્રશ્નનો ઉત્તર અપાય છે- જીવ બે સમમાં ભાષા બોલે છે. તે એક સમયમાં ભાષાને ગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે અને બીજા સમયમાં તેમને ભાષાના રૂપમાં પરિણત કરીને ત્યાગે છે ભાષા કેટલા પ્રકારની છે ? એ પ્રશ્નનો ઉત્તર આમ છે–સત્ય અસત્ય ઉભય અને અનુભયના ભેદથી ભાષા ચાર પ્રકારની છે. તેનું સ્વરૂપ પહેલા કહેલું છે. ભગવાને કેટલા પ્રકારની ભાષા બેલવાની અનુમતિ આપેલ છે? તેને ઉત્તર ભગવાન આપે છે–બે પ્રકારની ભાષા બોલવાની ભગવાને અનુમતિ આપેલ છે સત્ય ભાષા અને અનુભય ભાષા અર્થાત્ વ્યવહાર ભાષા, મૃષાભાષા અને ઉભય અર્થાત્ મિશ્ર ભાષા બોલવાની અનુમતિ નથી આપી, કેમકે એ બંને ભાષાઓ યથાર્થ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન નથી કરતી પરંતુ અયથાર્થ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે તેથી જ તે મેક્ષથી વિરૂદ્ધ છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન ! ભાષા કેટલા પ્રકારની છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! બે પ્રકારની ભાષા કહેલી છે–પર્યાસિકા અને અપર્યાણિકા. જે ભાષા પ્રતિનિયત રૂપમાં સમજી શકાય તે પર્યાસિક ભાષા કહેવાય છે એવી પર્યાસિક ભાષા સત્ય અને મૃષા બન્ને પ્રકારની હોય છે, કેમકે બન્ને પ્રકારની ભાષા પ્રતિનિયત રૂપથી અવધારિત કરી શકાય છે. અપર્યાપ્ત ભાષા તે છે જે મિશ્રિત હેવાના કારણે અથવા મિશ્રિત પ્રતિષધ રૂપ હોવાને કારણે પ્રતિનિયત રૂપમાં અવધારિત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૦૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ ન કરી શકાય. અર્થાત્ જેને સત્ય અથવા અસત્યની ટિમાં ન રાખી શકાય. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પર્યાપ્ત ભાષા કેટલા પ્રકારની છે? શ્રી ભગવાહે ગૌતમ! પર્યાપ્ત ભાષા બે પ્રકારની છે સત્ય ભાષા અને મૃષા ભાષા શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! સત્ય પર્યાપ્ત ભાષાના કેટલા ભેદ છે? શ્રી ભગવાન–હે ગૌતમ! સત્ય પર્યાપ્ત ભાષા દશ પ્રકારની કહી છે તે આ પ્રકારે (૧) જનપદ સત્ય ભાષા–જે વિભિન્ન જનપદમાં (પ્રદેશમા) ઈષ્ટ અર્થનું પ્રતિપાદન કરનારી હોવાને કારણે વ્યવહારને હેતુ હેવાથી સત્ય મનાય છે, તે જનપદ સત્ય ભાષા કહેવાય છે. (૨) સમ્મત સત્ય ભાષા–જે સમસ્ત લેકમાં સમ્મત હોવાને કારણે સત્ય સમજાય છે. જેમ શેવાળ, કુમુદ (ચન્દ્રવિકસી કમળ) અને કમળ (સૂર્યવિકસી કમળ) આ બધા કાદવમાં જ ઉત્પન્ન થાય છે, પણ “પંકજ' (અર્થાત્ કાદવમાં ઉત્પન્ન થનાર) શબ્દથી. લેક કમળ અર્થ જ સમજે છે. શેવાળ આદિને કઈ પંકજ કહેતું નથી. સમજતું નથી. તેથી જ કમળને પંકજ કહેવું સમ્મત સત્ય ભાષા છે. (૩) સ્થાપના સત્ય-વિશેષ પ્રકારના કેની મુદ્રાની રચનાને જોઈને જે ભાષાને વ્યવહાર કરાય છે, તે સ્થાપના સત્ય ભાષા છે. જેમ-એક સંખ્યાની આગળ બે બિન્દુ મૂકેલા જોઈને લેક “સ” કહે છે, ત્રણ બિન્દુએ દેખીને હજાર કહેવા લાગે છે, એજ પ્રકારે વિશેષ પ્રકારની મુદ્રાને જોઈને મૃત્તિકા વિગેરેમાં (આ ભાષા છે) અથવા આ “પણ” છે. તેમ કહે છે. આ સ્થાપના સત્ય ભાષા છે સ્થાપના સત્યને કેવળ વ્યવહારિક દષ્ટિથી જ સત્ય ભાષા સમજવી જોઈએ પારમાર્થિક દૃષ્ટિથી નહીં. પારમાર્થિક દૃષ્ટિથી સ્થાપના અસના સમાન છે તેની પ્રરૂપણ અન્યત્ર કરવામાં આવી ગયેલી છે. (૪) નામસત્ય-જે ભાષા નામથી સત્ય છે, તે નામ સત્ય કહેવાય છે, જેમ કે વ્યકિત પિતાના કુળને નથી ઉજાળતી છતાં પણ કુળદીપ કહેવાય છે. (૫) રૂપસત્ય-જે ભાષા રૂપથી સત્ય છે તે રૂપ સત્ય જેમકે કઈ એ કપટપૂર્વક સાધુને વેષ ધારણ કરી રાખ્યો હોય, તેને સાધુ કહે. (૬) પ્રતીત્યસત્ય-જે કઈ બીજી વસ્તુની અપેક્ષાએ સત્ય હોય તે પ્રતીય સત્ય ભાષા કહેવાય છે-જેમ અંગૂઠાની અપેક્ષાએ તર્જની આંગળીને લાંબી કહેવી. અથવા મધ્યમાં (વચલી) આંગળીની અપેક્ષાએ તર્જનીને નાની કહેવી એ પ્રકારનો સંદેહ ન કરવો જોઈએ કે તર્જની આંગળીને લાંબી ટુકી બન્ને પ્રકારની કેમ કહી શકાય ? કેમકે ભિન્ન ભિન્ન અપેક્ષાએથી એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી અનેક ધર્મોને સમાવેશ થઈ શકે છે. તેમાં કઈ પ્રકારનો વિરોધ નથી. એક જ પુરૂષ પિતાના પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે અને પિતાની અપેક્ષાએ પુત્ર પણ કહેવાય છે. હા ! વિરોધ ત્યારે થાય જ્યારે એક જ અપેક્ષાએ અથવા નિરપેક્ષ ભાવથી કઈ વસ્તુમાં વિધી ધર્મ સ્વીકાર કરાય. એક અંગૂઠાની અપેક્ષાએ તર્જની ને લાંબી અને ટૂંકી કહેવામાં વિરોધ છે એકલી મધ્યમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૦૮ Page #121 -------------------------------------------------------------------------- ________________ આંગળીની અપેક્ષા એ પણ લાંબી-ટુંકી કહેવી તે વિરૂદ્ધ છે, કિન્તુ ભિન્ન-ભિન્ન અપેક્ષાએથી એક જ વસ્તુમાં પરસ્પર વિરૂદ્ધ ધર્મના સ્વીકાર કરવામાં કોઈ વિરોધ નથી થતા. (૭) વ્યવહાર સત્ય-વ્યવહારથી અર્થાત્ લેક વિવક્ષાથી જે સત્ય હૈાય તે વ્યવહાર સત્ય ભાષા કહેવાય છે, જેમ-કલિંગ યુદ્ધ કરી રહેલ છે, ખાટલા આક્રોશ કરે છે, બળદ વાહીક છે, ગામ બની ગયુ, ઈત્યાદિ, કલિંગદેશ નિવાસી પુરૂષ યુદ્ધ કરે છે, પણ કલિંગના પુરૂષોને અને કલિંગ દેશને અભિન્ન માનીને એવુ કહેવાય છે કે, કલિંગ યુદ્ધ કરે છે. ખાટલાપર બેઠેલા પુરૂષ આકોશ કરે છે-શેર મચાવે છે. પણ ખાટલે બેઠેલાં પુરૂષને ખાટલાથી અભિન્નમાનીને લેાકમાં આવા વ્યવહાર કરાય છે કે ખાટલે આક્રોશ કરે છે. એ રીતે ગાવાહિક વિગેરેમાં પણ સમજી લેવુ' જોઈ એ. આ પ્રકારના લેકવ્યવહારને ધ્યાનમાં રાખીને સજ્જન પણ આવા પ્રકારની ભાષાના પ્રયાગ કરે છે. આ ભાષા વ્યવહાર સત્ય કહેવાય છે (૮) ભાવસત્ય-ભાવથી અર્થાત્ વ પ આદિથી જે ભાષા સત્ય હાય તે ભાવ સત્ય ભાષા કહેવાય છે. જે ભાવ પદામાં અધિકતા મેળવે છે, તેના આધાર પર પરભાષાના પ્રયોગ જણાય છે. એવી ભાષા ભાવસત્ય કહેવાય છે જેમ પાંચ ર'ગેહેાવા છતાં મલાકા (મંગલાની પ`ક્તિ) ને શ્વેત કહેવાં (૯) ચેગસત્ય-યોગના અ છે સમ્બન્ધ. તેનાથી જે ભાષા સત્ય હોય તે ચેગસત્યભાષા કહેવાય છે. જેમ-ઇત્રના ચેાગથી કેાઈ ને છત્રી' કહેવા, ભલે કેાઈ વખતે છત્રના ચેગ તેમાં ન હાય, એજ રીતે કાઈ ને દઉંડના ચેાગથી દડી' કહેવા. (૧૦) ઔપમ્યસત્ય-જે ભાષા ઉપમાંથી સત્ય મનાય જેમકે-ગવય(રાઝ) ગાયના સમાન હાય છે. આ પ્રકારની ઉપમા પર આશ્રિત ભાષા ઔપમ્યસત્ય કહેવાય છે. હવે શિષ્યજનાના અનુગ્રહમાટે સંગ્રહણી ગાથા કહે છે (૧) જનપદ્મસત્ય (૨) સમ્મતસત્ય (૩) સ્થાપનાસત્ય (૪) નામસત્ય (પ) રૂપસત્ય (૬) પ્રતીત્યસત્ય (૭) વ્યવહારસત્ય (૮) ભાવસત્ય (૯) ચેગસત્ય (૧૦) અને ઓપસ્યસત્ય આ દશ પ્રકારની સત્યભાષા છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેન્હે ભગવન્ ! પર્યાસિકા મૃષા ભાષા કેટલા પ્રકારની કહેલી છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! તે પણુ દશ પ્રકારની કહેલી છે તે દશ પ્રકાર આમ છે (૧) ક્રોનિતા અર્થાત્ ક્રોધથી નીકળેલી અગર કોધના આવેશમાં ખેલેલી ભાષા ક્રોધિનેસ્તા કહેવાય છે. ક્રોધને વશ થયેલા માણસ વિસંવાદની બુદ્ધિથી જે સત્ય અગર અસત્ય ખાલે છે, તે બધી મૃષા ભાષા સમજવી જોઈ એ, કેમકે તેના આશય દુષિત થાય છે. ઘુણાક્ષર ન્યાયથી તે કદાચિત્ સત્યભાષણ કરે તેા પણ આશયની દૂષિતતાના કારણે તેની ભાષા મૃષા જ છે. (૨) માનનિત-જે ભાષા માનપૂર્વક ખેલાય તે માનનિત કહેવાય છે જેણે પહેલા ક્યારેય અશ્વ ના અનુભવ ન કર્યાં હાય તે માણસ અગર પોતાની મોટાઈ પ્રગટ કરવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૦૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ માટે કહે છે-“મે તે સમયે અશ્વય ના ઉપયોગ કર્યાં હતા, તા તેની માનકષાયથી ખેલેલી એ ભાષા મૃષા છે. (૩) માયાનિસ્ત-અર્ધોત્ છળકપટથી નીકળેલી ભાષા માયાનિવ્રુત-ભાષા મૃષા છે. તાત્પય એ છે કે બીજાને ઠગવાના અગ્નિપ્રાયથી જે કાંઈ સાચું જૂઠું' ખેલીદે છે, તે બધુ માયાથી ખેલાયેલ વચન મિથ્યા છે. (૪) લેનિસ્રત-લાભના વિશે ખેલવમાં આવેલી ભાષા પણ મૃષા છે. લેાભને વશ થયેલ કાઈ મનુષ્ય જૂઠા તાલ-માપ રાખીને કહે છે કે આ તાલમાપ ખરાબર છે તે તેનુ તે લાભપ્રેરિત વચન મિથ્યા છે. (૫) પ્રેમનિસુત-પ્રેમ અર્થાત્ રાગના કારણે એલાએલી ભાષા પણ મૃષા ગણાય છે. જેમ અત્યધિક સ્નેહને વશ થઈને કાઈ કહે છે હું તમારા દાસ છું. આ ભાષા રાગને કારણે નીકળેલ હાઈને મૃષા કહેવાય છે. (૬) દ્વેષનાત-દ્વેષના કારણે ખેલેલી ભાષા પણ મિથ્યા છે. જેમ કેાઈ વિશેષ આવેશને વશ થઈ ને તી કરી નિંદા કરે છે તેની તે વાણી ભાષા દ્વેષથી નીકળી હોવાને કારણે મૃષા કહેવાય છે. (૭) હાસ્યનિષ્ટતા–મશ્કરીમાં ખેલાએલી ભાષા પણ કોઇ પરિહાસને વશ થઈ ને અસત્ય ભાષણ કરે છે તેા તેની અસત્ય હૈાય છે, તેથી યદિ ભાષા મૃષા છે. (૮) ભયનિમ્રતા–ભયથી નીકળેલી ભાષા પણ અસત્ય હૈાય છે. કોઈ ચારા વિગેરેથી ડરીને અયુક્ત ભાષણ કરે છે, તે તેની ભાષા ભયનિગત હોવાથી મૃષા કહેવાય છે (૯) આખ્યાયિકા નિરુત-જે કાઈ કથા કહાણી કરતા અસત્ય ભાષણ કરે છે, તેની ભાષા આખ્યાયિકાનિત કહેવાય છે અને એવી બેલી અસત્ય છે. (૧૦) ઔપઘાતિક નિસ્રતા-ઉપઘાતના કરણે નીકળેલી ભાષા મૃષા કહેવાય છે. તુ ચાર છે' એ પ્રકારની ભાષા ઉપઘાત નિત હાવાથી મૃષા છે. આ મિથ્યા ભાષાની સ`ગ્રહણી ગાથા કહે છે (૧) ક્રોધ (ર) માયા (૩) માન (૪) લેાભ (૫) પ્રેમ (૬) દ્વેષ (૭) હાસ્ય (૮) ભય (૯) આખ્યાયિકા અને (૧૦) ઔપઘાતિક, એમનાથી નીકળેલી ભાષા મૃષા છે ॥ ૧ ॥ શ્રી ગૌતમસ્વામી પુન : પ્રશ્ન કરે છે—હૈ ભગવન્ ! અપર્યાપ્તિકા ભાષાના કેટલા ભેદ છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ! અપષ્તિકા ભાષા એ પ્રકારની કહેલી છે—એક સત્યા મૃષા ભાષા અર્થાત્ ઉભય રૂપ (મિશ્ર) ભાષા,મીજી અસત્ય મૃષા અર્થાત્ વ્યવહાર ભાષા જે ન સત્યમા કે ન અસત્યમાં ગણાય છે. તેને અનુભય ભાષા પણ કહે છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવાન્ ! સત્યા મૃષા અપર્યાસિકા ભાષા કેટલા પ્રકારની કહેલી છે ? શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! સત્યામૃષા અપર્યાસિકા ભાષા દશ પ્રકારની કહેલી છે, તે આ પ્રકારે છે : (૧) ઉત્પન્ન મિશ્રિતા (૨) વિગત મિશ્રિતા (૩) ઉત્પન્ન વિગત મિશ્રિતા (૪) જીવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૧૦ Page #123 -------------------------------------------------------------------------- ________________ મિશ્રિતા (૫) અજીવ મિશ્રિતા (૬) જીવાજીવ મિશ્રિતા (૭) અનન્ત મિશ્રિતા (૮) પ્રત્યેક મિશ્રિતા (૯) અદ્ધામિશ્રિતા (૧૬) અને અદ્ધદ્ધા મિશ્રિતા. તેમનું સ્વરૂપ આ રીતે છે (૧) ઉત્પન્નમિશ્રિત્તા–અનુત્પન્નેની સાથે, સંખ્યાની પૂર્તિને માટે જેમાં ઉત્પન્ન મેળવી દેવાય, તે ઉત્પન્ન મિશ્રિતા ભાષા સત્યા મૃષા કહેવાય છે. જેમ કેઈ ગામ કે નગરમાં ઓછા કે વધારે બાળકોને જન્મ થવા છતાં પણ એમ કહેવું કે–આજ આ નગરમાં દશ બાળકે ને જન્મ થયે છે. આવા પ્રકારની ભાષા ઉત્પન્ન મિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે. (૨) વિગત મિશ્રિતા–વિગતને અર્થ છે મૃત અને જે મૃત ન હોય તે અવિગત છે. અવિગતેની સાથે સંખ્યાની પૂતિના હેતુ જેમાં વિગત અર્થાત વિગતે ને મેળવી દેવાય તે ભાષા વિગત મિશ્રિતા સત્યમૃષા કહેવાય છે. જેમ પહેલાની જેમ કે ગામ કે નગરાદિમાં ન્યૂન અગર અધિક, વૃદ્ધ જનેના મરણનાં એમ કહેવું કે આજ આ નગરમાં ૧૨ ઘરડાઓ મરી ગયા. આ ભાષા વિગત મિશ્રિતા સત્યામૃષા ભાષા કહેવાય છે. (૩) ઉત્પન્ન વિગત મિશ્રિતા–જન્મ અને મરણ બનેની સંખ્યા નિયત હોય ત્યારે પણ તેમાં ગડબડ કરીને કહેવું તે ઉત્પન્ન વિગત મિશ્રિત સત્યા મૃષા ભાષા કહેવાય છે કેમકે ઉત્પન્ન અને મૃતોની સંખ્યા તે નકકી છે પણ તેમાં બીજી કહેવાય છે. (૪) જીવમિશ્રિતા–તથા શંખને એવે સમૂહ હોય કે જેમાં ઘણું જીવિત હોય અને કેટલાક મૃત હોય તેવા એક સમૂહને જઈને કહેવું કે “કેટલે મોટો જીવ સમૂહ છે આ પણ મિશ્રિતા સત્યા મૃષા ભાષા છે, કેમકે આ ભાષા જીવિત શંખની અપેક્ષાએ સત્ય છે અને મૃત શંખેની અપેક્ષાએ મૃષા છે. આ રીતે આ જીવ મિશ્રિતા ભાષા છે. (૫) અજીવ મિશ્રિતા–ઘણા મૃતકે અને કેટલાક કવિતાનો એક સમૂહ કર્યો હોય એવા શંખ વિગેરેને જોઈને કહેવું કે કેટલે મોટો મૃતકોને સમૂહ છે. આ પ્રકારની ભાષા અજીવમિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે. કેમકે આ ભાષા પણ મૃતકેની અપેક્ષાએ સત્ય અને જીવિતની અપેક્ષાએ અસત્ય છે. (૬) જીવાજીવ મિશ્રિતા–એજ પૂર્વોક્ત સમૂહને જોઈને “એમાં આટલા મૃતક છે, આટલા જીવિત છે. એ પ્રકારે નકકી કરીને સંખ્યામાં વિસંવાદ હોવા છતાં કહેવું તે જીવા જીવ મિશ્રિતા ભાષા છે, એમાં નકકી સંખ્યા કહેવી તે મૃષા છે, પણ છે અને અજીવની વિદ્યમાનતા સત્ય છે, તેથી આ જીવાજીવમિશ્રિતા સત્યા મૃષા ભાષા છે. (૭) અનતમિશ્રિતા-મૂળા, ગાજર આદિ અનન્તકાય કહેવાય છે. તેમની સાથે કેટલાક પ્રત્યેક વનસ્પતિકાયિક પણ ભળેલા હોય. આવી સ્થિતિમાં તે કહે છે કે-“આબધા અનન્ત કાયિક છે આ ભાષા અનન્ત મિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે (૮) પ્રત્યેક મિશ્રિતા--પ્રત્યેક વનસ્પતિકાયને સમૂહ અનન્તકાયિકની સાથે ઢગલે કરી રાખ્યું હોય. તેને જોઈને કહેવું કે “આ બધા પ્રત્યેક વનસ્પતિ છે. આ પ્રકારની ભાષા પ્રત્યેક મિશ્રિતા સત્યા મૃષા ભાષા છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૧૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ (૯) અદ્ધામિશ્રિતા–અદ્ધાને અર્થ છે કાલ. જે ભાષા દ્વારા કાળને દિવસ આદિની સાથે મેળવી દેવાય, તે અદ્ધમિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે. જેમ-કાંઈક દિવસ શેષ રહેતા પણ જલ્દી કરવા માટે કઈ કઈને કહે છે “જલ્દી ઉઠે રાત પડી ગઈ છે અથવા થડી રાત્રિ બાકી રહેતા પણ કહેવું કે, હઠ દિવસ ઊગી ગયા છે! (૧૦) અદ્ધદ્ધામિશ્રિતા–અદ્ધદ્ધા અર્થાત્ દિન આદિ કાળને એક અંશ જે ભાષાના દ્વારા તેનું મિશ્રણ કરી દેવાય, તે અદ્ધદ્ધા મિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે, જેમકે ઉતાવળ કરતે કે પહેલે પ્રહર થયે હોવા છતાં પણ કહે છે જલ્દી જાવ, બે પ્રહર થઈ ગયા છે. આ પ્રકારની ભાષા અદ્ધદ્ધામિશ્રિતા સત્ય મૃષા ભાષા છે. શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે–હે ભગવન ! અપર્યાબિતક અસત્યા મૃષા ભાષા અર્થાત્ વ્યવહાર ભાષા કેટલા પ્રકારની છે ? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! અપર્યાપ્ત અસત્યા મૃષા ભાષા બાર પ્રકારની છે તે આ પ્રકારે છે-(૧) આમંત્રણ (૨) આજ્ઞાપની (૩) યાચની (૪) પૃચ્છની (૫) પ્રજ્ઞાપની (૬) પ્રત્યાખ્યાની (૭) ઈચ્છાનુલેમા (૮) અનભિગૃહીતા (૯) અભિગૃહીતા (૧૦) સંશય કરણી (૧૧) વ્યાકૃતા અને (૧૨) અવ્યાકૃતા (તેમનું સ્વરૂપ નિદર્શિત છે) (૧) આમંત્રણ–સંબોધન સૂચક ભાષા, જેમકે-હે જિનદત્ત ! વિગેરે. આ ભાષા પર્વોક્ત સત્ય, અસત્ય, અને મિશ્ર આ ત્રણે પ્રકારની ભાષાઓના લક્ષણથી વિલક્ષ હોવાને કારણે નથી સત્ય કહેવાતી, નથી અસત્ય કહેવાતી અને નથી સત્યાસત્ય. આ ભાષા કેવળ વ્યવહ ૨ પ્રવર્તક છે. તેથી જ અસત્યા મૃષા કહેવાય છે. આગળ પણ એ રીતે સમજી લેવું જોઈએ. (૨) આજ્ઞાપની–જેના દ્વારા બીજાને કઈ પ્રકારની આજ્ઞા અપાય, એ પ્રકારની જે ભાષા બીજાને કઈ કાર્યમાં પ્રવૃત્ત કરનારી હોય તે ભાષા અજ્ઞાપની ભાષા છે જેમકે, તમે આ કરે (૩) યાચન-કેની પાસે વસ્તુની યાચના કરવા માટે પ્રયુક્ત કરાતી ભાષા યાચની કહેવાય છે. જેમકે, “બાપ” એ રીતે કહેવું. (૪) પ્રચ્છની-ઈ અનિશ્ચિત-સંદિગ્ધ વાતને નિશ્ચય કરવા માટે તેને વિશિષ્ટ જાણકારના સમક્ષ પિતાની જિજ્ઞાસા નિવેદન કરનારી ભાષા પૃચ્છની ભાષા કહેવાય છે, રમક, કેઈ અજ્ઞજન કેઈ શબ્દને અર્થ ન જાણતા હેઈ કઈ વિજ્ઞને પ્રશ્ન કરે છે-“આ શબ્દને અર્થ શો છે મને સમજાવે વિગેરે. (૫) પ્રજ્ઞાપની-પ્રજ્ઞાપની ભાષા વિનીત આદિ છાત્રજનેને જે ઉપદેશ રૂપ હોય છે, જે પ્રાણી પ્રાણવધને ત્યાગી હોય છે તે ભવાન્તરમા દી જીવી થાય છે. કહ્યું પણ છેજ જીવવધથી નિવૃત્ત થાય છે, તે દીર્ધાયુ અને નિરોગી હોય છે. વિગેરે ઉપદેશ રૂ૫ ભાષાને વિતરાગ દેએ પ્રજ્ઞાપની ભાષા કહી છે કે ૧ | (૯) પ્રત્યાખ્યાની–જે ભાષા દ્વારા પ્રત્યાખ્યાન પ્રગટ કરાય તે પ્રત્યાખ્યાની ભાષા. કઈ વસ્તુની માગણી કરતા તેને દેવતાના રૂપમાં આ ભાષાનો પ્રયાગ કરાય છે. જેમકે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૧૨ Page #125 -------------------------------------------------------------------------- ________________ આ વસ્તુ હું તમને નહી આપુ (૭) ઈચ્છાનુલેમા–જે ભાષા ઈચ્છાને અનુકૂળ હોય અર્થાત્ વક્તાના ઈટ અર્થનું સમર્થન કરવાવાળી હોય તે ઈચ્છાનુલેમાં ભાષા કહેવાય છે. જેમકે, કેઈ કેઈ કાર્યને આરંભ કરતી વખતે કેઈ ને પૂછે છે. જેને પૂછે છે તે કહે છે “આપ આ કાર્ય કરો એમાં મારી અનુમતી છે, આ જાતની ભાષા ઈચ્છાનુલેમા કહેવાય છે. (૮) અનભિગૃહીતા-જે ભાષા કેઈ ચક્કસ અર્થને અવધારણ ન કરનારી હોય અર્થાત નિયત ન હોય, જેમકે કે કોઈને પૂછે છે-ઘણું કાર્ય ઉપસ્થિત છે, તેમાંથી આ વખતે કયું કાર્ય કરું? ત્યારે તેને ઉત્તરદાતા કહે છે “જે ઠીક લાગે તે કરે આ ભાષાથી કેઈ વિશિષ્ટ કાર્યને નિર્ણય નથી થતું, તેથી જ તેને અનભિગૃહીતા ભાષા કહે છે. (૯) અભિગૃહીતા–જે ભાષા નિયત અર્થને નિશ્ચય કરવાવાળી હોય જેમકે, “આ વખતે અમુક કાર્યકરો” બીજું કઈ કાર્ય ન કરે, આ પ્રકારની ભાષા અભિગૃહીતા છે (૧૦) સંશયકરણ–જે ભાષા અનેક અર્થોને કહેનારી હોવાને કારણે બીજાના ચિત્તમાં સંશય ઉત્પન્ન કરે, જેમકે, “સૈન્ધવ લઈ આવે સૈન્યવ શબ્દના અનેક અર્થ થાય છે, જેમકે-મીઠું, ઘડે, વસ્ત્ર અને પુરૂષ, તેથીજ સૈન્યવ શબ્દને સાંભળીને આ સંશય ઉત્પન્ન થાય છે કે આ મીઠું મંગાવેલ છે કે ઘેડ વિગેરે આ સંશય કરણ ભાષા છે. (૧૧) વ્યાકૃતા–જે ભાષાને અર્થ સ્પષ્ટ હોય, જેમકે, “આ ઘડે છે.” (૧૨) અવ્યાકૃતા-જે ભાષાને અર્થ અત્યન્ત ગૂઢ હોય તે અથવા અવ્યક્ત (અસ્પષ્ટ) અક્ષરોને પ્રવેગ કરનારી અત્યાકૃત ભાષા છે, કેમકે તે ભાષા જ સમજ નથી આવતી. આ બાર પ્રકારની અપર્યાપ્ત અસત્યા મૃષા ભાષા છે, જે સાધુ પુરૂષને માટે પણ બલવા ગ માનેલી છે . પ જીવ કે ભાષકપનકા કથન જીવ ભાષક વક્તવ્યતા શબ્દાર્થ –(ઝીવ ળ મરે! જિં મારા માર?) હે ભગવન્! જીવ શું ભાષક છે કે અભાષક છે? (જોયા ! નીવા માસા વિ અમારા વિ) હે ગૌતમ! જીવ ભાષક પણ છે, અભાષક પણ છે (ળળ મરે! ઘઉં ટુરવટુ-નવા માસા વિ અમાસા વિ ?) હે ભગવદ્ શા હેતુએ એમ કહેવાય છે કે જીવ ભાષક પણ છે, અભાષક પણ છે? (વોચમા ! નવા સુવિr gowત્તા) હે ગૌતમ! જીવ બે પ્રકારના કહેલા છે (તં જ્ઞા) તેઓ આ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૧૩ Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે (સંસારમાઘoળTI જ સાંસદમાવUTTI ) સંસાર સમાપન અર્થાત સંસારી અને અસંસાર સમાપન અર્થાત્ મુક્ત (તસ્થળે ને તે સંસારસમવિઘT) તેઓમાં જે અસંસાર સમાપન છે (તેલં સિદ્ધા) તેઓ સિદ્ધ છે (સિદ્ધાળ જમાતા) સિદ્ધ અભાષક છે (ત્યાં ને તે સંતાનસમાવUDIII) તેમાં જે સંસારી છે (તે સુવિ પU/ત્તા) તે બે પ્રકારના કદાા છે (તં ) તે આ પ્રકારે (કેસી વિવOFFIી, સેસી પરિવUT ૨) શૈલેશી કરણને પ્રાપ્ત અને શેલેશી કરણને જે પ્રાપ્ત ન હોય (તથ ને તે સેક્રેસી દિનબળા તેoi માર) તેઓમાં જે શૈલેશી કરણને પ્રાપ્ત છે તે અભાષક છે (તત્યાં ને તે કન્ટેસી દિવUT/II તે સુવિ HVI) તેઓમાં જે અશલેશી પ્રતિપન્ન છે, તેઓ બે પ્રકારના છે (તં ના) તેઓ આ પ્રકારે (િિલયા ૨ ૩ળિિરયા ચ) એકેન્દ્રિય અને અનેકેન્દ્રિય (તસ્થળે તે વિચા) તેમાં જે એકેન્દ્રિય છે (તે ૩ માસ) તેઓ અભાષક છે (તત્વ ને તે શરિયા તે યુવા પuUTI) તેમાંથી જે અનેકેન્દ્રિય છે, તેઓ બે પ્રકારના છે (તં જ્ઞા) તે આ પ્રકારે (F==II ૨ ચ) પર્યાપ્ત અને અપર્યાપ્ત તથi ને તે બપsઝર તે જમાના) તેઓમાં જે અપર્યાપ્ત છે, તેઓ અભાષક છે (તથi ને તે પૂનત્તર તે મારFIT) તેઓમાં જેઓ પર્યાપ્તક છે, તેઓ ભાષક છે ( gyi mોમા ! હવે કુદરવા માસા વિ, અમારા વિ) એ હેતુથી હે ગૌતમ! એવું કહ્યું છે કે જીવ ભાષક પણ હોય છે, આભાષક પણ હોય છે (નરાળું મંતે ! વિં મારાં માતા) હે ભગવન્! નારક શું ભાષક છે અગર અભાષક છે? (નોમા ! રૂચા મારા વિ, અમારા વિ) હે ગૌતમ ! નારક ભાષક પણ છે, અભાષક પણ છે (તે વેળof મતે ! ઇવ પુજનેરા માતા વિ, અમાસના વિ) શા હેતુથી હે ભગવન્ ! એવું કહ્યું છે કે, નારક ભાષક પણ છે, અભાષક પણ છે (જોયા! નૈયા સુવિ Howત્તા) હે ગૌતમ! નારક બે પ્રકારના કહેલા છે (કહા પત્તા ય કાકાત્તા ચ તે આ પ્રકારે–પર્યાપ્ત અને અપર્યાપ્ત (તસ્થvi ને તે અપકત્તા ) તેમાંથી જેઓ અપર્યાપક છે (તે of અમાસ) તેઓ અભાષક છે (જે guળof mોચમા ઘં ૩વરૂ-વફા મારા વિ, અમારા વિ) એ હેતુથી હે ગૌતમ ! એવું કહેવું છે કે નારક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૧૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ ભાષક છે, અભાષક પણ છે (છ્યું ચિત્રજ્ઞાનં નિરંતર - માળિય→) એ પ્રકારે એકેન્દ્રિયા સિવાય નિરન્તર કહેવુ જોઈ એ ટીકા-હવે તે પ્રરૂપણા કરાય છે કે જીવ ભાષક અર્થાત્ ભાષાના ઉપયેાગ કરનાર હાય છે અથવા અભાષક હાય છે? ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્! જીવ ભાષક હાય છે ? કે અભાષક હાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હૈ ગૌતમ ! કોઈ જીવ ભાષક પણ હોય છે, અને ઢાઈ અભાષક પણ હાય છે. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન શા કારણથી એવુ' કહ્યુ છે કે કેાઈ જીવ ભાષક અને કાઈ અભાષક પણ હોય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ એ પ્રકારના હાય છે–સંસાર સમાપન્ન અર્થાત્ સ'સારી અને અસંસાર સમાપન તેમાં જે અસંસાર સમાપન્ન છે અર્થાત સ ંસાર સમાપન્ન નથી, તેએ સિદ્ધ છે. સિદ્ધ જીવ અભાષક હાય છે–તે ભાષાના પ્રયોગ નથી કરતા, કેમકે તે શરીર, ઈ ન્દ્રિય આદિથી રહિત હાય છે. જે જીવ સ`સાર સમાપન્ન છે, તે એ પ્રકારના હાય છે—શૈલીશી પ્રતિપન્ન અને એશૈલેશી પ્રતિપન્ન. જે જીવા ચેગોના નિરધ કરીને નિશ્ચય-નિસ્પન્દ આત્મપ્રદેશાવાળા થઈ ચૂકયા છે, તે શૈલેશી પ્રતિપન્ન કહેવાય છે. શૈલેશીકરણને પ્રાપ્ત તે જીવ અભાષક હૈાય છે. કિન્તુ જે જીત્ર શૈલેશીપ્રતિપન્ન નથી, તેમના પણ એ ભેદ છે એકેન્દ્રિય અર્થાત્ પૃથ્વીકાયિક આદિ સ્થાવર જીવ અને અનેકેદ્રિય અર્થાત્ છે, ત્રણ, ચાર અથવા પાંચ ઈન્દ્રિયાવાળા. જે જીવ એકેન્દ્રિય છે, તેમના બે ભેદ છે—પર્યાપ્ત અને અપર્યાપ્ત તેઞામાં જે અપર્યાપ્ત છે, તે અભાષક છે, કેમકે ભાષા પર્યાસિની પૂર્ણતા વિના ભાષાનેા પ્રયાગ કરી શકાતા નથી. કિન્તુ તેમાં જે પર્યાપ્તક છે, તેઓ ભાષક થાય છે. ઉપસ'હાર કરતા કહે છે- હે ગૌતમ ! એ હેતુએ એવું કહેવુ છે કે જીવ ભાષક પણ હેાય છે અને અભાષક પણ હોય છે. શ્રી ગૌતમસ્વામી હવે દડકના ક્રમથીસ પ્રથમ નારકેાના વિષયમાં આજ પ્રશ્ન ફરી કરે છે—હે ભગવન્! નારક જીવ શું ભાષક હાય છે અથવા અભાષક હાય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! કોઇ ફાઇ નારક ભાષક હાય છે અને કોઈ કાઇ અભાષક પણ હાય છે. શ્રી ગૌતમસ્વામી એનું કારણ પૂછતાં પ્રશ્ન ક૨ે છે હે ભગવન્! શા કારણે એમ કહ્યું છે કે કાઈ નારક ભાષક છે અને કાઇ અભાષક હાય છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–ડે ગૌતમ! નારક જીવ એ પ્રકારના છે પર્યાપ્તક અને અપર્યાપ્તક, તેમાં જે નારક અપર્યાપ્ત છે, તે અભાષક હાય છે, કિન્તુ જે નારક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૧૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્ત છે તેઓ ભાષક હોય છે. હવે પ્રકૃતિને ઉપસંહાર કરતા કહે છે-એ હેતુએ હે ગૌતમ ! એવું કહેવાય છે કે નારક જીવ ભાષક પણ હોય છે અને અભાષક પણ હોય છે, જેવું નારકના ભાષકઅભાષક થવાનું નિરૂપણ કર્યું છે, તેજ પ્રકારે એકેન્દ્રિથી લઈને વૈમાનિક દે પર્યન્ત બધાના વિષયમાં સમજી લેવું જોઈએ. એકેન્દ્રિયોને ત્યજી દેવાનું કારણ એ છે કે તેઓ જીહા ઈન્દ્રિયથી રહિત હોવાના કારણે અભાષક જ હોય છે ૬ ભાષા જાત ભાષા કે પ્રકાર ના કથન ભાષા જાત વક્તવ્યતા શબ્દાર્થ-(રૂ i મતે ! માસ જ્ઞાચા પત્તા) હે ભગવન્ ભાષાજાત અર્થાત ભાષાના પ્રકાર-રૂપ કેટલા કહ્યાં છે ? (જયમા ! ચત્તાર માસ કાચા પપળત્તા) હે ગૌતમ ! ચાર ભાષા જાત કહેલા છે (તં -સરવાં મારજ્ઞાચં) એક સત્ય ભાષાજાત (વિનિચે મોસં) બીજું મૃષા ભાષા જાત (તફાં સરવા મોકં) ત્રીજું સત્યા મૃષા (રહ્યું નવાં મોસં) ચેથું અસત્યા મૃષા (dવાળે મરે! સવં મારું માસત્તિ) હે ભગવન્ ! જીવ શું સત્ય ભાષા બોલે છે (ë મારૂં માસંતિ ?) મૃષા ભાષા બોલે છે (સવા મોહં માતં માતંતિ) સત્યા મૃષા ભાષા બોલે છે? (કરવા મોહં માાં મારિ) અસત્યો મૃષા ભાષા બેલે છે? (ચમ ! નીવા સર વિ માહં મારૂતિ) હે ગૌતમ! જીવ સત્ય ભાષા પણ બેલે છે (મોસં વિ માતં મયંતિ) મૃષા પણ બેલે છે (સવ મોહં પિ મા મારિ) સત્યા મૃષા ભાષા પણ બેલે છે (અન્ના મોહં પિ મારૂં માસંતિ) અસત્યા મૃષા ભાષા પણ બેલે છે. (ફાળ મતે ! ભવ સર્વ માલં માતંત્તિ) હે ભગવન નારકે શું સત્ય ભાષા બોલે છે ? (નાવ જામi fપ માë માતંતિ) યાવત્ અસત્યા મૃષા ભાષા બેલે છે (ઉર્વ બસુરમ કાવ થળીમા ) એજ પ્રમાણે અસુરકુમારથી લઈને યાવત્ રતનિતકુમાર પર્વત સમજવું (વફંદ્ધિ તેથય વર્જિવિચાર નો સંદે, જો જો, નો સવામોë માë માસંતિ) દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિ દ્રિય સત્ય ભાષા બોલતા નથી, મૃષા ભાષા બોલતા નથી, સત્યામૃષા પણ બેલતા નથી. (જરા મોહં મારૂં મજયંતિ) અસત્યા મૃષા ભાષા બોલે છે. (પંવિંચિ તિરિકવોળિા મરે! કિં સદરં માતં માયંતિ) હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય શું સત્ય ભાષા બેલે છે? (ાવ વિ ઉજવવામાં માર્ણ માસંતિ) યાવતુ શું અસત્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૧૬ Page #129 -------------------------------------------------------------------------- ________________ મૃષા ભાષા બેલે છે? (ચમા ! વંચિંદ્રિતિક્રિોળિયા ળો સંવં મારાં માતંતિ) હે ગૌતમ! પંચેન્દ્રિય તિર્યંચ સત્ય ભાષા નથી બોલતા (ળો મોહં મારૂં મારંfસ) મૃષા ભાષા નથી બોલતા (mો સરવા માં મારાં માસંતિ) સત્યા મૃષા ભાષા નથી બોલતા (gi સરજામોત્ત માÉ માસંતિ) એક અસત્યા મૃષા ભાષા બેલે છે ( પુરવાં ઉત્તર ગુદ્ધિવા પદુરા) સિવાય શિક્ષા ગુણ પૂર્વક અથવા ઉત્તર ગુણ લબ્ધિની અપેક્ષાએ (નર્જ પિ મા મારંતિ) સત્ય ભાષા પણ બોલે છે (મોસ રિ સંગ્રામોકું , અણવા જેસં માતં મ નંતિ) મૃષા પણ, સત્ય મૃષા પણ અને અસત્ય મૃષા પણ ભાષા બોલે છે (મજુસ્સા સાવ મળવા) મનુષ્યથી લઈને વૈમાનિકે સુધી (તે નહીં નીવા ત માળિયવા) એ જીવની જેમ કહેવા જોઈએ ટીકાથ– પ્રકારાન્તરે અહીં ભાષાની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન્ ! ભાષાના પ્રકારે કેટલા કહ્યા છે? યદ્યપિ ભાષાના પ્રકારનું કથન પહેલા કરી દેવાયું છે, પરંતુ અહીં ફરીથી પ્રશ્ન કરાયેલ છે, તે કાંઈક વિશેષતા પ્રગટ કરવાને માટે છે, તેથી પુનરૂક્તિ દોષની આશંકા ન કરવી જોઈએ. શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ! ચાર ભાષા જાત અર્થાત ભાષાના પ્રકારકહેલા છે, તે આ પ્રકારે છે–સત્ય પ્રથમ ભાષા છે, અસત્ય બીજે ભાષા જાત છે, સત્યા મૃષા ત્રીજો ભાષા જાત છે અને સત્યામૃષા જે ભાષા જાત છે. એ રીતે ભાષાના ચાર ભેદ ત્યાં જ છે કે જે પહેલા કહી દિધેલા છે, હવે તેમની બાબતમાં જે વિશિષ્ટતા છે તેનું પ્રતિપાદન કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવ શું સત્ય ભાષા બોલે છે? શું અસત્ય ભાષા બેલે છે? સત્યા મૃષા ભાષા બોલે છે અથવા અસત્યા મૃષા ભાષા બોલે છે? શ્રી ભગવાન હે ગૌતમ! કઈ જીવ સત્ય ભાષા પણ બેલે છે, અસત્ય ભાષા પણ બોલે છે. સત્યા મૃષા ભાષા પણ બોલે છે, અને અસત્યા મૃષા ભાષા પણ બેલે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નરયિક શું સત્યા ભાષા બોલે છે. અસત્ય ભાષા બેલે છે, સત્યા મૃષા ભાષા બોલે છે, અથવા અસત્યા મૃષા ભાષા બોલે છે! શ્રીભગવાન–હે ગૌતમ! કેઈ નૈથિક કયારેક સત્ય ભાષા પણ બેલે છે, કયારેક કોઈ અસત્ય ભાષા પણ બેલે છે, મિશ્ર ભાષા પણ બોલે છે અને વ્યવહાર ભાષા પણ બોલે છે. જેવું નારકોના વિષે કહેલું છે, તેજ પ્રકારે અસુરકુમારોથી લઈને સ્વનિતકુમાર સુધી સમજવું જોઈએ, અર્થાત્ અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર પણ કયારેક સત્ય ભાષા બેલે છે, ક્યારેક અસત્ય ભાષા, ક્યારેક મિશ્ર, અને ક્યારેક વ્યવહાર ભાષા બેલે છે. દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ સત્ય ભાષા નથી બોલતા. અસત્ય ભાષા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૧૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ પણ નથી બોલતા. સત્યા મૃષા પણ નથી બેલતા. કિન્તુ અસત્યા મૃષા બોલે છે. એ પ્રકારે દ્વીન્દ્રિ, બ્રીન્દ્રિયો, અને ચતુરિન્દ્રિમાં સત્ય, અસત્ય અને મિશ્ર આ ત્રણ ભાષાએના પ્રયોગને નિષેધ સમજવો જોઈએ. તેનું કારણ એ છે કે તેમાં સમ્યજ્ઞાન નથી હતું અને બીજાને ઠગવાને અભિપ્રાય પણ નથી દેતે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! પંચેન્દ્રિય તિર્યંચ કેનિક જીવ શું સત્ય ભાષા બેલે છે યાવત શું અસત્યા મૃષા ભાષા બે લે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! પંચેન્દ્રિય તિય ચ સત્ય ભાષા નથી બેલતાં, અસત્ય ભાષા નથી બેસતાં, સત્યામૃષા ભાષા પણ નથી બોલતાં કિન્તુ એક માત્ર અસત્યા મૃષા અર્થાત્ વ્યવહાર ભાષા બોલે છે, કેમકે પંચેન્દ્રિય તિર્યંચ યથાર્થ વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરવાના અભિપ્રાયથી નથી બોલતાં, અને બીજાને ઠગવાને કે છેતરવાના આશયથી નથી બેલતા. પણ ચાહે તે ક્રોધાવસ્થા હોય, ચાહે બીજાને ઘાત કરવાની ઇચ્છાની સ્થિતિ હોય, તેઓ બધી અવસ્થાઓમાં સમાનરૂપથી જ લે છે. તેથી જ તેમની ભાષા અસત્યામૃષા જ હોય છે, જેને નથી સત્યની કોટિમાં મૂકી શકાતી અને નથી અસત્યની કેટિમાં પણ મૂકી શકાતી. તે શું બધાં પંચેન્દ્રિય તિર્યચેની ભાષા અસત્યા મૃષા જ હોય છે, અથવા તેમાં કેઈ અપવાદ પણ છે? આ પ્રશ્નને ઉત્તર આપવાને માટે કહે છે શિક્ષા આદિને છોડીને તેઓ ત્રણ ભાષાઓને પ્રયોગ નથી કરતા, કિંતુ શુક (પટ) અને સારિકા (એના) આદિ પંચેન્દ્રિયને જે શિક્ષા અપાય અથવા તેમને વિશેષ પ્રકારના ક્ષપશમ હોવાથી જાતિ સ્મરણ આદિ રૂપ કોઈ ઉત્તર ગુણની લબ્ધિ થઈ જાય અથવા વિશિષ્ટ વ્યવહાર કૌશલ્ય રૂ૫ લબ્ધિની પ્રાપ્તિ થઈ જાય તે તેઓ સત્ય ભાષા પણ બેલે છે, અસત્ય ભાષા પણ બોલે છે અને સત્યા મૃષા ભાષા પણ બેલે છે. મનુષ્ય યાવત્ –વનવ્યન્તર-તિષ્ક અને વૈમાનિક ઇવેના સમાન સમજી લેવા જોઈએ, અર્થાત્ સામાન્ય જીવોની જે વક્તવ્યના કહી છે, તેજ આ દેના વિષયમાં પણ સમજી લેવી જોઈએ ૭ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૧૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ ભાષા દ્રવ્યગ્રહાણ કા નિરૂપણ ભાષા દ્રવ્ય ગ્રહણ વકતવ્યતા શબ્દાર્થની મતે ! જાતિં વાજિં) હે ભગવન ! જીવ જે દ્રવ્યોને (માસત્તા fmતિ) ભાષા રૂપમાં ગ્રહણ કરે છે (તારું કિં ઠારું ઇતિ ટિચારું તિ) શું તે સ્થિતને ગ્રહણ કરે છે અથવા અસ્થિતને ગ્રહણ કરે છે? (ચમા! રિયજં ગતિ, તો ચિહું નિવ્રુત્તિ) હે ગૌતમ ! સ્થિત દ્રવ્યને ગ્રહણ કરે છે, અથિત દ્રવ્યને નથી ગ્રહણ કરતા (ઝાડું મતે ! ટિચાકું નિવ્રુતિ) હે ભગવાન્ ! જે સ્થિત દ્રવ્યને ગ્રહણ કરે છે (તારું િસુવતો રિવ્રુત્તિ) તેઓને શું દ્રવ્યથી ગ્રહણ કરે છે (ત્તિ ) ક્ષેત્રથી ગ્રહણ કરે છે (૪ો ઇિતિ) કળથી ગ્રહણ કરે છે (માવો frog ?) ભાવથી ગ્રહણ કરે છે (સુત્રો વિ નિવ્રુતિ) હે ગૌતમ! દ્રવ્ય થી પણ ગ્રહણ કરે છે (ત્તિ ગોવિ) ક્ષેત્રથી પણ (૪ો વિ) કાળથી પણ (માવો વિ રિવ્રુતિ) ભાવથી પણ ગ્રહણ કરે છે (जाति भंते ! दव्वओ गेण्हति, ताई किं एगपदेसियाइं गिण्हति, दुपदेसियाइं जाव વાતાવણિયારું નેતિ ?) હે ભગવન દ્રવ્યથી જેને ગ્રહણ કરે છે, શું એક પ્રદેશવાળા તે દ્રવ્યને ગ્રહણ કરે છે, શું દ્ધિપ્રદેશી યાવત્ અનન્ત પ્રદેશ દ્રવ્યને ગ્રહણ કરે છે ? (જો ના! નો પરિચë mતિ) હે ગૌતમ એક પ્રદેશ દ્રવ્યને ગ્રહણ નથી કરતા (ાવ અન્નવસિર્ફ ૩િ) યાવતુ અસંખ્યાત પ્રદેશ દ્રવ્યને ગ્રહણ નથી કરતા (જળરાશિચાહું નેogતિ) અનન્ત પ્રદેશ દ્રવ્યને ગ્રહણ કરે છે (ારું રિમો ઇત્તિ) જેઓને ક્ષેત્રથી ગ્રહણ કરે છે (તારું પાણta ત્તિ) શું આકાશના એક પ્રદેશમાં અવગાઢ તે દ્રવ્યને ગ્રહણ કરે છે? (હિં પણ સારું નેogfસ 8) શું બે પ્રદેશોમાં અવગાઢ દ્રવ્યને ગ્રહણ કરે છે? તનાવ સંageતો નtarછું નેતિ ?) યાવત્ શું અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ દ્રવ્યને ગ્રહણ કરે છે? (ારું વાચો ઇત્તિ) જે દ્રવ્યને કાળથી ગ્રહણ કરે છે (તારૂં કિં ઘાસમા બિચારું ત્તિ) શું એક સમયની સ્થિતિવાળા તે દ્રવ્યોને ગ્રહણ કરે છે? ( સુરમચઢિચારું નિવ્રુત ?) શું બે સમયની સ્થિતિવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે ? (ાવ કરંજસમાફિયરું) યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે? (તોયમા! - સમજું પિત્તિ ) હે ગૌતમ ! એક સમયની સ્થિતિવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે (સુરમટિયારું પિ જોવ્રુતિ) બે સમયની સ્થિતિવાળાને પણ ગ્રહણ કરે છે (નાક અન્નસમયેરિયાણું રિત્તિ ) યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળાઓને પણ ગ્રહણ કરે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૧૯ Page #132 -------------------------------------------------------------------------- ________________ (નાર' માવતો નિષ્ફૐ) જે દ્રવ્યને ભાવથી ગ્રહણ કરે છે (ars' fTM રમંતારૂ નૈતિ ) શુ વણુ વાન્ દ્રવ્યને ગ્રહણ કરે છે (નવમતારૂં સમંતર, રાસમંતા, નૈતિ ?) અંધવાળા, રસવાળા, ૫ વાળા દ્રવ્યાને ગ્રહણ કરે છે ? (નોયમા ! વળવંતા, વિનાવ જાસમંતારૂ' વિ નેતિ) હૈ ગૌતમ ! વર્ણવાળા પણ યાવત્ સ્પ વાળા પણ દ્રબ્યાને ગ્રહણ કરે છે (લાડુ માવતો નળમંતાડ્` fq નેતિ) વર્ણવાળા પશુ જે દ્રવ્યેાને ભાવથી ગ્રહણ કરે છે (સાફ દિ ણા વાર્ નાવ પંચ નળાકૢ નૈતિ) શુ' એક વણ વાળા, દ્રવ્યને ગ્રહણ કરે છે યાવત્ પાંચે વર્ણવાળા દ્રવ્યેને ગ્રહણુ કરે છે ? (નોચમા ! nળા..વધુર) હૈ ગૌતમ ! ગ્રહણ દ્રવ્યેાની અપેક્ષાએ (વાર્` વિરો૬જ્જ) એક વણુવાળાઓને પણ ગ્રહણ કરે છે (લાવ વવ વળાદ્ વિશે તિ) યાવત્ પાંચે વીવાળા દ્રવ્યાને પણ ગ્રહણ કરે છે (સજ્વાળ પકુર નિયમા પંચવળા રોત્તિ) રસ ગ્રહણની અપેક્ષાખે નિયમથી પાંચે વીવાળા દ્રવ્યાને ગ્રહણ કરે છે (તે ગ઼હા-હારુારૂં નીહાર્ જોાિદ, દ્ારિાદ્', મુન્ના૬') તે આ પ્રકારે કાળા, નીલા, લાલ, પીળા અને સફેદ દ્રબ્યને પણ ગ્રહણ કરે છે. (નાફ વળો જાારૂ નિતિ) વણુથી કાળા જે દ્રવ્યેાને ગ્રહણ કરે છે (સાર જિ મુળજાગરૂતેતિ જ્ઞાન અનંતનુળાત્કાર્ફે નિવૃત્તિ ) શું એક ગુણ કાળા તે દ્રબ્યાને ગ્રહણ કરે છે યાવત્ અનન્ત ગુણુ કાળા દ્રવ્યાને ગ્રહણ કરે છે ? (નોચમા પશુળાછાફ વિ નિવૃત્તિ નાવ ગતનુળા' વિશેતિ) હૈ ગૌતમ ! એક ગુણુ કાળા દ્રવ્યેને ગ્રહણ કરે છે, યાવત્ અનન્ત ગુણુ કાળા દ્રવ્યેાને પણ ગ્રહણ કરે છે (Ë નાવ મુ∞િાર્ fq) એજ પ્રમાણે યાવત્ શુકલ દ્રઐાને પણ ગ્રહણુ કરે છે. (જ્ઞાર્' માવો ગંધમત્તારૂત્તિત્તિ) ભાવથી જે ગંધવાળાં દ્રબ્યાને ગહણ કરે છે (તાફ દિ ણાનંવાર નિતિદુર્વાંધા નિતિ) શુ... એક ગધવાળા દ્રવ્યાને ગ્રહણ કરે છે અથવા એ ગંધવાળા દ્રવ્યાને ગ્રહણ કરે છે? (નોચમા ! નળ સ્વાર વડુચ્ચા ગંધારૂં વિદુળધા, વિશિત્તિ) હે ગૌતમ! ગ્રહણ દ્રવ્યાની અપેક્ષાએ એક ગધવાળાઓને પણ અને એ ગરધવાળાઓને પણ ગ્રહુ કરે છે (સવાળ વડુ૨ નિયમા તુષાર' નિતિ) સ` ગ્રહણની અપેક્ષાથી નિયમથી એ ગધવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૨૦ Page #133 -------------------------------------------------------------------------- ________________ (जाई गंधओ सुभिगंधाई गिण्हइ ताई कि एगगुणसुन्मिगंधाई गिण्हति जाव લirgiધાર્યું જ જિતિ ) ગંધથી સુગંધિત દ્રવ્યને ગ્રહણ કરે છે તે શું એક ગુણ સુગંધિત દ્રવ્યને ગ્રહણ કરે છે? યાવતુ અનન્ત ગુણ સુગન્ધિત દ્રવ્યને ગ્રહણ ४२ छ ? (गोयमा ! एगगुणसुब्भिगंधाई पि जाव अणंतगुणसुभिगन्धाइ पि गेण्हइ) डे ગતિમ! એક ગુણ સુગન્ધિત દ્રવ્યને પણ યાવત્ અનન્તગુણ સુગન્ધિત દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે (દુમિ ધા વિ જોવ્રુતિ) એજ પ્રકાર દુર્ગવાળાઓને પણ ગ્રહણ કરે છે (जाई भावओ रसमंताई गेहति ताई कि एग रसाई गिण्हति जाव किं पंचरसाई તિ) ભાવથી રસવાળાં જે દ્રવ્યને ગ્રહણ કરે છે, શું એક રસવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે યાવત્ શું પાંચ રસવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે? (ચમા ! Tદુર gm સારું પિ નિતિ કાર પંચરતારૂં કિ ઇત્તિ ?) હે ગૌતમ ! ગ્રહણ દ્રવ્યની અપેક્ષાએ એક રસવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે, યાવત્ પાંચ રસવાળાં દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે (સંદરમM Tદુર નિયમ પંર તારૂં નેતિ) સર્વ ગ્રહણની અપેક્ષાએ નિયમથી પચે રસવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે (ારું રસશો તત્તરારૂં ઉતિ) રસથી તિક્ત રસવાળા જે દ્રવ્યોને ગ્રહણ કરે छ (ताई कि एगगुणतित्तरसाई गिण्हति जाव अणंतगुणतित्तरसाई गिण्हति) शु से ગુણ તિક્ત રસવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે, યાવત્ અનત ગુણ તિક્ત દ્રવ્યોને ગ્રહણ ४२ छ (गोयमा ! एगगुणतित्ताइ पि गिण्हति जाव अर्णतगुणतित्ताई पि गिण्हति) डे ગૌતમ! એક ગુણ તિક્ત દ્રવ્યોને ગ્રહણ કરે છે, યાવત્ અનન્ત ગુણ તિક્ત દ્રવ્યને પણ ગ્રહણ કરે છે તેવું લાવ મધુરો ) એ પ્રકારે યાવત્ મધુર રસ સુધી (जाई भावतो फासमंताई गेण्हति ताई किं एग फासाइ गेण्हति जीव अट्र फासाई શિષ્યતિ ?) ભાવથી જે સ્પર્શવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે શું એક સ્પર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે યાવત્ આઠ સ્પર્શવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે? (गोयमा ! गहणदव्याई पडुच्च णो एग फासाइं गिण्हति दुफासाई गिण्हइ जाव चउ. હું ઇતિ) હે ગૌતમ! ગ્રહણ દ્રવ્યની અપેક્ષાએ એક સ્પર્શવાળા દ્રવ્યોને નથી ગ્રહણ કરતા, બે સ્પર્શવાળાને ગ્રહણ કરે છે. યાવત ચાર સ્પર્શવાળાઓને ગ્રહણ કરે છે જે વં જાના તિ) પંચ સ્પર્શવાળાઓને નથી ગ્રહણ કરતા (જાવ ને શતા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૨૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યોને ગ્રહણ કરે છે અથવા અસ્કૃષ્ટ દ્રવ્યોને ગ્રહણ કરે છે? (નોરમા ! પુરૂં પ્રતિ, નો પુટ્ટારૂં તિ) હે ગૌતમ! પૃષ્ટ દ્રવ્યોને ગ્રહણ કરે છે. અસ્કૃષ્ટ દ્રવ્યોને નથી ગ્રહણ કરતા (जाइ भंते ! पुवाई गेण्हति, ताई किं ओगोढाइं गेहति अणोगाढाइ गेण्हति ?) . ગૌતમ! જે પૃષ્ટ દ્રવ્યને ગ્રહણ કરે છે શું તે અવગઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે અથવા અનવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે? (જોયા ! મોઢાડું ગતિ, નો ગળોઢારું વ્રુત્તિ) હે ગૌતમ ! અવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે, અનવગાઢ દ્રવ્યોને ગ્રહણ નથી કરતા (जाइं भंते ! ओगाढाई गेण्हति ताई कि अणंतरोगाढाइं गेण्हति परंपरोगाढाइं गेण्हति ?) હે ભગવન્! જે અવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે, શું અનન્તરાવગઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે અગર પરંપરાથી અવગાઢ દ્રવ્યને ગ્રહણ કરે છે? (નોરમા ! અiારોrઢારું નિવ્રુત્તિ નો viાઢારું તિ) હે ગૌતમ ! અનન્તરાવગઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે. પરંપરાવગાઢ દ્રવ્યને ગ્રહણ નથી કરતા (ારું મંતે ! અનંતોષાઢા નેત્તિ) હે ભગવન ! જે અન્તરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે દ્રવ્યોને ગ્રહણ કરે છે અથવા અસ્કૃષ્ટ દ્રવ્યોને ગ્રહણ કરે છે? (જોવા ! પુરું ઇતિ, તો મારું તિ) હે ગૌતમ! પૃષ્ટ દ્રવ્યોને ગ્રહણ કરે છે. અસ્કૃષ્ટ દ્રવ્યોને નથી ગ્રહણ કરતા (जाई भंते ! पुवाई गेण्हति, ताई कि ओगोढाई गेण्हति अणोगाढाइ गेण्हति ?) है ગૌતમ! જે વૃષ્ટ દ્રવ્યને ગ્રહણ કરે છે શું તે અવગઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે અથવા અનવગઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે? (તોય ! બોઢાડું રોત્તિ, નો ગળોઢાડું નેબ્રુત્તિ) હે ગૌતમ ! અવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે, અનવગાઢ દ્રવ્યોને ગ્રહણ નથી કરતા (जाइं भंते ! ओगाढाई गेण्हति ताई कि अणंतरोगाढाइं गेण्हति परंपरोगाढाइं गेण्हति ?) હે ભગવન્! જે અવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે, શું અનન્તરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે અગર પરંપરાથી અવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે? ( મા ! અitતરોTIઢારું શિક્તિ નો પરંપરાઢારું તિ) હે ગૌતમ! અનન્તરાવગાઢ દ્રવ્યને ગ્રહણ કરે છે. પરંપરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ નથી કરતા (ારું મંતે ! અનંતોષાતારૂં નેતિ) હે ભગવન્! જે અન્તરાવગાઢ દ્રવ્યને ગ્રહણ કરે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૨૨ Page #135 -------------------------------------------------------------------------- ________________ છે (તારું સંતે! જિ કપૂરું નેogતિ, રાચરાડું જીવ્રુત્તિ ?) હે ભગવન્! શું એ અણુ દ્રવ્યને ગ્રહણ કરે છે અગર બાદર દ્રવ્યોને ગ્રહણ કરે છે? ( મા! અધૂરું જ જોઇતિ વાચા નિ તિ) હે ગૌતમ! અશુદ્રોને પણ ગ્રહણ કરે છે, બાદર દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે (जाइं भंते ! अणूई गेण्हति ताई कि उडढं गेहति अघे गेण्हति, तिरियं गेहति ?) है ભગવાન ! જે અણુ દ્રવ્યોને ગ્રહણ કરે છે, શું એમને ઊંધર્વ અધઃ અને તિર્જી ગ્રહણ કરે છે? (ચા! જ નેતિ બધે પ્રવ્રુત્તિ, તિથિં પિ નેત્તિ) હે ગૌતમ! ઊર્વ પણ ગ્રહણ કરે છે, અધઃ અર્થાત્ નીચે પણ ગ્રહણ કરે છે, તિછ પણ ગ્રહણ કરે છે (ારું મંતે ! વä પિ ગેહૂતિ, વેવિ તિ, તિરિચંપિ તિ) હે ભગવન ! જે ઊર્વિ, અધઃ તિર્યક દ્રવ્યને પણ ગ્રહણ કરે છે (રું જિં વુિં તિ, મ નેતિ પગવાળ નેતિ ) શું તેઓને આદિમાં, મધ્યમાં અગર અન્તમાં ગ્રહણ કરે છે? (ચમાં! અહિં કિ શેરિ, મણે પિ મેતિ પુષ્ય ના વિ જોતિ) હે ગૌતમ! આદિમાં પણ ગ્રહણ કરે છે. મધ્યમાં પણ ગ્રહણ કરે છે, પર્યાવસાનમાં પણ ગ્રહણ કરે છે. (जाई भंते ! आदिपि गेहति, मझेपि गेहति पज्जवसाणे वि गेण्हति, ताई कि સવિસા વિશ્વતિ, અવિના નિવૃત્તિ ?) હે ભગવન જે દ્રવ્યની આદિમાં પણ ગ્રહણ કરે છે મધ્યમા પણ ગ્રહણ કરે છે, અન્તમાં પણ ગ્રહણ કરે છે, શું તે સ્વર્ગોચર દ્રવ્યોને ગ્રહણ કરે છે. અગર અવિષય-સ્વાગચર દ્રવ્યને ગ્રહણ કરે છે? (ચમા ! સવિતા નિતિ નો વિનg frogતિ) હે ગૌતમ ! સ્વર્ગોચર દ્રવ્યને ગ્રહણ કરે છે, સ્વાગચર દ્રવ્ય ગ્રહણ નથી કરતા (નારૂં મને ! સવીર શેર તારું વિ જાણુપુરિવં ને હૃતિ, બળrgyવિં નેતિ) હે ભગવાન્ ! જે સ્વગોચર દ્રવ્યને ગ્રહણ કરે છે, શું આનુપૂવીથી ગ્રહણ કરે છે અગર અનાનુપૂર્વીથી ગ્રહણ કરે છે યમાબાપુપુત્રિં તિ, નો ઉકાળુપુત્રિ તિ) હે ગૌતમ! આનુપૂવીથી ગ્રહણ કરે છે અનાનુપૂવીથી ગ્રહણ નથી કરતા (जाई भंते ! आणुपुबि गेहति ताई कि तिदिसी गेहति जाव छदिसि गिण्हति ?) હે ભગવાન્ આનુપૂવથી જે દ્રવ્યને ગ્રહણ કરે છે, તેમને ત્રણ દિશાઓથી ગ્રહણ કરે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૨૩ Page #136 -------------------------------------------------------------------------- ________________ અગર છ દિશાએથી ગ્રહણ કરે છે ? (નોયમા ! નિયમ છે વિત્તિ ગે તિ) હે ગૌતમ ! નિયમથી છ દિશાએથી ગ્રહણ કરે છે સંમળી નથા-(પુટ્ટો ગાઢ અનંત અનૂ ચ સદ્ बायरे य उ भए आदि विसयाणुपुत्रि णियमा तह छद्दिसी चेव ) સંગ્રહણી ગાથાના અથ:-પૃષ્ટ અવગાઢ, અનન્તર, અણુ તથા ખાદર, ઊર્ધ્વ અધઃ આદિ, વિષય, આનુપૂર્વી અને નિયમથી છ દિશાઓથી ગ્રહણ કરે છે. ટીકા જીત્ર પહેલા ભાષા દ્રવ્ય અર્થાત્ ભાષા વણાના પુદ્ગલાને ગ્રહણ કરે છે. પછી તેને ભાષાના રૂપમાં પરિણમન કરે છે અને પછી ભાષાના રૂપમા તેને ત્યાગી દે છે. એ પહેલાં કહેવાએલું છે. હવે પ્રશ્ન એ છે કે, જે ભાષા દ્રવ્યે ને જીવ ગ્રહણ ઠરે છે, તેઓ કેવી જાતના હાય છે? એ વિષયમાં ઉઠતા અનેક પ્રશ્નોનું અહીં સમાધાન કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે જે દ્રબ્યાને ગ્રહણ કરે છે, તે સ્થિર અર્થાત્ (હલન ચલન વગરના) હાય છે ? અથવા અ અસ્થિર અર્થાત્ ગમન ક્રિયા યુક્ત હાય છે? શ્રી ભગવાન હૈ ગૌતમ ! જીવ સ્થિત અર્થાત્ સ્થિર દ્રવ્યાને જ ભાષાના રૂપમા પરિણત કરવા માટે ગ્રહણ કરે છે, અસ્થિર અર્થાત્ હલન ચલનવાળા દ્રબ્યાને ભાષાના રૂપમા પરિણત કરવા માટે ગ્રહણુ નથી કરતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જે સ્થિત પુદ્ગલાને ગ્રહણ કરે છે. તેઓને શું દ્રવ્યથી ગ્રહણ કરે છે ? શુ' ક્ષેત્રથી ગ્રહણ કરે છે? શુ કાલથી ગ્રહણ કરે છે ? અથવા શું ભાવથી ગ્રહણ કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ સ્થિત દ્રવ્યાને દ્રવ્યથી પણ ગ્રહણ કરે છે, ક્ષેત્રથી પણ ગ્રહણ કરે છે, કાળથી પણ ગ્રહણ કરે છે અને ભાવથી પણ ગ્રહણ કરે છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવન્! જેએને દ્રવ્યથી ગ્રહણ કરે છે, તે દ્રવ્યે શુ એક પ્રદેશી હાય છે, દ્વિપ્રદેશી હાય છે યાવત્ શુ' અનન્ત પ્રદેશી હાય છે? અર્થાત્ ત્રણ પ્રદેશી, ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા, છ પ્રદેશવાળા, સાતપ્રદેશવાળા, આòપ્રદેશવાળા નવપ્રદેશવાળા, દશપ્રદેશવાળા, સખ્યાત પ્રદેશવાળા, અસંખ્યાત પ્રદેશવાળા, અથવા શુ અનંત પ્રદેશાવાળા હાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ! જીવ દ્રવ્યથી એક પ્રદેશી સ્થિત દ્રવ્યેાને ભાષા રૂપમાં ગ્રહણુ નથી કરતા યાવત્ એ પ્રદેશ, ત્રણ પ્રદેશી, ચાર પ્રદેશી પાંચ પ્રદેશી, છ પ્રદેશી, સાત પ્રદેશી, આઠ પ્રદેશી, નવ પ્રદેશી, દશ પ્રદેશી દ્રબ્યાને પણ ગ્રહણ નથી કરતા, સખ્યાત પ્રદેશી અથવા અસંખ્યાત પ્રદેશી દ્રવ્યેને પણ ગ્રહણ નથી કરતા પરન્તુ અનન્ત પ્રદેશી દ્રબ્યાને જ ગ્રહણ કરે છે, કેમકે અનન્ત પરમાણુઓથી બનેલ સ્કન્ધ જ જીવના દ્વારા ગ્રહણ કરવાને ચેાગ્ય હાય છે. એક પરમાણુથી લઇને અસખ્યાત પ્રદેશી દ્રવ્ય સુધી સ્વભાવથી જ ગ્રહણ કરવાને અચેાગ્ય હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જીવ જે દ્રબ્યાને ક્ષેત્રથી ભાષાના રૂપમા પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે દ્રવ્યાને શું આકાશના એક પ્રદેશમાં અવગાઢ થાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૨૪ Page #137 -------------------------------------------------------------------------- ________________ અગર બે આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે યાવત્ શું ત્રણ, ચાર, પાંચ, છ, સાત આઠ નવ, દશ પ્રદેશમાં અવગાઢ થાય છે, શું સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે અથવા શું અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થાય છે? શ્રી ભગવાન-જીવ જે દ્રવ્યોને ક્ષેત્રથી ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તેઓ આકાશના એક પ્રદેશમાં અવગાઢ નથી થતા, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ પ્રદેશમાં અવગાઢ પણ નથી થતા, સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પણ નથી થતા, પરંતુ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે. તાત્પર્ય એ છે કે જે ભાષાદ્રવ્ય લોકના અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે, તેઓને જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, જે ભાષા દ્રવ્ય એક, બે અગર દશ અગર સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે, તે સ્વભાવથી જ ગ્રહણ કરવાને માટે અગ્ય હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવ કાળથી જે ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તેઓ શું એક સમયની સ્થિતિવાળા હોય છે? અગર શું બે સમયની સ્થિતિવાળાને ગ્રહણ કરે છે? યાવત્ શું અસંખ્યાત સમયની સ્થિતિવાળાને ગ્રહણ કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! કાળથી એક સમયની સ્થિતિવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે. બે સમયની સ્થિતિવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે, થાવત્ ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ સમયની સ્થિતિવાળાઓને પણ ગ્રહણ કરે છે. સંખ્યાત સમયની સ્થિતિ વાળાઓને પણ ગ્રહણ કરે છે, અને અસંખ્યાત સમયની સ્થિતિવાળાઓને પણ ગ્રહણ કરે છે, પુદ્ગલેની અવસ્થિતિ અસંખ્યાતકાળ પર્યન્ત પણ સંભવિત છે. કહ્યું પણ છેભગવદ્ ! અનન્ત પ્રદેશ કન્ય કેટલા સમય સુધી હલન ચલનથી યુક્ત રહે છે? ગૌતમ! જઘન્ય એક સમય સુધી ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી રહે છે અને હલન ચલન રહિત જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી રહે છે. ગ્રહણ કરેલા ભાષા દ્રવ્યોને ગ્રહણ કર્યા પછીના સમયમાં અવશ્ય નિસર્ગ (ત્યાગ) થાય છે. આ પ્રકારના સ્વભાવવાળાઓના અનન્તર સમયમાં ગ્રહણ સમજવું જોઈએ અથવા આદિ ભાષા પરિણામની અપેક્ષાએ એક સમયની સ્થિતિવાળા દ્રવ્યને પણ ગ્રહણ કરે છે એમ કહ્યું છે, કેમકે પુદ્ગલોનું પરિણમન વિચિત્ર હોય છે. તેથી જ એક જ પ્રયત્ન દ્વારા ગૃહીત અને ત્યાગેલા પણ કઈ કઈ પુદ્ગલ એક સમય સુધી જ ભાષાના રૂપમાં રહે છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-જે ભાષા દ્રવ્યને જીવ ભાવથી ગ્રહણ કરે છે, શું વર્ણવાળા ગંધવાળા, રસવાળા અને સ્પર્શવાળા તે દ્રવ્યને ગ્રહણ કરે છે ? શ્રી ભગવાન ગૌતમ! જીવ ભાવથી ભાષા રૂપમાં પરિણત કરવાને માટે જે દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે વર્ણવાળા, ગંધવાળ, રસવાળા, અને સ્પર્શવાળા હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૨૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! ભાવથી જે વર્ણવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે. તેઓ શું એક વર્ણવાળા દ્રવ્યો હોય છે, યાવત્ શું બે વર્ણવાળા, ત્રણ વર્ણવાળા ચાર વર્ણવાળા અથવા પાંચ વર્ણવાળા હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! ગ્રહણ દ્રવ્યોની અપેક્ષાએ અર્થાત્ જે દ્રવ્યો ગ્રહણ કરાય છે તેઓની અપેક્ષાએ એક વર્ણવાળા દ્રવ્યને પણ ગ્રહણ કરે છે, યાવત બે, ત્રણ, ચાર અને પાંચ વર્ણવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે, અર્થાત્ જે દ્રવ્ય ગ્રહણ કરવાને ગ્ય છે, તેમાં કઈ એક વર્ણવાળા હોય છે. કેઈ બે વર્ણવાળા હોય છે, કેઈ ત્રણ વર્ષોથી યુક્ત છે, કોઈ ચાર વર્ણોવાળા હોય છે અને કઈ કઈ પાંચ વર્ણવાળા હોય છે. દિનુ સર્વ ગ્રહણની અપેક્ષાએ તે દ્રવ્ય નિયમથી પાંચ વર્ણો વાળા હોય છે. તાત્પર્ય એ છે કે જ્યારે એક પ્રયત્નના દ્વારા ગૃહીત સમસ્ત દ્રવ્યના સમુદાયની વિક્ષા કરાય છે ત્યારે નિયમથી પાંચ વર્ણોવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે. તે પાંચ વર્ણોવાળા આ પ્રકારે છે-કાળા, નીલા, લાલ, પીળા અને શ્વેત. આ પાંચે દ્રવ્યને ભાષા રૂપમાં પરિણત કરવાને માટે જીવ ગ્રહણ કરે છે. શ્રી ગૌતમસ્વામી–હ ભગવદ્ ! વર્ણથી કાળા જે દ્રવ્યોને જીવ ભાષા રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે. તેઓ શું એક ગુણવાળા કાળા હોય છે? બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ ગુણ કાળા હોય છે? સંખ્યાત ગુણ કાળા હોય છે? અથવા અસંખ્યાત ગુણ કાળા હોય છે ? અગર અનન્ત ગુણ કાળા હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ ! એક ગુણ કૃષ્ણ પણ હોય છે, યાવત્ અનન્ત ગુણ કૃષ્ણ પણ હોય છે. અર્થાત્ વર્ણની અપેક્ષાએ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે જીવ એક પણ કૃષ્ણ દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ દશ ગુણ કૃષ્ણ દ્રવ્યને પણ ગ્રહણ કરે છે. સંખ્યાત ગુણ અને અસંખ્યાત ગુણ કૃષ્ણ દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે, એ પ્રકારે, નીલ, લાલ, પીળા અને શુકલ વર્ણવાળા દ્રવ્યના વિષયમાં પણ કહેવું જોઈએ અર્થાત્ એક ગુણ નીલ, પીત, રક્ત અને શુકલ વર્ણથી લઈને અનન્ત ગુણ નીલ આદિ સુધીને ગ્રહણ કરે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ભાવથી ગંધવાળા જે ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શું એક ગંધવાળા હોય છે અથવા બે ગંધવાળા હોય છે? - શ્રી ભગવાન–હે ગૌતમ ! ગ્રહણ દ્રવ્યની અપેક્ષાએ અર્થાત્ ગ્રહણ ચગ્ય પ્રત્યેની અપેક્ષાએ એક ગંધવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. અને બે ગંધવાળા ને પણ ગ્રહણ કરે છે, કિન્તુ સર્વ ગ્રહણની અપેક્ષાએ વિચાર કરાય તે નિયમથી બે ગંધવાળા દ્વિવ્યને જ ભાષા રૂપમાં પરિણત કરવાને ગ્રહણ કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૨૬ Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ગંધથી સુંગધિત ગંધવાળા જે દ્રવ્યને જીવ ભાષા રૂપમાં પરિણુત થવાને માટે ગ્રહણ કરે છે. શું એક ગુણ સુરભિ ગંધવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે? અથવા બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અગર દશ સુરભિ ગંધ વાળા દ્રવ્યને ગ્રહણ કરે છે? શું સંખ્યાત ગુણ સુરભિ ગંધવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે? અસંખ્યાત ગુણ સુરભિ ગંધવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે અથવા અનંતગુણ સુરભિ ગંધવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! એક ગુણ સુરભિ ગંધવાળા દ્રવ્યોને પણ યાવત્ અનન્ત ગુણ સુરભિગંધવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે, તાત્પર્ય એ છે કે, જીવ ભાષાના રૂપમાં પરિ કૃત કરવાને માટે જે પુદ્ગલેને ગ્રહણ કરે છે, તેમાંથી કેઈ એક ગુણ સુરભિ ગંધ વાળ હોય છે, કેઈ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ ગુણ સુરભિ ગંધવાળા પણ હોય છે કે સંખ્યાત ગુણ સુરભિ ગંધવાળા પણ હોય છે અને કઈ અસંખ્યાત ગુણ સુરભિ ગંધવાળા પણ હોય છે અને કેઈ અનન્ત ગુણ સુરભિ ગંધવાળા પણ હેય છે. એ પ્રકારે દુરભિ ગંધવાળા પુદ્ગલેના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે રસવાળા પુદ્ગલેને જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તેઓ શું એક રસવાળા હોય છે, યાવત પાંચે રસવાળા હોય છે ? શ્રી ભગવાન-હે મૈતમગ્રહણ યોગ્ય દ્રવ્યની અપેક્ષાએ એક રસવાળા દ્રવ્યોને પણ-ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, યાવત્ બે, ત્રણ, ચાર અને પાંચ રસવાળા પુદ્ગલેને પણ ગ્રહણ કરે છે. કિન્તુ સર્વ ગ્રહણની અપેક્ષાએ નિયમથી પાંચ રસ વાળ દ્રવ્યને પણ ભાષાના રૂપમાં પરિણુત કરવાને માટે ગ્રહણ કરે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! રસ કરીને જે તિક્ત રસવાળા દ્રવ્યોને જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શું એક ગુણ તિક્ત રસવાળા હોય છે, થાવત્ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ ગુણ તિત રસવાળા હોય છે, યા સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ અથવા અનન્ત ગુણ તિક્ત રસવાળા હોય છે? શ્રી ભગવાન ! હે ગૌતમ! તેઓએ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરેલ દ્રવ્ય એક ગુણ તિક્ત પણ હોય છે, યાવત્ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ ગુણ તિક્ત પણ હોય છે, સંખ્યાત ગુણ અસંખ્યાત ગુણ અને અનન્ત ગુણ તિત પણ હોય છે. એજ પ્રકારે મધુર રસ સુધી કહેવું જોઈએ, અર્થાત્ જેમ તિક્ત રસના વિષયમાં કહ્યું છે. એ જ પ્રકારે, અમ્લ, કટુક, કષાય અને મધુર રસના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ કે એક ગુણ અસ્લ આદિને લઈને અનન્ત ગુણ અસ્ત આદિ રસવાળા, દ્રવ્યને જીવ ભાષાના રૂપમાં પરિત કરવાને માટે ગ્રહણ કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૨૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામ–હે ભગવન! ભાવથી સ્પર્શવાળા જે દ્રવ્યને જીવ ભાષા રૂપમાં પરિણત કરવા માટે ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શું એક સ્પર્શવાળા હોય છે? યાવત્ આઠ સ્પર્શવાળા હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! ગ્રહણ યોગ્ય દ્રવ્યેની અપેક્ષાએ એક સ્પર્શવાળાં દ્રવ્યોને ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ નથી કરતા, કેમકે એક સ્પર્શવાળા કઈ પુદ્ગલ દ્રવ્ય થતાં જ નથી. એક પરમાણુમાં પણ નિયમથી બે સ્પર્શ મળે છે, કહ્યું પણ છે–પરમાણુ કારણ જ હોય છે, કેઈનું કાર્ય નથી હતા. તે અન્ય દ્રવ્ય છે, કેમકે તેનાથી અતિ સૂક્ષમ કેઈ પુદ્ગલ હતાં નથી. તે સૂક્ષ્મ અને નિત્ય હોય છે. તેમાં એક રસ, એક ગંધ, એકવર્ણ, અને બે પશ વિદ્યમાન હોય છે. તે પ્રત્યક્ષમાં દૃષ્ટિ ગોચર નથી થતાં, કેવળ સ્કન્ય રૂપ કાર્યની અન્યથાનુપપત્તિથી તેમનું અનુમાન થાય છે. કિન્તુ જીવ ભાષા રૂપ પરિણત કરવાને માટે બે સ્પર્શવાળ, ત્રણ સ્પર્શવાળા અથવા ચાર સ્પર્શવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે. બે સ્પર્શવાળાં દ્રવ્ય હોય તે સિનગ્ધ અને શીત અથવા સ્નિગ્ધ અને અને ઉષ્ણ હોય છે, વિગેરે, ત્રણ હાય રૂક્ષ શીત અને સિનગ્ધ સ્પર્શવાળા અગર રૂક્ષ, ઉરણ અને સ્નિગ્ધ સ્પર્શવાળા વિગેરે હેય છે ચાર સ્પર્શ વાળા દ્ર હોય તે શીત, રૂક્ષ નિગ્ધ અને ઉણ, આ ચાર સ્પર્શવાળા હોય છે ભાષાના દ્રવ્ય ચતુઃસ્પશી હોય છે–તેઓમાં શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર સ્પર્શ જ હોય છે કિન્તુ લઘુ, ગુરૂ, મૃદુ, કર્કશ એ ચારમાંથી કઈ સ્પર્શ મળી આવતું નથી. ભાષા રૂપમાં પરિણત કરવાને માટે જીવ પાંચ સ્પર્શવાળા, સાત, પશવાળા અને આઠ સ્પર્શવાળા દ્રવ્યોને પણ ગ્રહણ નથી કરતા. પણ સર્વગ્રહણની અપેક્ષાએ વિચાર કરાયતે નિયમથી ચાર સ્પર્શવાળાં દ્રવ્યને જ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે. તેઓ આ પ્રકારે છે–શીતપર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે, ઉષ્ણસ્પર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે, નિષ્પ સ્પર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે અને રૂક્ષ સ્પર્શવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સ્પર્શની અપેક્ષાએ જે શીત સ્પર્શવાળા દ્રવ્યને જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે દ્રવ્યો શું એક ગુણ અર્થાત એક અંશવાળા શીત હોય છે, અથવા બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ ગુણ શીત હોય છે ? અથવા સંખ્યાત ગુણ શીત, અસંખ્યાત ગુણ શીત અગર અનન્ત ગુણ શીત હોય છે? શ્રી ભગવાન – ગૌતમ ! તે દ્રવ્ય એક ગુણ શીત પણ હોય છે, યાવત્ અનન્ત ગુણ શીત પણ હોય છે, અર્થાત્ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ, સંખ્યાત-અસંખ્યાત અથવા અનન્ત ગુણ શીત હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૨૮ Page #141 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રકારે ઉષ્ણુ, સ્નિગ્ધ, અને રૂક્ષ ગુણ્ણાના સમ્બન્ધમાં પણ સમજી લેવું જોઇએ. અર્થાત્ એક ગુણ ઉષ્ણુ આદિથી લઇને અનન્તગુણુ ઉષ્ણ આદિ સુધીના, એક ગુણ સ્નિગ્ધથી લઈને અનન્ત ગુણુ સ્નિગ્ધ સુધીના અને એક ગુણુ રૂક્ષથી લઇ અનન્ત ગુણુ રૂક્ષ સુધીના દ્રવ્યાને જીવ ભાષાના રૂપમા પરિત કરવા માટે ગ્રહણ કરે છે. શ્રી ગૌતમસ્વામી પુન: પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! જે એક ગુણુ કૃષ્ણવર્ણ થી લઈને અનન્ત ગુણુ રૂક્ષ સ્પર્શ સુધીના દ્રવ્યેને જીવ ભાષાના રૂપમા પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે દ્રવ્યેા શુ પૃષ્ટ હાય છે અગર અસ્પૃષ્ટ હાય છે? તાત્પર્ય એ છે કે પૂર્વમા જે જે સ્પર્શી, ગંધ, રસ અને સ્પર્શીવાળા દ્રબ્યાને જીવના દ્વારા ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે દ્રબ્યા શુ આત્મપ્રદેશની સાથે સંસ્કૃષ્ટ સંયુક્ત હાય છે અથવા અત્કૃષ્ટ (અસંયુક્ત) હાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જે પૂર્વોક્ત દ્રન્યાને જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાનૈ માટે ગ્રહણ કરે છે, તે જીવ પ્રદેશેાની સાથે સાંસ્કૃષ્ટ જ થાય છે. અર્થાત્ જીવ પ્રદેશની સાથે સ ંસ્કૃષ્ટ પુદ્ગલાને જ જીવ ભાષાના રૂપમા પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે. અસપૃષ્ટ દ્રવ્યોને ગ્રહણ નથી કરતા. જે આકાશ પ્રદેશમાં જીવ પ્રદેશ છે તેનાથી ખહાર રહીને પણ ભાષા દ્રવ્ય જીવ પ્રદેશની સાથે સ્પષ્ટ થઇ શકે છે, તેથી જ હવે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તે દ્રવ્યે શુ અવગાઢ હાય છે અથવા અનવગાઢ હાય છે? જે આકાશ પ્રદેશેામાં જીવના પ્રદેશ છે, તે આકાશ પ્રદેશામાં જે દ્રવ્ય અવસ્થિત હાય, તે અવગાઢ કહેવાય છે અને જે ભિન્ન આકાશ પ્રદેશમાં અવસ્થિત ઢાય તે અનવગાઢ કહેવાય છે. શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ અવગાઢ અર્થાત્ એક જ ક્ષેત્રમાં સ્થિત દ્રબ્યાને ગ્રહણ કરે છે, અનવગાઢ દ્રવ્યાને ગ્રહણ કરતા નથી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એ અવગાઢ દ્રથૈને જ જીવ ગ્રહણ કરે છે, અનવગાઢ દ્રવ્યાને ગ્રહણ નથી કરતા તે શું અનન્તરાવગાઢ દ્રવ્યેને ગ્રહણ કરે છે અર્થાત્ વ્યવધાન રહિત દ્રવ્યેને ગ્રહણ કરે છે, અથવા પરમ્પરાવગાઢ અર્થાત્ વ્યવહિત રૂપથી અવસ્થિત દ્રવ્યેને ગ્રહણ કરે છે? શ્રી ભગવાન હૈ ગૌતમ ! અનન્તરાવગાઢ અર્થાત્ આત્મ પ્રદેશથી અવ્યવહિત રૂપમાં સ્થિત દ્રવ્યાને ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે. પરમ્પરાવગાઢ અર્થાત્ આત્મ પ્રદેશથી વ્યવધાન યુક્ત થઈને અવસ્થિત દ્રવ્યેનેિ જીવ ગ્રહણ નથી કરતા તાપ એ છે કે જે આત્મ પ્રદેશમાં જે ભાષા દ્રવ્ય રહેલ છે, તે આત્મપ્રદેશે દ્વારા તે ભાષા દ્રવ્ય ગ્રહણ કરાય છે, એક, બે, ત્રણ આદિ આત્મ પ્રદેશેાથી વ્યવહિત દ્રવ્ય ગ્રહણ નથી કરાતા. ગૌતમસ્વામી-હે ભગવન્! અનન્તરાવગાઢ જે દ્રવ્યાને જીવ ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શું અણુ અર્થાત્ થાડા પ્રદેશાવાળા હાય છે અથવા ખાદર અર્થાત્ ઘણા પ્રદેશાવાળા હોય છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૨૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન-હે ગૌતમ ! અણુ અથોતુ થોડા પ્રદેશેવાળા દ્રવ્યને પણ ગ્રહણ કરે છે અને બાદર અર્થાત્ ઘણા પ્રદેશથી ઉપચિત દ્રવ્યને પણ ગ્રહણ કરે છે. અહીં અણુને અર્થ અપ્રદેશી દ્રવ્ય ન સમજે જોઈએ. કિન્ત ભાષાના રૂપમાં પરિણત થવાને ગ્ય થોડા પ્રદેશોવાળા સ્કન્ધ સમજવા જોઈએ એજ પ્રકારે બાદરને અર્થ ઘણું પ્રદેશવાળા ભાષા એગ્ય સ્કન્ધ સમજવો જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવ જે અણુ દ્રવ્યોને ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તેઓ શું ઊપર રહેલા હોય છે? શું અધે દેશમાં રહેલા હોય છે? અગર તિરછાદેશમાં રહેલા હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! ઊર્ધ્વ પ્રદેશથી પણ ગ્રહણ કરે છે, અધ:પ્રદેશથી પણ ગ્રહણ કરે છે અને તિર્યગૂ દિશાથી પણ ગ્રહણ કરે છે. તાત્પર્ય એ છે કે જીવના દ્વારા ગ્રહણ કરવા ગ્ય ભાષા દ્રવ્ય જેટલા આકાશ-ક્ષેત્રમાં અવસ્થિત હોય છે, તેટલા જ ક્ષેત્રને અહીં ઊર્વ અધ: અને તિય સમજે જોઈએ. શ્રીગૌતમસ્વામી–હે ભગવન જે ભાષા દ્રવ્યને જીવ ઊપર, નચે અને તિછથી ગ્રહણ કરે છે, તેમને શું આદિમાં અર્થાત્ પ્રથમ સમયમાં ગ્રહણ કરે છે, અગર મધ્યમાં એટલે કે બીજા વિગેરે સમયેમાં ગ્રહણ કરે છે? અથવા પર્યાવસાનમાં અર્થાત્ અન્તિમ સમયમાં ગ્રહણ કરે છે? શ્રી ભગવાન્ હે ગૌતમ! આદિમાં પણ ગ્રહણ કરે છે, મધ્યમાં પણ ગ્રહણ કરે છે અને પર્યાવસાનમાં પણ ગ્રહણ કરે છે. તાત્પર્ય એ છે કે જે ભાષા દ્રવ્ય અન્તમુહૂર્ત પર્યન્ત ગ્રહણ કરવાને યોગ્ય છે, તેમના ગ્રહણને ઉત્કૃષ્ટ સમય અન્તર્મુહૂર્ત પ્રમાણ હોય છે, તે કાળના પ્રથમ સમયમાં પણ ગ્રહણ કરે છે, દ્વિતીય આદિ સમયમાં પણ ગ્રહણ કરે છે અને અતિમ સમયમાં પણ ગ્રહણ કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન જે દ્રવ્યને આદિમાં પણ ગ્રહણ કરે છે, મધ્યમાં પણ ગ્રહણ કરે છે અને અન્તમાં પણ ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શું સ્વવિષય-સ્વગોચર અર્થાત સ્કૃષ્ટ, અવગાઢ, અન્તરાવગાઢ રૂપ હોય છે અગર અવિષય અર્થાત્ સ્વના અગોચર અર્થાત સ્કૃષ્ટ, અવગાઢ, અનન્તરાવગાઢથી ભિન્ન હોય છે? શ્રી ભગવન હે ગૌતમ ! સ્વવિષય અર્થાત્ પૃષ્ટ, અવગાઢ તેમજ અન્તરાવગાઢ દ્રવ્યોને જ ગ્રહણ કરે છે, અવિષય અર્થાત્ અસ્કૃષ્ટ, અવગાઢ અગર પરંપરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ નથી કરતા શ્રી ગૌતમસ્વામી- હે ભગવન ! જે સ્વવિષય દ્રવ્યને જીવ ગ્રહણ કરે છે, તેઓને શું આનુપૂર્વીથી–અનુક્રમથી ગ્રહણ કરે છે, અથવા અનાનુપૂવીથી ગ્રહણ કરે છે? આનુપૂવનો અર્થ છે ગ્રહણની અપેક્ષાએ સમીપના અનુસાર અને અનાનુપૂર્વી તેનાથી વિપરીત, શ્રી ભગવાન–હે ગૌતમ ! આનુપૂર્વીથી ગ્રહણ કરે છે-અનાનુપૂવથી ગ્રહણ નથી કરતા, અર્થાત્ ગ્રહણની અપેક્ષાએ આસન્નતાના અનુસાર ગ્રહણ કરે છે. આસન્નતાનું ઉલ્લંઘન કરીને ગ્રહણ નથી કરતા. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૩૦ Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જે ભાષા દ્રવ્યોને આનુપૂવથી ગ્રહણ કરે છે, તે શું ત્રણ દિશામાંથી આવેલા દ્રવ્યોને તે ગ્રહણ કરે છે? અગર ચાર દિશાઓથી, પાંચ દિશાએથી અથવા છ દિશાએથી આવેલા ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે? શ્રી ભગવાન–હે ગૌતમ! નિયમથી છએ દિશાએથી આવેલા ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે. તેનું કારણ એ છે કે ભાષક જીવ નિયમથી ત્રસ નાડીના અન્તરે જ હોય છે, કેમકે ત્રસ જીવજ ભાષક બની શકે છે અને તે ત્રસ નાડીથી બહાર નથી મળી આવતે. અને જે જીવ ત્રસ નાડીમાં અવસ્થિત છે તે છે એ દિશામાંથી આવેલા પુદ્ગલેને ગ્રહણ કરે છે. ઉપર જે જે મુદ્દાઓના વિષયમાં પ્રશ્ન કરાયેલ છે. તે બધાને સંગ્રહ કરનારી ગાથા કહે છે-“પહેલા પૃષ્ટ વિષયક ભાષા દ્રવ્યની પ્રરૂપણ કરાઈ તેના પછી અવગાઢ વિષયક, પુનઃ અન્તરાવગાઢ વિષયક. તેના પછી અણુ બાદર સંબન્ધી, પછી ઊર્વ, અધર, તિર્યક સમ્બન્ધી, તદનન્તર આદિ, મધ્યમ તેમજ અવસાન સંબંધી તત્પશ્ચાત્ વિષય સંબંધી પછી આનુપૂવી સંબંધી, તદનન્તર નિયમથી છ દિશાઓ સંબંધી ભાષા દ્રવ્યની પ્રરૂપણ કરાઈ છે. તે ૮ છે ભાષા દ્રવ્ય ગ્રહણ સંબંધી વિશેષ વક્તવ્યતા શબ્દાર્થ(નીવે જો મંતે સારું ધ્યારું માપત્તા તિ) હે ભગવન્! જીવ જે દ્રવ્યને ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે (તારું દિં સંત વ્રુતિ, નિત નેતિ) શું તેઓ તેને સાન્તર વચમાં વ્યવધાન નાખી તે-ગ્રહણ કરે છે, યા નિરન્તર અર્થાત્ અનવરત ગ્રહણ કરે છે ? (જોગમા ! સત્તાંપિ તિ, નિરંતરપિ તિ) હે ગૌતમ ! સાન્તર પણ ગ્રહણ કરે છે, નિરન્તર પણ ગ્રહણ કરે છે (સંતરં શિષ્ણુમળે) સાન્તર ગ્રહણ કરી રહેલ (Guળે i gii તમચં) જઘન્ય એક સમય (કોરે ગામg) ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના (બંતાં ૪૬) અતર કરીને (નિવ્રુતિ) ગ્રહણ કરે છે (નિરંતર માળ) નિરન્તર ગ્રહણ કરી રહેલ (Gooો તે સમg) જઘન્ય બે સમય સુધી (કોસે કારમણ) ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી (કપુરચં) પ્રતિસમય (વિહિચં) વિરહ વિના (નિત) અનવરત ( ત્તિ) ગ્રહણ કરે છે (નીવેí મંતે ! નાડું હું મારા ફિંગર) હે ભગવન્! જીવ ભાષાના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૩૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ રૂપમા ગૃહીત જે દ્રવ્યેાને ત્યાગે છે ? (તારૂં સિંતર નિષ્ફ, નિરંતર નિસર ૢ ?) તેમને શુ સાન્તર ત્યાગે છે અગર નિરન્તર ત્યાગે છે ? (નોયમ) હે ગૌતમ (અંતર નિસત્ત્વ, નો નિસર નિલફ) સાંતર ત્યાગે છે, નિરન્તર નથી ત્યાગતા (સંતરું નિસરમાળે) સાન્તરત્યાગી રહેલા (છોળું સમળે તેત્તિ) એક સમયમાં ગ્રહણ કરે છે (જ્ઞેળ સમí નિસરૢ) એક સમયમાં ત્યાગે છે (તે” નિસરોવાળ) આ ગ્રહણ અને નિસ્સરણના ઉપપાતથી (૬ોર્ન દુસમË) જઘન્ય એ સમયે (ોલેન સવે સમર્ચ) ઉત્કૃષ્ટ અસખ્યાત સમય બંતોમુત્ત) અંતર્મુહૂત સુધી (શળ નિસરળોવાય રે'તિ) ગ્રહણ અને ત્યાગ ઉપપાત કરે છે (લીવેળા અંતે ! નારૂં મુજ્બાફે માસત્તા ચિા નિસતિ) હે ભગવન્! જીવ ભાષા રૂપમાં ગૃહીત જે દ્રવ્યાને ત્યાગે છે. (સારૂં મિન્નારૂં નિયતિ અમિનારૂં નિસતિ ?) શું તે ભિન્ન દ્રબ્યાને કાઢે છે અગર અભિન્ન દ્રબ્યાને ત્યાગે છે ? (શોચમા ! મિન્નારૂં વિ નિસ્તર, અમિનાદ્વ નિક્ષ્રરૂ) હે ગૌતમ ! ભિન્ન દ્રબ્યાને પણ કાઢે છે અભિન્ન દ્રવ્યોને પણ કાઢે છે (જ્ઞારૂ મિાર્` વિસ) જે ભિન્ન દ્રવ્યોને કાઢે છે (તા. ખંતમુળવુઢીપાં પરિવુદ્રમાળા હોયંત ઋત્તિ) તે દ્રવ્યા અનંત ગુણુ વૃદ્ધિથી વૃદ્ધિને પ્રાપ્ત થતા લેાકાન્તને સ્પર્શ કરે છે (નાર્ અમિારૂં' નિસરૂં સારૂ સંવેગ્ન ગોવાળવ૬ગાત્રો ચંતા) જે અભિન્ન દ્રબ્યાને ત્યાગે છે તે અસંખ્યાત, અવગાહના વણાએ સુધી જઇને (મેર્ માવસંતિ) ભેદને પ્રાપ્ત થઈ જાય છે (સલેન્નારૂં કોમળારે ગતા) સખ્યાત ચેાજના સુધી જઈને (વિધ્વંસમાŌતિ) વિધ્વંસને પ્રાપ્ત થાય છે ટીકા-જીવ ભાષા દ્રગૈાને ગ્રહણ કરે છે, એ કહેવાઈ ગયું છે, પરન્તુ શું તેમને વચમા–વચમા થોડો સમય ત્યાગીને ગ્રહણ કરે છે, અથવા નિરન્તર ગ્રહણ કરતાજ રહે છે ? વિગેરે પ્રશ્નો પર અહીં પ્રકાશ પડાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! જીવ જે દ્રબ્યાને ભાષા રૂપમાં ગ્રહણ કરે છે, શુ તેઓને સાન્તર અર્થાત્ વચમાં થે।ડા સમયનું વ્યવધાન રાખીને અગર વચમાં વચમાં રોકાઈને ગ્રહણ કરે છે, અથવા નિરન્તર અર્થાત્ વચમાં કોઇ વ્યવધાન રાખ્યા સિવાય નિરન્તર (સતત) ગ્રહણ કરે છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૩૨ Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન્ હે ગોતમ ! જીવ સાન્તર પણ ગ્રહણ કરે છે અને નિરંતર પણ ગ્રહણ કરે છે. બન્ને પ્રકારે ભાષા દ્રવ્યને ગ્રહણ કરી શકે છે? અગર જીવ ભાષા દ્રવ્યને સાન્તર ગ્રહણ કરે છે તે કેટલા કાળ સુધી ગ્રહણ કરતે રહે છે? અને જીવ જે નિરન્તર ગ્રહણ કરે છે તે કેટલા કાળ સુધી ગ્રહણ કરતા રહે છે? તેને ઉત્તર આપે છે–અગર જીવ ભાષા દ્રવ્યને સાન્તર ગ્રહણ કરે અર્થાત્ વ્યવધાને (અન્તર) કરી ગ્રહણ કરે તે જઘન્ય એક સમયના અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અન્તરે કરીને ગ્રહણ કરે છે. જે સદા બેલો રહે છે અર્થાત્ ભાષામાં પ્રવૃત્ત રહે છે, તેની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અન્તર સમજવું જોઈએ. તે આ પ્રકારે-કેઈ વિજ્ઞ એક સમયમાં ભાષાના પુદ્ગલેને ગ્રહણ કરે છે, બીજા સમયમાં તે પુદ્ગલને કાઢે છે, તે સમયે ગ્રહણ નથી કરતા, પાછા ત્રીજા સમયમાં ગ્રહણ જ કરે છે, કાઢતા નથી. એ પ્રકારે બીજા સમયમાં પ્રથમ સમયમાં ગૃહીત પુદ્ગલેને કાઢે છે અને અન્ય પુદ્ગલેને ગ્રહણ નથી કરતા, શંકા-પુદ્ગલનું ગ્રહણ અન્ય પ્રયત્ન વિશેષથી થાય છે અને નિસર્ગ અન્ય પ્રયત્ન વિશેષ થાય છે. આ બન્ને પરસ્પર વિરોધી કાર્યો છે તેથી એક સમયમાં તેમનું થવું સંભવતું નથી. સમાધાન-જીવને સ્વભાવ જ એ છે કે યદ્યપિ એક સમયમાં બે ઉપયોગને સંભવ નથી, પરંતુ એક સમયમાં ઘણી ક્રિયાઓ થઈ શકે છે. તેમના થવામાં કાંઈ અડચણ નથી. એક જ સમયમાં એક જ નર્તકી ભ્રમણ વિગેરે કરતી હાથે પગોથી વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે છે, આ પ્રત્યક્ષ દેખાય છે. બધી વસ્તુઓને એક જ સમયમાં ઉત્પાદ અને વ્યય લેવામાં આવે છે. કહ્યું પણ છે–ભાષા દ્રવ્યનું ગ્રહણ અને ત્યાગના પ્રયત્ન પરસ્પર વિરોધી હેવાથી એક જ સમયમાં શા પ્રકારે થઈ શકે છે ? આ શંકાનું સમાધાન આ છે કે એક સમયમાં બે ઉપયોગ નથી થતા, પણ બે ક્રિયાઓના થવામાં શું દોષ આવે છે? કાંઈ પણ નહીં. અથવા જીવ વ્યવધાન વિના નિરન્તર ભાષા દ્રવ્ય ગ્રહણ કરતા રહે તે જઘન્ય બે સમય સુધી ગ્રહણ કરતે રહે છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી પ્રતિ સમય વિના વ્યવધાને નિરન્તર ગ્રહણ કરે છે. કેઈ અસંખ્યાત સમયમાં એકનું જ ગ્રહણ ન સમજી લે, એટલા માટે-બ્રમનિવારણ માટે “ અનુસમય’ શબ્દને પ્રવેશ કર્યો છે. કદાચિત્ વચમાં વ્યવધાન આવતાં પણ વ્યવહારથી “અનુસખ્ય સમજી શકે છે, તેમના ભ્રમને દૂર કરવાને માટે “અવિરહિતમ' શબ્દને પ્રવેશ કર્યો છે. એ પ્રકારે પ્રથમ સમયમાં ગ્રહણ જ થાય છે. નિસર્ગ નથી થતે; કેમકે ગ્રહણ કર્યા વિના નિસર્ગ થવું અસંભવિત છે, અતિમ સમયમાં નિસર્ગ જ થાય છે. ગ્રહણ નથી થતું, કેમકે ભાષાને અભિપ્રાય જ્યારે ઉપરત થઈ જાય છે તે ગ્રહણ થતું નથી.-શેષ બીજા ત્રીજા વિ. સમયમાં ગ્રહણ અને નિસર્ગ અને સાથે સાથે થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ભાષાના રૂપમાં ગ્રહણ કરેલા જે દ્રવ્યને જીવ બહાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૩૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ કાઢે છે તેમને શું સાન્તર અર્થાત્ વ્યવધાન કરીને કાઢે છે, અથવા નિરન્તર–સતત કાઢે છે? શ્રી ભગવાન–હે ગૌતમ! ભાષાના રૂપમાં ગ્રહણ કરેલા દ્રવ્યોને સાન્તર કાઢે છે. નિરન્તર નથી કાઢતા. તાત્પર્ય એ છે કે જે સમયમાં જે ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે સમયમાં એ દ્રવ્યોને કાઢતા નથી. જેમકે પ્રથમ સમયમાં ગૃહીત ભાષાદ્રવ્યોને પ્રથમ સમયમાં જ નથી કાઢતા, પણ પૂર્વ પૂર્વ સમયમાં ગૃહીત દ્રવ્યોને આગળ આગળના સમયમાં કાઢે છે, અર્થાત્ પ્રથમ સમયમાં ગૃહીત દ્રવ્યાને બીજા સમયમાં કાઢે છે, બીજા સમયમાં ગૃહીત દ્રવ્યોને ત્રીજા સમયમાં કાઢે છે. ઈત્યાદિ પહેલા ગ્રહણ થતા જ નિસર્ગનું થવું સંભવે છે. અગૃહીતનું નિસર્ગ થવું અસંભવિત છે. એજ આશયથી આ કહેવું છે કેનિસર્ગ સાન્તર હોય છે નિરન્તર નહીં. કહ્યું પણ છે-“ભાષા દ્રવ્યનું ગ્રહણ પ્રતિસમય નિરન્તર કોટેલ છે તે તેમના નિસર્ગ પણ નિરંતર હોવા જોઈએ. અગર નિરન્તર કહેવાય તે પછી મૂલમા સાન્તર કેમ કહ્યું છે? એ શંકાનું સમાધાન એ છે કે-સાન્તર નિસર્ગ જે કહેલું છે તે ગ્રહણની અપેક્ષાએ સમજવું જોઈએ, અર્થાત જે સમયમાં જે દ્રવ્યોને ગ્રહણ કરે છે, તેજ સમયમાં તેમને નિસર્ગ નથી થતું, જેમકે, પ્રથમ સમયમાં નિસર્ગ નથી થતું અગૃહીત દ્રવ્યના નિસગ નથી થઈ શકતે, પહેલા ગ્રહણ થતાં જ નિસર્ગ થાય છે તેથી જ નિસર્ગને સાન્તર કહેલ છે વાસ્તવમાં તે “લઘુત્તમવિધેિ નિરંતરં નેબ્યુ અહીં ગ્રહણને નિરંતર કહેવાથી પ્રથમ સમયને છોડીને શેષ સમયમાં નિસર્ગને પણ સમજવો જોઈએ, કેમકે ગૃહીત દ્રવ્યની અનન્તર અર્થાત્ આગળના સમયમાં નિયમથી નિસર્ગ થાય છે. તેનું સ્પષ્ટીકરણ કરે છે–સાન્તર નિકળતા એક સમયમાં અર્થાત્ પૂર્વવતી સમયમાં ગ્રહણ કરે છે, અને બીજા અર્થાત્ તેના ઉત્તરવતી સમયમાં બહાર કાઢે છે, જેમાં પ્રથમ સમયમાં ગૃહીત દ્રવ્યને ત્રીજા સમયમાં કાઢે છે. અથવા એમ સમજવું જોઈએ કે ગ્રહણ કર્યા પછી જ નિસર્ગ થઈ શકે છે. તેથી એક સમયમાં અર્થાત્ પ્રથમ સમયમાંજ ગ્રહણ થાય છે, નિસર્ગ નથી થતું કેમકે ગ્રહણ કર્યા સિવાય નિસર્ગ થઈ શકતું જ નથી. એ રીતે એક અર્થાત્ અતિમ સમયમાં કેવળ નિસર્ગજ હોય છે, કેમકે તે સમયે ભાષાને અભિપ્રાય ઉપરત થઈ જવાથી ગ્રહણ નથી થઈ શકતા. એ પ્રકારે પ્રથમ સમયમાં ફક્ત ગ્રહણ થાય છે, અતિમ સમયમાં ફક્ત નિસર્ગ થાય છે, કિન્તુ દ્વિતીય, તૃતીય આદિ વચલા સમયમાં ગ્રહણ અને નિસર્ગ બને થતા રહે છે. કિન્તુ બને ન થતા રહેવાને અભિપ્રાય એ ન સમજો કે જે સમયમાં જે દ્રવ્યોને ગ્રહણ કરાય છે, તેજ સમયમાં તેને (તેમનો) નિસર્ગ કરી દેવાય છે, પણ પ્રથમ સમયમાં ગૃહીત દ્રવ્યને બીજા સમયમાં અને બીજા સમયમાં ગૃહીત દ્રવ્યને ત્રીજા સમયમાં, એમ પૂર્વ–પૂર્વ સમયના ગૃહીત દ્રવ્યને આગલા આગલા સમયમાં નિસર્ગ થાય છે. - નિરંતર ગ્રહણ અને નિસર્ગને કાળ જઘન્ય બે સમયને હોય છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળને છે. એજ અભિપ્રાયે કહ્યું છે કે, આ ગ્રહણ–નિસર્ગના ઉપપાતથી જઘન્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૩૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ એ સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અન્તર મુહૂત સુધી ગ્રહણ નિસ કરે છે. શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે-હે ભગવન્! જીવ જે દ્રબ્યાને ભાષાના રૂપમાં કાઢે છે. તે દ્રવ્ય શું ભિન્ન ભેદને પ્રાપ્ત-વ્યક્ત-સ્ફુટ હાય છે? અથવા શુ અભિન્નઅવ્યક્ત, અસ્ફેટ હાય છે ? શ્રી ભગવાન્-હે ગૌતમ! કોઇ જીવ ભિન્ન દ્રબ્યાને પણ બહાર કાઢે છે, કેાઈ જીવ અભિન્ન દ્રવ્યાને પણ બહાર કાઢે છે. વક્તા એ પ્રકારના હૈાય છે તીવ્ર પ્રયત્ન વાળા અને મન્ત્ર પ્રયત્નવાળા. જે વક્તા રોગગ્રસ્ત હેાવાથી અથવા અનાદર ભાવના કારણે મંદ પ્રયત્નવાળા હોય છે, તેમના દ્વારા નિકળેલ દ્રવ્ય અભિન્ન હાય છે, તે સ્થૂલખડ રૂપ હાય છે, અવ્યક્ત હાય છે પરન્તુ જે વક્તા નિર્દેગ હાય છે અને વિશેષ આદર ભાવના કારણે તીવ્ર પ્રયત્ન વાળા હૈાય છે, તે ભાષા દ્રવ્યેાને ખંડ-ખંડ કરીને વ્યક્ત તેમજ સ્કુટ રૂપમાં બહાર કાઢે છે, કહ્યું પણ છે—કાઈ વક્તા મન્ત્ર પ્રયત્નવાળા હાય છે, તે સકલ અર્થાત્ અખંડ ભાષા દ્રવ્યેાને કાઢે છે, ખીજા કેાઈ વક્તા તીવ્રપ્રયત્નવાળા હાય છે, તે ભાષા દ્રવ્યેાને ભેદીને તેમના ટુકડા-ટુકડા કરીને બહાર કાઢે છે ॥ ૧ ॥ અને જે દ્રવ્ય ભેદન કરીને-ખંડ-ખંડ કરીને કાઢવામાં આવે છે, તે અનન્ત ગુણુ વૃદ્ધિથી વૃદ્ધિને પ્રાપ્ત થઈ લેાકાન્તના સ્પર્શ કરે છે—તાત્પર્ય એ છે કે ભાષા દ્રવ્ય જ્યારે ખડિત કરીને કઢાય છે તે તેએની શક્તિ અનન્ત ગણી વધી જાય છે અને તે વધેલી શક્તિના કારણે તે લેાકના અન્ત સુધી જઈ પહોંચે છે. તીવ્ર પ્રયત્નવાળા વક્તા દ્વારા કાઢેલ સ્ફેટ ભાષા દ્રવ્ય સૂક્ષ્મ અને ઘણા હેાય છે અને તેઓ અન્યાન્ય ભાષા દ્રબ્યાને પણ વાસિત કરતા થકા આગળ વધે છે, એ કારણે છએ દિશાએ તેમજ લેાકાન્તક સુધી પહેાંચી વ્યાપ્ત થઇ જાય છે. કહ્યું પણ છે—ભિન્ન દ્રવ્ય સૂક્ષ્મ હાવાના કારણે અનન્ત ગુણુ વૃદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે અને લેાકાન્ત સુધી પહોંચે છે. એમ સ ́પૂર્ણ લેાકને ભાષાથી ન્યાસ કરીલે છે ॥ ૧ ॥ એનાથી વિપરીત મન્દ પ્રયત્નના દ્વારા ઉચ્ચારિત હાવાને કારણે જે ભાષા દ્રવ્યો અસ્ફુટ રૂપમાં બહાર કઢાય છે, તેએ અસખ્યાત અવગાહન વણાએનું અતિક્રમણ કરીને ભેદને પ્રાપ્ત થઈ જાય છે અને સખ્યાત યાજન સુધી જઈ ને વિનષ્ટ થઈ જાય છે અર્થાત્ તેમના શબ્દ પર્યાંય રહી જતા નથી. એક-એક ભાષા દ્રવ્યના આધાર ભૂત, અસંખ્યાત પ્રદેશી ક્ષેત્ર વિભાગનું અવગાહન કરે છે, તેમની વણાએ અર્થાત્ સમૂહ, અવગાહન વણા કહેવાય છે. કહ્યું પણ છે અભિન્ન દ્રવ્ય અસંખ્યાત અવગાહન વણાએ સુધી થઈ ને ભેદને પ્રાપ્ત થાય છે અને સંખ્યાત ચેાજન સુધી જઇને વિધ્વસ્ત થઇ જાય છે, અર્થાત્ શબ્દ પર્યાયને ત્યાગી દે છે ! ૮ ૧ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૩૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાષા દ્રવ્યના ભેદ શબ્દાર્થ-(તેસિળ અંતે! સુત્રા #વિવિદે મેરે વત્તે) હે ભગવન તે દ્રવ્યોના કેટલા પ્રકારના ભેદ કહેલા છે? (તોયમા! વંવ મેરે પUત્તિ) હે ગૌતમ ! પાંચ પ્રકારના ભેદ કહેલ છે (સં ના) તેઓ આ પ્રકારે ( હિંમરે) ખંડ ભેદ (મે) પ્રતર ભેદ (જુનિયા મેરે) ચૂર્ણભેદ (બલુવિયા મેરે) અનુતરિક ભેદ (ઉરિયા મેરે) ઉત્કટિકા ભેદ ( જિં તું યં મટે?) ખંડ ભેદ શું છે (વંદામેરે) ખડભેદ (if કચયંer ગા) જે લેઢાના ખંડાને ( તદાન વ) કલાઈના ખંડના (સંવ ઘરાજ વા) તાંબાના ખંડના (ત્રીસ ચંદા) શીસાના ખંડના (ચચવંદન વા) ચાંદીના ખંડના (જ્ઞાતવáાળા વા) અથવા સેનાના ખંડેના (વંડui) ખંડના દ્વારા તેમણે માફ) ભેદ થાય છે (તં રચંડ એ) તે ખંડ ભેદ કહેવાય છે | ( વ તં પંચરામ?) પ્રતર ભેદ શું છે ? (રામે) પ્રતર ભેદ (૬ i વંતાન ) જે વસેના (વેત્તા વા) અથવા નેતરના (નસ્ટાર વા) અગર નાળાના (સ્ત્રીર્થમાળ ) અગર કેળના સ્થના (મરચા વા) અગર અબ્રકના પડને (ાં મરે મફ) પ્રતથી ભેદ થાય છે (તે તે પરમે) તે પ્રતર ભેદ કહેવાય છે (વિ તં ગુનિયા મેરે) ચૂર્ણિક ભેદ શું છે? (વુmિચા મેરે) ચૂર્ણિકા ભેદ ( ) જે (તિરું ) તેલના ભૂકાના (મુળ ગુouTળ વા) મગના ભુકાના (મરચુOTT ) અગર અડદના લુકાના (વિટી ગુorળ વા) પીંપળના ભુકાના (મિરી, જુના વા) કાળા મરીના ભુકાના ( qvrtr પા) આદુના ગુરાના (રૂપિયાણ મેરે મેરુ) ચુરો કરવાથી ભેદન થાય છે (સેd fooથી મે) તે ચણિક ભેદ છે (જિં તું મજુતરિયા મેરે ?) અનુતટિકા ભેદ શું છે? (અણુરહિયા મેરે) અનુતટિકા ભેદ (૬ ) જે (બTET Rા) કુવાઓના (તદાન વા) અગર તલાના (હાઇ વા) અગર ધરાઓના (નવીળવા) અગર નદીઓના (વાવાળ વા) અગર વાવના (પુરિન વા) યા પુષ્કરણિયેના (સીરિયા વા) અગર દીર્ઘકાઓના (ગાઝિયાબ વા) અગર વાંકી નદીના (રાજા વા) અગર સરેવના (રસરાળ વા) અથવા સરસરેના-ઘણા પુષ્પોથી વ્યાપ્ત સરોવરના (વયંતિ વા) સરોવરની પંકિતના (કપુરિયા મેરે મ7) અનુતટિકા ભેદ થાય છે તં મધુરિકા મેરે) તે અનુકટિકા ભેદ કહેવાય છે ( પિં તં વરિયા મેરે) ઉત્કટિકા ભેદ શું છે? ( ) જે (મૂળ) મૂષના (વા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૩૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ અગર (મંજુલાન વા) મંડૂષાના (સમિાન વા) અગર તલની સગાના (મુસિ’ગાળ વા) અગર મગની સિ`ગાના (માસ ત્રિજ્ઞાન વા) અથવા અડદની સિંગાના (કનીયાળ વા) અગર એરડાના બીજના (કુડિયા રાિ મેટ્સવ) ફાટવાથી ઉત્કટિકા ભેદ થાય છે તે ઉત્કટિકા ભેદ કહેવાય છે (સિનં અંતે ! સ્વ્વાન) હે ભગવન્! એ દ્રવ્યોમા (હ્રદામા પથરામેછા, સુળિયા મેળ અદ્યુતલિયા મેળવણ્ણિા માં ચ) ખંડ ભેદથી, પ્રતર ભેદથી, ચૂર્ણિકાભેદથી, અનુતટિકા બેટ્ટેથી, (મિષ્નમાળાનં) ભેદાને પ્રાપ્ત થનારા (રે. રેફ્િતો) કાણુ કાનાથી (અપ્પા વા મદુચા વા, તુજ્જાવા વિશેસાાિ વા ?) અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (શોથમા ! સવવ્યોનાર્ વાદરિયામેળ મિધ્નમાળા૬) ઉત્કટિકા ભેદથી ભેદાતા દ્રવ્ય ખધાથી ઓછા છે. (અનુતઢિયામેળં મિગ્નમાળાર્. અનંતનુળાક્', અનુતકિા ભેદથી ભેદને પ્રાપ્ત થનારા અનન્ત ગણા છે (સુળિયામેળ મિઝમાનાર્ અનંતનુજારૂ') ચૂર્ણિકા ભેદથી ભિન્ન થનારા દ્રવ્ય મન તગણા છે (પયામાં મિગ્નમાળારૂ અનંતનુળા ) પ્રતર ભેદથી ભેદાતા દ્રવ્ય અનતગણા છે (વંકામર્ાં મિન્ગમાળાફ અનંતનુળા) ખ’ડ ભેદથી ભેદાનારા દ્રવ્ય અનન્તગણા છે ટીકા-પહેલા કહ્યું હતું કે કેાઈ કેાઈ વક્તા ભિન્ન ભાષા દ્રવ્યોના નિસર્ગ કરે છે. એ કથનથી ભાષા દ્રવ્યના ભેદના પ્રસંગ ઉપસ્થિત થયા. એજ પ્રસ`ગને લઈને અહી ભેદના પ્રકારાનુ પ્રતિપાદન કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! દ્રવ્યેાના ભેદ અર્થાત્ ભેદન કેટલા પ્રકા રના કહ્યા છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ! ભેદ પાંચ પ્રકારના કહેલા છે. તે પાંચ પ્રકાર આ છે—(૧) ખડભેદ (ર) પ્રતરભેદ (૩) ચૂર્ણિકાભેદ (૪) અનુતટિકાભેદ (૫) ઉત્કટિકાલેદ તેઓમાંથી લેાહખંડ આદિના સમાન ભાષા દ્રબ્યાના ખડભેદ થાય છે, અખરકના પડાના ભાજપત્રાની જેમ પ્રતર ભેદ સમજવા જોઇએ, લેાટ વિગેરેની સમાન ચૂર્ણિકા ભેદ થાય છે, સેલડીની છાલ વિગેરેની જેમ અનુતટિકા ભેદ થાય સ્નત્યાઘ ફળીના ફુટવાની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૩૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ જેમ ઉત્કટિકા ભેદ થાય છે. હવે તે ભેદની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવાન! ખંડ ભેદ કોને કહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! લેઢાના ખડોના, કલાઈના ખંડેના, તાંબાના ખડાના, શીશાના ખંડોના, ચાંદીના ખંડોના, અથવા સોનાના ખંડના, ખંડક (ખંડિત કરનારા) દ્વારા જે ભેદ થાય છે તે ખંડ ભેદ કહેવાય છે. તાત્પર્ય એ છે કે લેખંડ વિગેરેના ટુકડા ટુકડા થવાથી તેમનામાં જે ભેદ થઈ જાય છે. તેને ખંડભેદ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્પ્રતર ભેદને અર્થ શું છે? શ્રી ભગવાન વાંસ, નેતર, નલ, કદલી સ્તંભ, અથવા અશ્વપટલ આદિના પ્રતરથી અર્થાત્ પડ ઉતારવાથી જે ભેદન થાય છે તે પ્રતર ભેદ કહેવાય છે શ્રી ગૌતમસ્વામી ચૂણિકાભેદને અર્થ શું છે? શ્રી ભગવાન હે ગૌતમ ! તલનું ચૂર્ણ, મગનું ચૂર્ણ, અડદનું ચૂર્ણ, પીપલનું ચૂર્ણ, કાળા મરીનું ચૂર્ણ, આદુનું ચૂર્ણ એ બધાને ચૂર્ણિકા દ્વારા જે ભેદ થાય છે તે ચૂર્ણિક ભેદ કહેવાય છે. તાત્પર્ય એ છે કે તલ, મગ વિગેરેને પીસવાથી તેમનું ભેદન થઈને ચૂરેચૂરા થઈ જાય છે, તે ભેદ ચૂર્ણિકા કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અનુતટિકા ભેદને અર્થ શું છે? શ્રી ભગવાન-હે ગૌતમ! કુવા, તળાવ, ધરાઓ, નદી, વાવડિયે, ચરસ લાંબી વા) પુષ્કરણિયે અર્થાત્ ગોળાકાર વા, દીધિકાએ વાવડિયે સરેવ સરસરા અર્થાત લાંબી વાવ શું જાલિકાઓ અર્થાત્ વાંકી ચૂંકી વાવે સરેવરે, સરસરે અર્થાત પુષ્કરિણિયે અર્થાત્ ગળાકાર વાવડી, દીઘિકાએ અર્થાત્ લાંબી વાવ અર્થાત્ લાંબી વાવેથી વ્યાપ્ત સાવર, સરપંક્તિ (એક હારમાં બનેલાં તલ તથા સર સર પંક્તિ (પંક્તિ બદ્ધ બનેલા સરવરે કે જેમાં નળી દ્વારા પાણીને સ ચાર થાય છે) ને અનુતટિકા દ્વારા જે ભેદ કરાય છે, તેને અનુતટિકા ભેદ કહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! ઉત્કટિકાને અર્થ શું છે? શ્રી ભગવાન-મૂષ, મંડૂક, તલફળી, મગફળી (મગની સિંગ) અડદફળી, તથા એરંડાના બીજેના ફાટવાથી જે ભેદન થાય છે, તેને ઉત્કટિકા ભેદ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! ખંડ ભેદથી ભેદાવાવાળા, પ્રતરભેદથી ભેદાવાવાળા, ચણિકા ભેદથી ભેદનારા. અનુષ્કટિકા ભેદથી ભેદનારા અને ઉત્કટિકા ભેદથી ભેદાવાવાળા દ્રવ્યમાં કેણ કોનાથી અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન–હે ગૌતમ! ઉત્કટિકા ભેદથી ભેદનાર દ્રવ્ય બધાથી ઓછા છે, અનુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૩૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ કટિકા ભેદી ભેદાનારા દ્રવ્ય તેમનાથી અનન્તગણા છે, ચૂર્ણિકાભેદથી ભેદાનારા દ્રવ્યે તેનાથી પણ અનન્તગણા છે, પ્રતર ભેદથી ભેદાનારા તેમનાથી પણ અનન્તગણા છે, અને ખડભેદથી ભેદાનારા દ્રવ્ય તેમનાથી પણ અનન્તગણા અધિક છે, એ પ્રકારે ખડ઼ ભેદી ભેદાનારા ભાષા દ્રવ્ય અધાથી અધિક છે ! ૧૦ ॥ વૈરયિકોં કે ભાષાદ્રવ્ય ગ્રહણકા નિરૂપણ શબ્દા (નેરń મંતે ! નાર ટ્ર્મસત્તા ગેર્ર) હે ભગવન્ ! નારક જીવ જે દ્રબ્યાને ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે (તારૂં fિચાર્જ્ડ્ અઢિયાર ગેર્ ? શુ સ્થિત દ્રવ્યેાને ગ્રહણ કરે છે અગર અસ્થિત દ્રવ્યેને ગ્રહણ કરે છે ? (ગોયમા પૂર્વ ચેત્ર) હે ગૌતમ ! એ પ્રકારે (જ્ઞા નીચે વત્તત્રયા માળિયા તદ્દા નૈદ્યક્ષ વિ) જેવી જીવના વિષયમાં વક્તવ્યતા કહી છે. એવી નૈયિકની પણ સમજવી. (જ્ઞાવ ગપ્પા વક્રુચ્) અલ્પ બહુત્વ સુધી (વં નિચિવનો ફેંટલો નાવ વેમાળિયા) એજ પ્રકારે એકેન્દ્રિય સિવાય વૈમાનિકે સુધી દંડક કહેવા જોઇએ. (ઝીવાન મંતે ! નારૂં મુવાડું માસત્તા તેëતિ) હે ભગવન્ ! જીવે જે દ્રવ્યેને ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે (સારૂં વિઢિયારૂ એન્ડ્રુતિ, બઢિયાર્ નૈëત્તિ ?) થ્રુ સ્થિત દ્રવ્યાને ગ્રહણ કરે છે અગર અસ્થિત દ્રવ્યેા ગ્રહણ કરે છે? (નોયમા ! ત્રં ચૈવ વુન્નુત્તેળવિ બેયન્ત્ર) એજ પ્રકારે પૃથકત્વથી પણ જાણવુ જોઈ એ (જ્ઞાવ વેમાળિયા) યાવતુ વૈમાનિકે સુધી (નીયેળ, મંતે ! નાદું તુધ્વારૂં સરમાસત્તાÇ નેતિ) હે ભગવન્! જીવ જે દ્રબ્યાને સત્ય ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે (તાક્' Řિ વિચાર' નેત્તિ, અઢિયાર્ñત્તિ ?) શુ સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે અગર અસ્થિત બ્યાને ગ્રહણ કરે છે ? (જોચમા ! લદ્દા ઓચિંતો તા ખ઼ો વિ) હે ગૌતમ ! જેવા ઔધિક દડક કહ્યા તેવા આ પણ જાણવા (નવર વિર્જિનિયા ન પુચ્છિન્નત્તિ) વિશેષતા એ છે કે વિક્લેન્દ્રિયાના વિષયમાં પૃચ્છા ન કરવી (Íમોસા મસાત્ વિસરામોસામાક્ષાત્ વિગલામોસામાસાર્વ) એજ પ્રકારે સૃષા ભાષામાં પણ સત્યામૃષા ભાષામાં પણુ, અસત્યા મૃષા ભાષામાં પણ (છ્યું એવ) એજ પ્રકારે (નવ) વિશેષ (સામોસામાસાણ વિજિનિયા વુચ્છિન્નતિ મેળ મિહવેન) અસત્યા મૃષા ભાષાના વિષયમાં વિકલેન્દ્રિયાના સબન્ધમાં આ શબ્દોથી પ્રશ્ન કરવા (વિપત્તિ'ત્રિફ્ળ મતે !) હે ભગવન્ વિકલેન્દ્રિય જીવ (જ્ઞાર્' વાર્`બલામોલામાસાપ્ ન્દ્િ૬) જે દ્રબ્યાને અસત્યા મૃષા ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે (સારૂં' જિ થિારૂં એન્નુરૂ અઢિયાર નેન્દ્ર) શું સ્થિત દ્રવ્યાને ગ્રહણ કરે છે અગર અસ્થિત દ્વન્યાને ગ્રહણ કરે છે? (જોયા ! ના બોચિરો) હે ગૌતમ ! જેમ ઔધિક ઠંડક (છ્યું " જત્તપુ ોળ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૩૯ Page #152 -------------------------------------------------------------------------- ________________ ન હં માળિયાવા) એ પ્રકારે એકવચન–બહુવચનથી આ દસ દંડક કહેવા જોઈએ. ટીકાથ–હવે નરયિક આદિના ભાષા ગ્રહણ સંબંધી વક્તવ્યતાનું પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારક જીવ જે દ્રવ્યુંને ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તે શું સ્થિત અર્થાત્ સ્થિર દ્રવ્યને ગ્રહણ કરે છે અથવા અસ્થિત ગમન કિયાવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે? - શ્રી ભગવાન-હે ગૌતમ! પૂર્વોક્ત કથન પ્રમાણે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે, અસ્થિત દ્રવ્યોને અર્થાત સંચરણવાન દ્રવ્યોને ગ્રહણ નથી કરતા. તેઓને અતિદેશ કરીને સૂત્રકાર કહે છે-જે વક્તવ્ય સમુચ્ચય જીવના વિષયમાં કહ્યો છે, તે જ નરયિકના વિષયમાં પણ જાણી લે જોઈએ, યાવતુ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, એને ભાવથી પણ ગ્રહણ કરે છે, અનન્ત પ્રદેશ કાને ગ્રહણ કરે છે, અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે. એક સમયથી લઈને અસંખ્યાત સયા સુધીની સ્થિતિવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે, વર્ણવાનું , ગન્ધવાન , રસવાનું, સ્પર્શવાન, દ્રવ્યને ગ્રહણ કરે છે, પૃષ્ટ, અવગાઢ અનન્તરાવગાઢને ગ્રહણ કરે છે, અણુદ્રવ્યો અને બાદર દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે, ઊર્વ, અધઃઅને તિર્યને પણ ગ્રહણ કરે છે, આદિ, મધ્ય અને પર્યાવસાનમાં પણ ગ્રહણ કરે છે. સ્વ વિષયભૂતને આનુપૂર્વીથી ગ્રહણ કરે છે, નિયમથી છએ દિશાઓમાં ગ્રહણ કરે છે. સાન્તર પણ ગ્રહણ કરે છે, નિરન્તર પણ ગ્રહણ કરે છે. વિગેરે અલ્પબહત્વની વકતવ્યતા પર્યન્ત જે પ્રરૂપણા જીવના વિષયમાં કહી છે, તેજ નારકના વિષયમાં પણ કહેવી જોઈએ. એ જ પ્રકારે એકેન્દ્રિય સિવાય બધા દંડક વૈમાનિકે સુધી કહેવા જોઈએ. બધા દંડકના જીવ પૂર્વોક્ત દ્રવ્યોને જ ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, અર્થાત્ સ્થિત દ્રવ્યને ગ્રહણ કરે છે, અસ્થિત દ્રવ્યોને ગ્રહણ નથી કરતાં, દ્રવ્યથી અનન્ત પ્રદેશી સ્કને ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ દ્રવ્યને, કાલથી એક સમય આદિની સ્થિતિવાળા દ્રવ્યોને, ભાવથી રૂપાદિવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે, ઈત્યાદિ પૂર્વોક્ત વિવરણ સમજી લેવું જોઈએ. પણ એકેન્દ્રિય જીવ ભાષા દ્રવ્યને ગ્રહણ નથી કરતા, કેમકે તેમનામાં ભાષાને અભાવ હોય છે. | શ્રી ગૌતમસ્વાતી -ઘણા જીવ જે દ્રવ્યને ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તે દ્રવ્ય સ્થિત હોય છે અગર અસ્થિર હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જે એક જીવના વિષયમાં કહેલું છે તે જ ઘણું જેના સંબંધમાં પણ સમજી લેવું જોઈએ. યાવત્ બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચતુરિંદ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વાનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક પણ થિત ગમન ક્રિયાથી રહિત દ્રવ્યોને જ ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે. અસ્થિત દ્રવ્યને નથી ગ્રહણ કરતા ઈત્યાદિ આગળ પ્રમાણે જાણવું શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જીવ જે દ્રવ્યને સત્ય ભાષાના રૂપમાં ગ્રહણ કરે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૪૦ Page #153 -------------------------------------------------------------------------- ________________ છે. તે શુ સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે અથવા અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જેવું સમુચ્ચય દંડકના સંબંધમાં કહેલ છે અર્થાત સામાન્ય ભાષાના વિષયમાં કહેલ છે, તેવું જ સત્ય ભાષાની બાબતમાં પણ સમજવું જોઈએ તેમાં વિશેષ વાત એટલી છે કે સત્યભાષાની પૃચ્છામાં વિકસેન્દ્રિય જીના સમ્બન્ધમાં પૃચ્છા ન કરવી જોઈએ, કેમકે વિકસેન્દ્રિય જીવ સત્ય ભાષા ભાષી નથી હતા તેઓ કેવળ વ્યવહાર ભાષાને જ ઉપયોગ કરે છે, તેથી વ્યવહાર ભાષાના રૂપમાં જ પુદ્ગલેને ગ્રહણ કરે છે, સત્ય ભાષાના રૂપમાં નહીં, એ જ પ્રકારે મૃષા ભાષાના વિષયમાં રસત્યામૃષા ભાષા અર્થાત મિશ્ર ભાષાના વિષયમાં અને અસત્યા મૃષાના વિષયમાં પણ સમજવું જોઈએ. તાત્પર્ય એ છે કે, આ ચારે પ્રકારની ભાષાઓને ગ્ય જે દ્રવ્યને ગ્રહણ કરાય છે તે સ્થિત જ હોય છે, અસ્થિત નહીં, વિગેરે વિશેષતા એ છે કે જ્યાં અસત્યામૃષા ભષાના સમ્બન્ધમાં પ્રશ્ન કરાય ત્યાં વિકલેન્દ્રિયેને લઈને જ પ્રશ્ન કરવા જોઈએ. તે પ્રશ્નને અમિલાપ આ રીતે છે-“હે ભગવન ! વિકલેન્દ્રિય જીવ જે દ્રવ્યને ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તે શું તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે? તેને ઉત્તર શ્રી ભગવાન આ પ્રકારે આપે છે–જેવા સામાન્ય જીવના દંડક કહ્યા છે. તેવાજ વિકલેન્દ્રિયના વિષયમાં પણ કહેવા જોઈએ. તેથી વિકસેન્દ્રિય જીવ જે દ્રવ્યોને અસત્યો મૃષા ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તે દ્રવ્ય સ્થિત-સ્થિર જ હોય છે, અસ્થિર અર્થાત્ સંચાર કરનારા દ્રવ્યને ગ્રહણ નથી કરતા. એ રીતે એક વચન અને બહુવચનના દંડક અર્થાત્ નારક. ભવનપતિ, કીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય, વાનવન્તર તિષ્ક તેમજ વૈમાનિક સંબંધી દશ દંડક કહી લેવા જોઇએ. એ પ્રકારે આ દશે દંડકના વિષયમૃત નારક આદિ જીવ અસત્યામૃષા ભાષાના રૂપમાં સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે, અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરતા નથી ઈત્યાદિ પૂર્વવત્ સમજી લેવું જોઈએ છે ૧૧ છે ભાષા દ્રવ્ય કે નિસર્જન કા નિરૂપણ ભાષાના વિશેષ નિસર્ગની વક્તવ્યતા શબ્દાર્થ (નીવે મને ! કારૂં વ્યાછું સવમાસત્તાક બિત્તિ) હે ભગવન! જવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૪૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ જે દ્રબ્યાને સત્ય ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે. (તારૂં જ સમાસત્તાÇ નિસરર્, મોસ માલત્તા નિતરફ, સ૨ામોલમાસત્તા નિસર, અસ૨ામોસમાસત્તા નિણરઙ ?) તેમને શુ સત્ય ભાષાના રૂપમાં મહાર કાઢે છે. અસત્ય ભાષાના રૂપમાં કાઢે છે, સત્યા મૃષા ભાષાના રૂપમાં કાઢે છે. અથવા અસત્યા મૃષા-વ્યવહાર ભાષાના રૂપમાં કાઢે છે ? (પોયમા ! સન્મા મલત્તાÇ નિસરĚ) હે ગૌતમ ! સત્ય ભાષાના રૂપમાં કાઢે છે (નો મોરમાસત્તાઘુ નિસર, નો સજ્જામોક્ષમાત્તત્તાપ નિસત્તિ, નો અસબ્બામોસમાસત્તાક તિક્ષત્તિ) મૃષા ભાષાના રૂપમાં નથી બહાર કાઢતા સત્યમૃષા ભાષાના રૂપમાં નથી કાઢતા, અસત્યા મૃષા ભાષાના રૂપમાં નથી કાઢતા (ä ચિવિર્જિનિયયજ્ઞો ફંગો જ્ઞાન વેમાળિયા) એજ પ્રકારે એકેન્દ્રિયે અને વિકલેન્દ્રિય સિવાય વૈમાનિક સુધીના દડકા કહેવા જોઇએ (વં પુન્નુત્તેન વિ) એજ પ્રકારે ખહુવચનથી પણ કહી લેવા. (નીવેનું અંતે ! નારૂં ારૂં મોસમસત્તા નિતિ) હે ભગવન્! જે દ્રવ્યાને જીવ મૃષા ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે (તારૂં જ સચ્ચમાસત્તા નિસરતિ) તેમને શું સત્ય ભાષાના રૂપમાં બહાર કાઢે છે. (મોક્ષમાસાણ, સામોસમાસત્તાપ, અસરામોલમાલત્તા નિસર્ફ ) મૃષાભાષા, સત્યા મૃષાભાષા અગર અસત્યા મૃષા ભાષાના રૂપમાં કાઢે છે ? (गोयमा ! नो सच्चाभासत्ताए निसरति, मोसभासत्ताए निसरति, णो सच्चामोसभासત્તા નિહ્નરતિ, નો અલવામોક્ષમાસત્તાઘુ નિક્ષત્તિ) હે ગૌતમ! સત્ય ભાષાના રૂપમાં નથી કાઢતા, મૃષા ભાષાના રૂપમા કાઢે છે સત્યામૃષા ભાષાના રૂપમાં નથી કહાડતા અસત્યા મૃષા ભાષા પણાથી પણ નથી કહાડતા. (Ë સખ્તામોલમાસત્તાઘુ વિ. અન્નામોસમસત્તાણ્ નિ વ ચેવ) એ પ્રકારે સત્યા મૃષા ભાષાના રૂપમાં અને એજ પ્રકારે અસહ્ય સૃષા ભાષાના રૂપમાં પણ સમજવું (નવમાં સરામોલમાસત્તાÇ વિશહિત્યિા તદેવ પુષ્ઠિઽત્તિ) વિશેષ અસત્યાક્રૃષા ભાષના રૂપમાં વિકલેન્દ્રિયેાની એ પ્રકારે પૃચ્છા કરવી જોઈએ (નાત્ ચેત્ર શિત્તિ, તાણ્ ચેવ નિસતિ) જે ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તેજ ભાષાના રૂપમાં બહાર કાઢે છે (વ ચેવ તે ત્તવુદ્ઘત્તિયા ટ્રુવંદના માળિયન્ત્રા) એજ પ્રકારે એ એક વચન–મહુવચનથી આઠે દંડક કહેવા જોઈ એ, ટીકા હવે ગ્રહીત ભાષા દ્રગૈાને કાઢવાના વિષયમાં વિશેષ વક્તવ્યતા કહે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૪૨ Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! જીવ જે દ્રવ્યને સત્ય ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તેઓને શુ' સત્ય ભાષાના રૂપમાં જ કાઢે છે? શુ મૃષાભાષાના રૂપમાં બહાર કાઢે છે ? શું સત્ય મૃષા ભાષાના રૂપમાં કાઢે છે? અથવા શું અસત્યામૃષા ભાષાના રૂપમાં કાઢે છે? શ્રી ભગવાન: હે ગૌતમ ! સત્યભાષાના રૂપમાં ગ્રહણ કરેલા ભાષા દ્રવ્યેને જીવ સત્યભાષાના રૂપમાં જ કાઢે છે, ત્યજે છે, મૃષા ભાષના રૂપમાં નથી, કાઢતા. સત્યામૃષા ભાષાના રૂપમાં નથી કાઢતા તથા અસત્યા મૃષા ભાષાના રૂપમાં પણ નથી કાઢતા. એ જ પ્રકારે અર્થાત્ જેવું સમુચ્ચય જીવના વિષયમાં કહ્યું છે. તેવું જ કથન એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી બધા દડકામાં કહેવુ જોઇએ અર્થાત્ નૈયિક, ભવનપતિ, પંચેન્દ્રિય તિય ચ મનુષ્ય, વાનવ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક પણ સત્યભાષાના રૂપમાં ગૃહીત ભાષા દ્રવ્યાને સત્યભાષાના રૂપમાં ત્યાગે છે, મૃષાભાષાના રૂપમાં નહીં. સત્યામૃષા ભાષાના રૂપમા નહીં અને અસત્યા મૃષા ભાષાના રૂપમાં પણ નહીં'. એકેન્દ્રિયાને છેડવાનુ કારણ એ છે કે તેમનામાં ભાષાના અભાવ છે, તેથી જ તે નથી ભાષાના દ્રવ્યાને ગ્રહણ કરતા અને નથી ત્યજતા વિકલેન્દ્રિયાને છોડવાનું કારણ એ છે કે તેએમાં ફક્ત અસત્યા મૃષા ભાષા હાય છે. તેઓ સત્યભાષાના દ્રવ્યને નથી ગ્રહણ કરતા, કે નથી ત્યાગ કરતા કેવળ અસત્યા મૃષાવ્યવહાર ભાષાના દ્રબ્યાનું જ ગ્રહણુ–નિસર્ગ કરે છે. ઉપર્યુક્ત સમસ્ત કથન જેવુ એક વચનમાં કહ્યું છે, તેવું જ મહુવચનમાં પણ સમજવુ જોઇ એ. અર્થાત્ ઘણા જીવ, ઘણા નરક, ઘણા અસુરકુમાર વિગેરે પણ સત્ય ભાષાના રૂપમાં ગૃહીત ભાષા દ્રબ્યાને સત્ય ભાષાના રૂપમાં જ ત્યાગે છે, ખીજી કાઈ ભાષાના રૂપમાં નથી ત્યાગતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જીવ જે દ્રબ્યાને મૃષા ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તેઓને શુ સત્ય ભાષાના રૂપમાં કાઢે છે (ત્યાગે છે) કે મૃષા ભાષાના રૂપમાં ત્યાગે છે ? સત્ય મૃષા ભાષાના રૂપમાં ત્યાગે છે ? અથવા શુ` અસત્યા મૃષા ભાષાના રૂપમાં ત્યાગે છે ? શ્રી ભગવાન—હૈ ગૌતમ ! જીવ મૃષાભાષાના રૂપમાં ગૃહીત ભાષા દ્રવ્યેાને સત્યભાષાના રૂપમાં નથી કાઢતા, પણ મૃષાભાષાના રૂપમાં જ ત્યાગે છે. સત્યાક્રૃષાભાષાના રૂપમાં અથવા અસત્યા મૃષાભાષાના રૂપમાં પણ નથી ત્યાગતા. એ રીતે જે દ્રવ્ય સત્યમૃષા ભાષાના રૂપમાં ગ્રહણ કરેલ હાય તેમને જીવ સત્યા મૃષા ભાષાના રૂપમાં જ ત્યાગે છે, સત્યભાષા, અસત્યભાષા અથવા અસત્યા મૃષાભાષાના રૂપમાં નથી ત્યાગતા. એ જ પ્રકારે જે દ્રવ્ય અસત્યામૃષાના રૂપમાં ગ્રહણ કરાય છે, તેમને જીવ સત્યા મૃષા ભાષાના રૂપમાં જ ત્યાગે છે, સત્ય ભાષાના રૂપમાં નહીં. મૃષભાષાના રૂપમાં નહી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૪૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ અથવા સત્યામૃપા ભાષાના રૂપમાં પણ નહીં. તેમાં વિશેષ વાત એ છે કે વિકસેન્દ્રિયના વિષયમાં પણ પૃચ્છા કરવી જોઈએ. અર્થાત-દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિન્દ્રિય જીવ પણ અસત્યા મૃષા વ્યવહાર ભાષાના રૂપમાં ગૃહીત દ્રવ્યોને અસત્યા મૃષા ભાષાના રૂપમાં જ ત્યાગે છે ઉપર્યુક્ત કથનને સંક્ષેપમાં સાર એ છે કે જે ભાષાના રૂપમાં દ્રવ્યોનું ગ્રહણ કરાય છે, તેજ ભાષાના રૂપમાં તેમને ત્યાગ કરાય છે. એ રીતે એકવચન અને બહુવચનને લઈને આ આઠ દંડક નૈરયિકથી લઈને વૈમાનિકે સુધી સમ્બન્ધ રાખનાર સમજવા જોઈએ, અર્થાતું એક વચનને લઈને ચાર ભાષાઓના ચાર દંડક અને બહુવચનને લઈને ચાર ભાષાઓના ચાર દંડક સમજવા જોઈએ. સૂ૦ ૧૨ા વચન કે સ્વરૂપ કા નિરૂપણ વચન સંબંધી વક્તવ્યતા શબ્દાર્થ-(જવિદે ળ મતે ! વળે gym??) હે ભગવન્! વચન કેટલા પ્રકારના છે? શેરમા ! રોઝવ વચને હે ગૌતમ! સેલ પ્રકારના વચન કહ્યા છે (તં TE) તે આ પ્રકારે છે ( વળ) એક વચન (દુ વળ) દ્વિ વચન (વઘુવો) બહુ વચન (ચિવજો) સ્ત્રીવચન (ઉંઘથળે) પુરૂષ વચન (નપુંસાવચળ) નપુંસક વચન (ગજ્જWવો) અધ્યાત્મ વચન (3ળીચવો) ઉપનીત વચન (બાળીચવો) અપની વચન (3વીચાજીવ) ઊપનીતાપની વચન (અવળીચોવળીયાચો) અપની તોપનીય વચન (તીર ) અતીત વચન (હુન્નરો) વર્તમાન વચન (કાજચવો) અનાગત-ભવિષ્ય વચન (ગ્નજળ) પ્રત્યક્ષ વચન (રોવવો) પક્ષ વચન (ફુરૂતં મને ! વાળ વા કાર રોકવચ વા) એ રીતે એક વચન યાવત્ પરોક્ષ વચન (વરમાળ) બેલતા (qvજવળી ઘણા માતા) આ ભાષા પ્રજ્ઞાપની છે? (ા પણ મારા મોસા ?). આ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૪૪ Page #157 -------------------------------------------------------------------------- ________________ ભાષા મૃષા નથી? (દંતાયના વિચળ ઘા જ્ઞાવ પરોવવાથi at વમળ) હા, ગૌતમ ! એ પ્રકારે એક વચનને યાવત્ પક્ષ વચનને બોલતા (Toranી રસ માણf) આ ભાષા પ્રજ્ઞાપની છે (ા ઘા માસા કોસા) આ ભાષા મૃષા નથી. ટીકાઈ–ભાષાને પ્રસંગ હોવાથી ભાષાના એક વિશિષ્ટ રૂ૫ વચનનું અહીં પ્રતિ. પાદન કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! વચન કેટલા પ્રકારના કહેલા છે? શ્રી ભગવાન–હે ગૌતમ! વચન સળ પ્રકારના છે. તે સોળ પ્રકાર આ પ્રમાણે છે. (૧) એક વચન-જેમ મનુષ્યઃ અર્થાત એક મનુષ્ય. (૨) દ્વિવચન-દ્ધિત્વનું પ્રતિપાદક, જેમ “મનુ અર્થાત્ બે મનુષ્ય, (૩) બહુવચન-બહત્વનું પ્રતિપાદક, જેમ “મનુષ્યાઃ” અર્થાત્ ઘણુ મનુષ્ય. (૪) સ્ત્રી વચન-સ્ત્રીત્વનું પ્રતિપાદક, જેમ “નારી ! (૫) પુરૂષવચન–પુંલિંગ વાચક જેમ “પુમાન” (૬) નપુંસક વચન-નપું સક વાચક જેમ કે-“ઘરમ્’ (૭) અધ્યાત્મ વચનમનમાં કાંઈ બીજું જ વિચારીને ઠગવાની બુદ્ધિથી કાંઈક બીજું જ કહેવા ઈ છે, પણ અચાનક તે મેઢામાંથી નિકળી જાય કે જે મનમાં વિચાર્યું હોય. (૮) ઉપનીતવચન-પ્રશંસાત્મક વચન. જેમ “આ કન્યા અત્યન્ત સુંદર છે? (૯) અપનીત વચન-નિન્દાત્મક વચન. જેમ “આ કન્યા ખૂબકદરૂપી છે.” (૧૦) ઉ૫નીતાપનીત વચન–પહેલા પ્રશંસા કરીને પછી નિન્દા કરવાવાળું વચન, જેમ “આ સુંદરી છે પણ દુરશીલા છે.” (૧૧) અપનીતપનત વચન-નિન્દા પછી પ્રશંસા કરનારૂં વચન જેમ-“આ કન્યા યદ્યપિ કુરૂપ છે, પણ છે સુશીલા (૧૨) અતીત વચન-ભૂત કાલદ્યોતક વચન જેમ “બા (કર્યું) (૧૩) પ્રત્યુત્પન્ન વચન-વર્તમાન વાચક વચન જેમ “પૂત” અર્થાત રાધે છે. (૧૪) અનાગત વચન-ભવિષ્યકાળનું વાચક વચન, જેમ “મળ્યતિ” અર્થાત જશે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૪૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ (૧૫) પ્રત્યક્ષ વચન-જેમ “આ ઘડો છે. અહીં ‘આ’ એ પ્રત્યક્ષનું સૂચક વચન છે. (૧૬) પક્ષવચન–જેમ તે હવે અહીં” “તે વચન પક્ષને સૂચિત કરે છે ગૌતમસ્વામી–આ સેળ વચનના સમ્બન્ધમાં પ્રશ્ન કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! આ એક વચનથી લઈને પરોક્ષ વચન સુધીના જીવ જ્યારે પ્રવેગ કરે છે તે તેમની તે ભાષા શું પ્રજ્ઞાપની હોય છે? શું એ ભાષામૃષા નથી? શ્રી ભગવાન-ગૌતમ ! હા, ઉપર્યુક્ત એકવચન, દ્વિવચન, બહુવચન સ્ત્રીવચન, પુરૂષ વચન, નપુંસક વચન, અધ્યાત્મ વચન, ઉપનીત વચન, અપનીત વચન, ઉપનીતાપની વચન, અયની તેમની વચન, અતીત વચન, વર્તમાન વચન, અનાગત વચન, પ્રત્યક્ષ વચન, પરેક્ષ વચન ના જીવ જ્યારે બેલે છે તે તેમની ભાષા પ્રજ્ઞાપની હોય છે. તે ભાષા મૃષા નથી હોતી. એ પ્રકારે ઉપર્યુક્ત સેળ વચન જ્યારે વાસ્તવિક વસ્તુનું પ્રતિપાદન કરે છે, ત્યારે તેઓ મિથ્યા નથી થતા. તેથી જ સમ્યક્ પ્રકારે ઉપયોગ કરીને જ્યારે આ વચને બેલાય છે, તે તે ભાષા પ્રજ્ઞાપની થાય છે એમ સમજવું જોઈએ છે ૧૩ ભાષા કે ભેદવિશેષ કા કથન ભાષા વિશેષના ભેદ શબ્દાર્થ ( મરે ! મારા પત્તા) હે ભગવન! ભાષાના કેટલા પ્રકાર કહ્યા છે? નોરમા ! ઘરર માલકાયા gourd) હે ગૌતમ ! ભાષાના ચાર પ્રકાર કહ્યા છે () તેઓ આ પ્રકારે છે (મે મારી ભાષાને એક પ્રકાર સત્ય (વિતીચં મોહં મારવાર્થ) બીજો ભાષાનો પ્રકાર મૃષા (તર્થં સામોસં' માસક્કા) ત્રીજો ભાષાને પ્રકાર સત્યામૃષા છે (જાહ્ય કામોસં માતજ્ઞાર્થ) ચેાથે ભાષાનો પ્રકાર અસત્યા મૃષા છે ( ચાÉ મંતે ! ચત્તારિ માસગાથાકું મામાને) આ ચાર ભાષા પ્રકારોને બોલતે જીવ (દ્ધિ બારાઇ વિરાણી) શું આરાધક હોય છે અગર વિરાધક હોય છે ? (ચમા રે સુચારૂં માનનારું બાજું મામાને) આ ભાષા પ્રકારનો ઉપયોગ પૂર્વક બેલનાર (T[; નો વિરzg) આરાધક થાય છે, વિરાધક નહીં (તેજ પાં) ઉપગ કરીને ભાષણ કરનારથી ભિન્ન (મંગા-ગવાર-ગgષય સદચરવાચવાવક્રએ) અસંયમી અવિરત, પાપ કમને પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન ન કરનાર (સંડ્યું માયં માસંતો) સત્ય ભાષા બેલ 21 (मोसं वा सच्चामोसं वा असच्चामोसं वा भासं भासमणो नो आराहए विराहए) મૃષા, સત્યામૃષા, અથવા અસત્યામૃષા ભાષા બોલતે થકો આરાધક નથી, વિરાધક છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૪૬ Page #159 -------------------------------------------------------------------------- ________________ (વિનં અંતે ! નીવાનું सच्चभासगार्ण, मोसभास गाणं, सच्चामोसभा सगाणं અસ૨ામોલમાલવાળું, પ્રમાસન્તાન ય) હે ભગવન્ ! અસત્યભાષકા, મૃષાભાષકા, સત્યમૃષા ભાષક, અસત્યા મૃષા ભાષા, અને અભાષક જીવામાં (રે ચરે હિન્તો, અા વા વધુયા વા તુલ્હાના વિસેલાાિ વા ?) ડાણ કેનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોચના ! સવ્વસ્થોવાનીવા સમલા) હે ગૌતમ ! બધાથી એછા જીવ સત્ય ભાષી છે (સત્ત્તામોલમાસના અસંવેનુળા) સત્યા મૃષા ભાષી અસંખ્યાત ગણા છે (મોલ માસ અસંવેદનશુળા) મૃષા ભાષી અસંખ્યાત ગણા છે (સખામોસમસના સંવેદનનુળા) અસત્યા મૃષા ભાષી અસ ંખ્યાતગણુા છે (અમાસના તનુળા) અભાષકજીવ અનન્ત ગણા છે. ભાષાપદ સમાસ ટીકા-પ્રકારાન્તરથી ભાષાના સમ્બન્ધમાં કીઈક વિશિષ્ટતા પ્રદર્શિત કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે. હું ભગવાન્ ! ભાષાના પ્રકાર (બે) કેટલા કહેલા છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! ભાષાના ચાર પ્રકાર કહેલા છે. તેઓ આ પ્રકારે છે. (૧) સત્ય, આ ભાષાના એક પ્રકાર છે. (ર) મૃષા, એ ભાષાના ખીજો પ્રકાર છે. (૩) સત્યામૃષા એ ભાષાના ત્રીજો પ્રકાર છે અને (૪) અસત્યા મૃષા એ ભાષાને ચેાથા પ્રકાર છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ભાષાના આ ચાર પ્રકારથી ભાષણ કરનારા જીવ શુ આર ધક હેાય છે, અગર વિરાધક હાય છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! ભાષાના આ ચાર પ્રકારને જીવ સમ્યક્ પ્રકારે ઊઁપયેગ કરીને ખેલે છે, અર્થાત્ એ વાતનું ધ્યાન રાખીને ખેલે છે કે પ્રવચનમાં કેાઈ પ્રકારની મલિનતા ન થાય, પ્રવચનની નિન્દા ન થાય, અને તે ખધાથી પ્રવચનને બચાવવાને માટે ગૌરવ-લાઘવના વિચાર કરીને મેલે છે. તે સાધુજન આરાધક થાય છે, વિરાધક નથી થતા. પરન્તુ જે ઉપયાગ લગાડીને ભાષણ કરનારથી ભિન્ન છે અર્થાત્ જે માનસિક, વાચિક તેમજ કાયિક સંશયથી રહિત છે, જે પાપકમથી વિરત નથી હોતા. અર્થાત્ પાપકર્માંના ત્યાગી નથી, જેણે પેાતાના અતીત કાલિક પાપેના માટે મિથ્યા દુષ્કૃત નથી દીધું, પ્રાયશ્ચિત નથી કર્યું અને ભવિષ્યત્ કાળ સમ્બન્ધી પાપાનું પ્રત્યાખ્યાન નથી કર્યું, એવા જીવ ચાહે સત્ય ભાષા એલે. ચાહે મિથ્યા ભાષા ખેાલે, ચાહે સત્યમૃષા ભાષા ખેલે ચાહે અસ સ્યામૃષા ભાષાના પ્રયાગ કરે, તે આરાધક નથી, વિરાધક છે. ગૌતમસ્વામી-હે ભગવન્! અસત્યભાષા ખેલનારા, મૃષાભ ષા ખેલનારા, સત્યાસૃષા ભાષા ખેલનારા, અસત્યા મૃષાભાષા ખેલનારા અને અભાષક અર્થાત્ ભાષા ન ખાલનારા જીવા કોણ કોનાથી અલ્પ છે, કાણ કાનાથી ઘણા છે, કાણુ કેાનાથી તુલ્ય અગર વિશેષાધિક છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૪૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન—હે ગૌતમ! બધાથી ઓછા જીવ સત્યભાષી છે. કેમકે સત્યભાષી દુ ભ છે. સત્યભાષી જીવાથી સત્યા મૃષા (મિશ્ર) ભાષી અસંખ્યાત ગણા અધિક છે. તેમનાથી મૃષા ભાષી અસ ંખ્યાત ગણા અધિક છે મૃષા ભાષિચેથી અસત્યાક્રૃષા ભાષી અસ ́ખ્યાત ગણા અધિક છે. અને અસત્યા મૃષા ભાષિયાથી અભાષક જીવ અનન્ત છે કેમકે સિદ્ધ અને એકેન્દ્રિય જીવ અનન્ત ગણા છે અને તેઓ બધા અભાષક છે. શ્રી જૈનાચાર્ય જૈનધર્માદિવાકર પૂજય શ્રી ઘાસીલાલ તિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયખેાધિની વ્યાખ્યાનુ અગિયારમું ભાષા પદ સમાસ ॥ ૧૧ ॥ 卐 શરીર કે પ્રકારોં કા નિરૂપણ મરચુ શરીર પદ-શરીરના પ્રકાર શબ્દા-રૂ ળ મતે ! સરીરા પાત્તા ?) હે ભગવન્! શરીર કેટલા પ્રકારના કહ્યાં છે ? (ગોયમા ! પંચ સરીરા વળત્તા) હૈ ગૌતમ ! પાંચ પ્રકારના શરીર કહ્યા છે (ä હા) તેઓ આ પ્રકારે (બોરાહિ) ઔદારિક (વેન્નિ) વૈક્રિય (બાર) આહારક (લેય) તેજસ (જન્મ) કાણુ (નથાળ મને ! ર્સરીયા વળત્તા) હું ભગવન્! નારાના કેટલાં શરીર કહ્યાં છે.(નોયમાં ! તો સીડ્યા પળત્તા) હે ગૌતમ ! ત્રણ શરીર કહ્યાં છે (તે નફા) તેએ આ પ્રકારે (વૈક—િપ, તેત્રા, કમ્મ) વૈક્રિય, તૈજસ, કાર્માણ (ત્રં અમુકુમારાળ વિજ્ઞાય થનિય કુમારŌ) એ પ્રકારે અસુરકુમારાના યાવત્ સ્તનિત કુમારી સુધી (પુનિયાળ મંતે ! વર્સરીયા વળત્તા ?) હે ભગવન્! પૃથ્વીકાયિકાના કેટલાં શરીર કહ્યાં છે? (પોષમા ! તો કરીયા વળજ્જા) હે ગૌતમ ! ત્રણ શરીર કહેલાં છે (તં ગદ્દા) તેઓ આ પ્રકારે (લોહિ, તેથલ, મ) ઔદારિક, તેજસ, કાર્માણ (છ્યું વા૩નાયંત્રનું લાવ ચચિાળ) એજ પ્રકારે વાયુકાયિકા સિવાય યાવત્ ચતુરિન્દ્રિય સુધી (વાકાચાળ મતે ! રૂ સરીયા પળત્તા) હે ભગવન વાયુકયિકાના કેટલા શરીર હાય છે ? (ગોત્રમા ! ચત્તરિ સરીચા વળત્તા) હે ગૌતમ ! ચાર શરીર કહ્યાં છે (ત ના બોદ્ધિ, વૈકન્વિપ, તૈયÇમ્મ) એ આ પ્રકારે-ઔદારિક, વૈક્રિય, તેજસ કામણ (i િિાનવિલનોળિયાળ વિ) એજ પ્રકારે પંચેન્દ્રિય તિય ચેાના પણ (મનુરસાળ અંતે ! ર્સરીચા વળત્તા ?) હે ભગવન્ ! માણસાના કેટલાં શરીર કહ્યાં છે. (જોબા ! પંચ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૪૮ Page #161 -------------------------------------------------------------------------- ________________ સરીયા vour) ગૌતમ ! પાંચ શરીર કહ્યાં છે (તં ના-ગોરાણિ, દિવા, Eng, સેવા-HT) તેઓ આ રીતે-દારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કામણ (વાળમંતર વોશિયમાળિયાળે કહ્યું નેફા) વાવ્યન્તર, નિક, અને વૈમાનિક દેના શરીર નારકાના સમાન સમજવા. ટીકાર્થ–પૂર્વોક્ત પ્રકારે અગીયારમા પદની પ્રરૂપણા કરીને હવે બારમાં પદની પ્રરૂપણાને પ્રારંભ કરાય છે. અગિયારમાં પદમાં જીની સત્ય અસત્ય આદિ ભાષાની પ્રરૂપણા કરાઈ કિન્તુ ભાષા શરીરને આધીન હોય છે. કહ્યું પણ છે-“શરીર પ્રભવા ભાષા” અર્થાત ભાષાને ઉદ્ભવ શરીરથી થાય છે, એ કથન પાછલા પદમાં જ કરાયેલું છે. તેથી જ શરીરને પ્રસંગ લઈને તેમના ભેદોની પ્રરૂપણ કરે છે - શ્રી ગૌતમસ્વામી પૂછે છે-હે ભગવન! શરીર કેટલાં કહ્યા છે? ઉત્પત્તિના સમયથી શરૂ કરીને પ્રતિક્ષણ જે શીણું અર્થાત્ જર્જરિત થતાં રહે છે, તે શરીર છે શ્રી ભગવાન ઉત્તર આપે છેઃ હે ગૌતમ! શરીર પાંચ કહેલાં છે. તે આ રીતે છે (૧) ઔદારિક (૨) વૈક્રિયક (૩) આહારક (૪) તૈજસ અને (૫) કાર્મણ ઉદાર અર્થાત પ્રધાન શરીરને ઔદારિક કહે છે. દારિક શરીરની પ્રધાનતા તીર્થકરે અને ગણધરની અપેક્ષાએ સમજવી જોઈએ. તેના સિવાય અનુત્તર દેના પણ શરીર અનન્તગુણહીન હોય છે. અથવા ઉદારને અર્થ છે વિસ્તારવાન્ ઔદારિક શરીર વિસ્તારવાન એ કારણે કહેવાય છે કે તે સ્થાયી રૂપથી સાતિરેક એક હજાર જન પ્રમાણ સુધીના હોય છે. વિક્રિય શરીરનું પણ એટલું અવસ્થિત પ્રમાણ નથી હોતું. તેનું વધારેમાં વધારે અવસ્થિત પ્રમાણે પાંચસો ધનુષનું જ હોય છે. એ પણ કેવળ સાતમી નરક ભૂમિના નારકમાં જ મળી આવે છે, બીજે નહીં, જે કે ઉત્તર વૈક્રિય શરીર એક લાબ જન સુધીના હોય છે, પરંતુ તે ભવપર્યન્ત સ્થાયી ન હોવાના કારણે અવસ્થિત નથી હોતાં. અહી તેની અપેક્ષાએ કથન નથી કરાયું. કહ્યું પણ છે કે-ઉદાર વિસ્તારવાનું ને કહે છે અર્થાત જે વિશાલ હોય પણ એ કેવી રીતે? તેને ઉત્તર એ છે કે, ઔદારિક શરીર કાંઈક અધિક એક હજાર યોજન અવસ્થિત પ્રમાણુવાળા હોય છે. અન્ય કઈ પણ શરીરનું પ્રમાણ એટલું નથી હોતું. વૈક્રિય એટલા મોટા હોઈ શકે છે કિન્તુ તેનું તે પ્રમાણ અનવસ્થિત હોય છે. અર્થાત્ ભવપર્યન્ત કાયમ નથી રહેતું અવસ્થિત પ્રમાણે તે સાતમી પૃથ્વીમાં પાંચસો ધનુષનું છે. કિન્તુ વનસ્પતિ કાયિકોના દારિક શરીરનું એક હજાર એજનનું પ્રમાણ ભવપર્યત અવસ્થિત રહે છે. અથવા સ્વસિદ્ધાન્તની પરિભાષાના અનુસાર ઉદારને અર્થ છે-માંસ, અસ્થિ, સ્નાયુ તેમજ મજા આદિથી સમ્બદ્ધ. ઉદાર જ દારિક કહેવાય છે. સર્વત્ર સ્વાર્થમાં ડુ પ્રત્યય થઈને ઔદારિક શબ્દ નિષ્પન્ન થયેલ છે. વિશિષ્ટ વિલક્ષણ અથવા વિવિધ ક્રિયા વિક્રિયા છે અને તેમાં થનાર શરીર વૈક્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૪૯ Page #162 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. કહ્યું પણ છે-વિવિધ અથવા વિશિષ્ટ ક્રિયા વિકિયા કહેવાય છે, તેમાં જે હોય તે ક્રિય શરીર. આ ક્રિય શરીર રવભાવતઃ નાકે અને દેવાના હોય છે. અથવા વહિવ નું સંસ્કૃત રૂપ ધર્વિ' સમજવું જોઈએ. વિક્ર્વણા અર્થવાળા “વિફર્વધાતુથી ભાવ અર્થમાં “ઇન્' પ્રત્યય થઈને વૈકિર્ષિક રૂપ બને છે. તાત્પર્ય એ છે કે વિવિધ ક્રિયાઓથી નિષ્પન્ન શરીર વૈકર્વિક કહેવાય છે. ચૌદ પૂર્વેના ધારક મુનિ દ્વારા પ્રજન હતાં જે શરીરનું નિષ્પાદન કરાય છે, તે આહારક છે. તથા જે તેજનો વિકાર હોય તે તેજસ. એ પ્રકારે જે શરીર કર્મથી ઉત્પન્ન થાય તે કર્મ જ અગર કાર્માણ શરીર કહેવાય છે. આ પાંચે શરીરમાંથી ઔદારિક શરીરની અપેક્ષાએ વિક્રિયના વક્રિયની અપેક્ષાએ આહારકના આહારકની અપેક્ષાએ તૈજસના અને તેજસની અપેક્ષાએ કામણ શરીરના પ્રદેશ અધિક હોય છે, પછી પાછાં એ શરીરે ઉત્તરોત્તર સૂક્ષમ બને છે. એ જ પ્રકારે વર્ગણાએમાં ઔદારિક વર્ગણાની અપેક્ષાએ વૈકિય વર્ગણામાં પ્રદેશની બહલતા હોય છે, વૈક્રિય વર્ગણાની અપેક્ષાએ આહારક વર્ગમાં પ્રદેશની બહુલતા હોય છે. આ પ્રકારની વિશેષ તાનું પ્રતિપાદન કરવાને માટે, ઉપર્યુક્ત કમથી મૈદારિક આદિ શરીરમાં ઉપન્યાસ કરેલ છે. નારક આદિ ના આ પાંચ શરીરમાંથી જ યથાગ્ય શરીર થાય છે. એ પ્રરૂપણ કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્નારકાના કેટલાં શરીર હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! નારકના ત્રણ શરીર કહેલાં છે, તે આ પ્રકારે–ક્રિય. તેજસ, અને કામણ. એજ પ્રકારે અસુરકુમારના પણ આજ ત્રણ શરીર મળી આવે છે. યાવતુ નાગકુમારે, સુવર્ણકુમારે, અગ્નિકુમારે, વિકુમારે, ઉદધિકુમારે, દ્વીપકુમારે, દિકુમારે, પવનકુમાર અને સ્વનિતકુમારના પણ ઉપર્યુકત ત્રણ શરીરે જ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન પૃથ્વીકાયિકોના કેટલાં શરીર કહેલાં છે? શ્રી ભગવાન-હે ગૌતમ! ત્રણ શરીર કહાં છે, તે આ પ્રકારે-દારિક તૈજસ અને કાર્મણ. એજ પ્રકારે વાયુકાયિકે સિવાય ચતુરિ કિયે સુધી અર્થાત્ અકાચિકે, તેજકાય કે, વનસ્પતિકાયકે દ્વીન્દ્રિ, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયેના પણ આજ ત્રણ શરીર હોય છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવન! વાયુકાચિકેના કેટલાં શરીર હોય છે? શ્રી શ્રી ભગવાન–હે ગૌતમ! ચાર શરીર હોય છે, તેઓ આ પ્રકારે ઔદારિક, વૈકિક, તેજસ, અને કામણ એજ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચના પણ આજ ચાર શરીર હય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! મનુષ્યના કેટલાં શરીર કહેલાં છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧પ૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન-હે ગૌતમ! પાંચ શરીર કહેલાં છે, તેઓ આ પ્રકારે-દારિક વૈક્રિયક, આહારક, તેજસ અને કાર્મણ. વનવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિક દેવેન નારકેની સમાન ત્રણ શરીર હોય છે–ક્રિય, તેજસ, અને કાશ્મણ ૨૪ઔદારિકાદિ શરીર વિશેષ કા નિરૂપણ દારિક આદિ શરીરની વક્તવ્યતા શબ્દાર્થ-(વાળ પરે ! બોરિ સરીર પUાત્તા ?) હે ભગવદ્ ઔદારિક શરીર કેટલાં કહેલાં છે ? (નોરમા ! સુવિgા Homત્તા) હે ગૌતમ ! બે પ્રકારના કહેલ છે (=ST વચ્ચે ચ મુઢિયા ૨) તેઓ આ પ્રકારે બદ્ધ અને મુક્ત (તી í તે વસ્ત્ર તેf miT) તેમાં જે બદ્ધ છે તેઓ અસંખ્યાતા છે (સંજ્ઞાહિં ફરવિનિ–ોfeiffé વદીત્તિ) અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી તેમનું અપહરણ થાય છે () કાળથી (દ્વિત્તો અહંકના સ્ત્રોના) ક્ષેત્રથી અસંખ્યાત લેક (રથ ને તે મુજે સ્ટા) તેમાંથી જેઓ મુક્ત અર્થાત્ ત્યાગેલા છે (તે અiતા) તેઓ અનન્ત છે (જળતહિં કવિળિ–વિિિહં ૩ વહીતિ શાસ્ત્રો) કાળથી અનન્ત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળથી અપહરણ થાય છે (ત્તમ મતા સોજા) ક્ષેત્રથી અનન્ત લેક (૩૪માસિદ્ધિતિ અનંતકુળ) અભથી અનન્તગણા છે (સિદ્ધાતમાળો) સિદ્ધોના અનન્તમા ભાગ જેટલા છે. (વચË મતે વેરવિચારી રહ્યા પછાત્તા) હે ભગવન્! વેક્રિય શરીર કેટલાં કહેલાં છે? (7ોપમા! સુવિer guત્તા) હે ગૌતમ ! બે પ્રકારના કહ્યાં છે (i =ા) તેઓ આ પ્રકારે (હૃચા મુ લ્યા ૨) બદ્ધ અને મુક્ત (7W તે વેઢેચા, તે જે સંજ્ઞા) તેમાં જેઓ બઢેલક છે તેઓ અસંખ્યાત છે. (તે સંજ્ઞાઠુિં ૩૪if–દિવffહેં નવીતિ વ ) કાલથી અસંખ્યાત ઉત્સર્પિણિ અને અવસર્પિણિયથી અપહત થાય છે (ત્તો) ક્ષેત્રથી (અન્ના સેઢીમો) અસંખ્યાત શ્રેણિયે (ચરર અસંવેરૂમા) પ્રતરને અસંખ્યાતમો ભાગ (તરથ ધાં ને તે મુન્દ્રા ) તેઓમાં જે મુક્ત છે (તે i શાંતા) તેઓ અનંત છે. અને (બંતા સuિળી–ગોલક્વિજિ િવનવદીતિ) અનંત ઉત્સર્ષણિયે અવસર્પિણીથી અહત થાય છે (દાઢી) કાલથી ૩ Ê કર હું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૫૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ જેવા ઔદારિકના મુક્તક છે,તેવા જ (બાળ મંતે ! બાાલરીયા વળત્તા ?) હે ભગવન્ ! આહારક શરીર કેટલાં કહેલાં છે (નોયમા ! તુવિદ્દા પળત્તા) હે ગૌતમ ! એ પ્રકારના કહ્યા છે. (તા ના) તેઓ આ પ્રકારે (બ્રેજા ચ મુ‰રા ચ) બદ્ધ અને મુક્ત (તત્ત્વ ળ ને તે વહેવા) તેઓમાં જે બદ્ધ છે (તે નલિય અસ્થિ સિચ સ્થિ) તેએ કદાચિત્ હૈાય છે. કદાચિત નથી હાતા (જ્ઞરૂ અસ્થિ) જો હાય (નળેળો વા વા ત્તિળિયા) જઘન્યતઃ એક, બે અગર ત્રણ હાય છે (કોસેળ સરસપુદુત્ત) ઉત્કૃષ્ટથી સહસ્ર પૃથહ્ત્વ હોય છે (તત્ત્વ ળ ને તે મુદ્દા) તેએામાંથી જે મુક્ત શરીર છે (તે જં અનંતા) તેએ અનન્ત છે (જ્ઞદ્દા ઓરાજિયÇ) જેમ ઔદારિક (મુ) મુક્ત કહ્યા છે. (હે માળિયા) એજ પ્રકારે કહેવા જોઈ એ (જેવવાળં મતે તેચલરીચા વળત્તા?) હે ભગવન્ ! તેજસ શરીર કેટલા કહ્યા છે? (નોચમા ! તુવિદ્દા વળજ્ઞા) હે ગૌતમ ! એ પ્રકારના કહ્યાં છે (તે ના) તેએ આ પ્રકારે (વક્રેતા ચ મુદ્દે ચ) બદ્ધ અને મુક્ત (તત્ય † ને તે વહેરુચા) તઓમાં જે ખદ્ધ છે. (તેન અનંતા) તે અનન્ત છે. (અવંતતૢિ કમ્સધ્વિનિ કોસબિળિěિ અવાતિ) અનન્ત ઉત્સપિણીયા અને અવસર્પિણીયા દ્વારા અપહૃત થાય છે (હ્રાઝો) કાળથી (વત્તો ગળતા જોવા) ક્ષેત્રથી અનન્ત લેક (જ્જો વિન્દેન્દુ તો અનંતશુળા) દ્રવ્યથી સિદ્ધોથી અનન્તગણા છે (સવ્વ નીવાળંતમા મૂળા) ખધા જીવેાથી અનન્ત ભાગહીન તથ તં તે મુદ્દેયા તે નં અનન્તા) તેએમાં જે મુક્ત છે તેઓ અનન્ત છે (અનંતાપ્તિ સિિોિિનિ અવદીતિ) અનન્ત ઉત્સર્પિણીયે, અવસર્પિણીચા દ્વારા અપહૃત થાય છે (જાસ્રો) કાળથી (વેત્તઓ જંતા હોવા) ક્ષેત્રથી અનન્ત લેાક (વો સજ્જનીતિોવંતનુળા) દ્રવ્યથી અધા જીવેાર્થી અનન્તગણા (લીયવાÆાવંત માળે) જીવ વના અનન્તમે ભાગ मुक्केल्लया तब वेडव्वियरस वि भाणियव्वा) વૈક્રિયના પણ મુક્તક કહેવા જોઇએ. (ણ્ય મળસરીનિ શ્રી માળિચન્નાનિ) એજ પ્રકારે કામણુ શરીર પણ કહેવાં જોઈએ ટીકા- જે પાંચ શરીરનુ વર્ણન પહેલાં કરી દિધેલું છે, તે છે—એ પ્રકારના હાય છે—બદ્ધ અને મુક્ત પ્રરૂપણા કરતી વખતે જીવામાં જે શરીરાને ગ્રહણ કરીને રાખ્યાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧પર Page #165 -------------------------------------------------------------------------- ________________ છે. તે બદ્ધ શરીર કહેવાય છે, કિન્તુ જે શરીરને જીવોએ પૂર્વ ભવમાં ગ્રહણ કરીને ત્યાગી દિધાં છે તેઓ મુક્ત શરીર કહેલાં છે. અહિં બદ્ધ અને મુક્ત શરીરેના પરિમાણના દ્રવ્ય, ક્ષેત્ર, કાળથી પ્રતિપાદન કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! દારિક શરીર કેટલાં કહેલાં છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! બે પ્રકારના કહેલાં છે. તે આ પ્રકારે–બદ્ધ અને મુક્ત, પ્રાકૃત વ્યાકરણ અનુસાર વસ્ત્ર અને મુઝા' શબ્દમાં સ્વાર્થથી રૂલ્સ પ્રત્યય થયેલ છે. એ બે પ્રકારના શરીરમાંથી બદ્ધ દારિક શરીર અસંખ્યાત છે. તેમની અસં ખ્યાત સંખ્યા સંખ્યાના પહેલા કાળની અપેક્ષાએ પ્રતિપાદન કરાય છે. બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત ઉત્સપિણિ અને અસંખ્યાત અવસર્પિણમાં અપહત થાય છે. તાત્પર્ય એ છે કે ઉત્સપિણિ અને અવસર્પિણી કાલતા એક એક સમયમાં જે ઔદારિક શરીરના અપહરણ કરાય તે સમસ્ત ઔદારિક શરીરના અપહરણમાં અસંખ્યાત ઉત્સપિણિયે અને અવસર્પિણ વ્યતીત થઈ જાય. એ પ્રકારે કાળથી તેમનું પરિમાણ બતાવીને હવે ક્ષેત્રની અપેક્ષાએ તેજ પરિમાણ બતાવે છે. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લેક પ્રમાણ છે. અર્થાત અગર બદ્ધ ઔદ્યારિક શરીરના અપિંડ રૂપમાં સ્થાપિત કરવામાં આવે તે અસં. ખ્યાત લે તે શરીરેથી વ્યાપ્ત થઈ જાય. શંકા-જ્યારે બદ્ધ ઔદારિક શરીરના ધારક જીવ અનન્ત છે તે બદ્ધ દારિક શરીરના પરિમાણ અસંખ્યાત જ કેમ કહ્યા ? સમાધાન-જીવ બે પ્રકારના છે–પ્રત્યેક શરીર અને અનન્તકાયિક પ્રત્યેક શરીર જે જીવ છે, તે બધાના અલગ-અલગ ઔદારિક શરીર હોય છે, નહીં તે તેઓ પ્રત્યેક શરીર જ ન કહેવાય કિન્તુ અનન્તકાયિક જીવ જે હોય છે તેમના શરીર પૃથક પૃથક નથી હોતાં, પરંતુ અનન્તાનન્ત નું એક જ શરીર હોય છે એ કારણે દારિક શરીરી જીવ અનસ્તાનના હોવા છતાં પણ ઔદારિક શરીર અસંખ્યાત જ હોય છે. - હવે મુક્ત ઓદારિક શરીરના પરિણામ કહે છે-મુક્ત પ્રદારિક શરીર અનન્ત છે કાલ ક્ષેત્ર અને દ્રષ્યની અપેક્ષાએ તેમની અનન્તતાને સમજાવતા પહેલા તે કાળથી સમજાવે છે. કાળની અપેક્ષાથી મુક્ત ઔદારિક શરીરના અનન્ત ઉત્સપિણિયે અને અવસપિ. માં અપહરણ થાય છે. અર્થાત્ ઉત્સપિણિ અને અવસર્પિણી કાળના એક સમયમાં એક એક મુક્ત ઔદારિક શરીરના અપહરણ કરાય તે સમસ્ત શરીરેનું અપહરણ કરવામાં અનન્ત ઉત્સપિણિ અને અવસપિણિ સમાપ્ત થઈ જાય. તેને અર્થ એ થયે કે અનન્ત ઉત્સર્પિણ અને અવસર્પિણમાં જેટલે સમય થાય છે, તેટલી જ મુક્ત દારિક શરીરની સંખ્યા છે. કાળથી અનન્ત પ્રમાણનું પ્રતિપાદન કરીને હવે ક્ષેત્રથી કરે છે ક્ષેત્રની અપેક્ષાએ પ્રતર આદિથી અનન્તલેક પ્રમાણ મુક્ત ઔદારિક શરીર સમજવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૫૩ Page #166 -------------------------------------------------------------------------- ________________ જોઈએ, તાત્પર્ય એ છે કે અસંખ્યાત પ્રદેશ એક લેાકમાં હેાય છે, એવા એવા અનન્ત લેકના જેટલા પ્રદેશ હાય, તેટલા જ મુક્ત ઔદારિક શરીર છે. દ્રવ્યની અપેક્ષાએ તેમની અનન્તતાનું પ્રતિપાદન આમ છે-મુક્ત ઔદારિક શરીર અભવ્ય જીવેાથી અનન્તગણા છે અને સિદ્ધ જીવાના અનન્તમે! ભાગ છે. તેને ફલિતાં આ છે, કે મુક્ત ઔદારિક શરીર અભવ્ય જીવેાથી અનન્તગણા હેાવા છતાં પણ સિદ્ધ જીવાને અનન્તમે। ભાગ માત્ર જ છે, અર્થાત્ તે સિદ્ધ જીવરાશિની ખરામર નથી. પ્રશ્ન-મુક્ત ઔદારિક શરીરેાની સખ્યા એટલી કેવી રીતે હોઇ શકે ? પણ અવિકલ (જેમના તેમ) મુક્ત ઔદારિક શરીરાની આ સંખ્યા માનવામાં આવે તે તેઓ અનન્ત નથી થઈ શકતા, કેમકે મુક્ત શરીર અવિકલ રૂપથી અનન્ત કાલ સુધી રહી નથી શક્તા, કેમકે પુદ્ગલેાની સ્થિતિ અધિકથી અધિક પણુ અસ ́ખ્યાત કાળ સુધી કહી છે. ચદિવાના દ્વારા જે પુદ્ગલાને ઔદારિક શરીરના રૂપમાં અતીત કાલમાં ગ્રહણ કરીને ત્યાગી દિધેલ છે, તેમને અહીં લેવામાં આવે તે બધા જીવા એ બધા પુદ્ગલેને ઔદારિક શરીરના રૂપમાં ગ્રહણ કરીને ત્યાગેલ છે-કાઇ પુદ્ગલ શેષ નથી રહ્યું. તેથી જ બધાં પુદ્ગલેાનુ ગ્રહણ થઈ જાય છે, એવી સ્થિતિમાં મુક્ત ઔદારિક શરીર અલન્ગેથી અનન્તગણા અને સિદ્ધ જીવાના અનન્તમા ભાગ છે. એ કથન સંગત નથી થઈ શકતું, કેમકે સર્વ જીવાની સપ્થાની સાથે અનન્તાનન્તના ગુણાકાર કરવાથી અનન્ત ગુણત્વના પ્રસંગ આવે છે. ઊત્તર-અહિં મુક્ત ઔદારિક શરીરામાં કેવળ અવિકલ શરીરાનું જ ગ્રહણ નથી અને ન ઔદારિક શરીરના રૂપમાં ગ્રહણ કરીને ત્યાગેલા પુદ્ગલાનું જ ગ્રહણ કરાય છે તેમને ગ્રહણ કરવામાં ઉક્ત દોષના પ્રસ ́ગ આવે છે. પરન્તુ જીવે જે ઔદારિક શરીરને ગ્રહણ કરીને ત્યાગી દિધા છે. તે વિનાશને પ્રાપ્ત થવા છતાં અનન્ત ભેદોવાળા મને છે. તેઓ અનન્ત ભેદીને પ્રાપ્ત થતા પુદ્ગલ જ્યાં સુધી ઔદારિક પર્યાયને પરિત્યાગ નથી કદતા ત્યાં સુધી ઔદારિક શરીર જ કહેવાય છે જે પુદ્ગલેએ ઔદારિક પર્યાયના પરિત્યાગ કરેલ છે. તેઓ ઔદારિક શરીર નથી કહેવાતા. એ પ્રકારે એક જ શરીરના અનન્ત શરીર સભવી શકે છે. એજ રીતે એક એક શરીર અનન્ત ભેઢાવાળા હાવાને કારણે એક જ સમયમાં અનન્તશરીર મળે છે. તેઓ અસંખ્યાત કાળ સુધી અવસ્થિત રહે છે. તે અસંખ્યાતમાં કાળમાં જીવે દ્વારા ત્યાગેલ ખીજા પણ અસ ખ્યાત શરીર હાય છે. તે બધાના પણ પ્રત્યેકના અનન્તે અનન્ત ભેદુ હાય છે. તેમાંથી તે કાળમાં જે ઔદારિક શરીર પર્યાયના પરિત્યાગ કરી દે છે. તેમને ગણતરીમાં નથી લેવાતા ખાકીનાની ગણતરી ઔદારિક શરીરમાં થાય છે. તેથી જ મુક્ત ઔદારિક શરીરોનું પરિમાણ જે ઉપર કહેલ છે, તેના સભવ અને છે કહ્યું પણ છે-કેવળ અવિકલ નહિ અર્થાત્ જેમના તેમ રહેલા મુક્ત અને ઔદારિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૫૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ શરીરનું જ ગ્રહણ કરેલ છે. અને ઔદારિક શરીરના રૂપમાં ગ્રહણ કરીને મુક્ત નહીં કરેલ બધા પુદ્ગલેનું ગ્રહણ કરેલું છે. પરંતુ જે ઔદરિક શરીર જીવના દ્વારા ત્યાગી દીધેલ છે, તે અનન્ત ભેદેથી ભિન્ન હોય છે. જ્યાં સુધી તે પુદ્ગલે જીવના દ્વારા નિવર્તિત ઔદારિક શરિર કાયમ રૂપ પર્યાયને ત્યાગ નથી કરતા અને બીજા કોઈ પરિણામમાં પરિણત નથી થતા, તે બધા શરીર જ કહેવાય છે. એ પ્રકારે એક એક દારિક શરીર અનન્ત અન ભેદવાળા હોવાને લીધે અનન્ત ઔદારિક શરીર કહેવાય છે. ઈત્યાદિ. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એક–એક શરીરદ્રવ્યના દેશને શરીર કેવી રીતે કહી શકાય? તેને ઉત્તર એ છે કે મીઠાના દષ્ટાન્તથી એમ કહી શકાય છે. જેમ ખારી પણ મીઠું છે, દ્રોણ પણ મીઠું છે અને આઢક પણ મીઠું છે. એ વિગેરે વ્યવહાર થાય છે. તે જ પ્રકારે સકલ અર્થાત્ સંપૂર્ણ દારિક શરીર પણ દારિક શરીર કહેવાય છે. તેને અડધે ભાગ પણ ઔદારિક શરીર કહેવાય છે. ત્યાં સુધી કે શરીરને અનન્તમો ભાગ પણ શરીર કહેવાય છે. તેથી એ સિદ્ધ થયું કે ઔદ્યારિક શરીરને એગ્ય ગુદ્ગલેના સમુદાય પણ ઔદારિક રૂપે પરિણત થતા છતાં ઔદારિક શરીર કહેવાય છે. પ્રશ્ન-અનન્ત કાકાશના પ્રદેશના બરાબર તેઓ અનન્ત ઔદારિક શરીર એક કાકાશમાં જ કેવી રીતે સમાય છે? ઉત્તર–પ્રદીપના પ્રકાશની સમાન તેમને સમાવેશ થઈ શકે છે. જેમ એક દીપકને પ્રકાશ સંપૂર્ણ ભવનમાં વ્યાપ્ત બની રહે છે, અગર એ ભવનમાં અન્યાન્ય દીપક મૂકવામાં આવે તે તેમને પ્રકાશ પણ તેજ ભવનમાં સમાઈ જાય છે. એ પ્રકારે ઔદારિક શરીરનું સમાઈ જવું પણ સમજી લેવું. હવે વક્રિય શરીરને લઈને ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્વૈક્રિય શરીર કેટલાં કહેલાં છે? શ્રી ભગવાન-હે ગૌતમ!–વૈકિય શરીર બે પ્રકારના કહેલાં છે. તે આ રીતે છેબદ્ધ અને મુક્ત. એ બન્નેમાં બદ્ધ વિક્રિય શરીર અસંખ્યાત હોય છે. કાલથી તે અસંખ્યાતની પ્રરૂપણ કરે છે. યદિ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના એક એક સમયમાં એક એક હૈ કેય શરીરનું અપહરણ કરાય તે સંપૂર્ણ શરીરના અપહરણ કરવામાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણિયે વ્યતીત થઈ જાય. તાત્પર્ય એ છે કે અસંખ્યાત ઉત્સપિણિ અને અવસરિણિયેને જેટલો સમય હોય છે, તેટલાં જ બદ્ધ વૈકિય શરીર છે. ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધ વૈકિય શરીર અસંખ્યાત શ્રેણિ પ્રમાણ છે. શ્રેણિનું પરિમાણ પ્રતરના અસંખ્યાત ભાગ માનેલું છે, તાત્પર્ય એ છે કે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણિયે થાય છે. તે શ્રેણિયોમાં જેટલા આકાશ પ્રદેશોની સંખ્યા હોય, તેટલા જ બદ્ધ વૈકિય શરીર છે. શ્રેણીનું પરિમાણ આ પ્રકારે છે–ઘનીકૃત લેક બધી બાજુથી સાત રજજુ પ્રમાણ દેય છે. એવા લેકની લંબાઈમાં સાત રાજૂ તેમની મુક્તાવલીના સમાન એક એક આકાશ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૫૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશની પંક્તિ શ્રેણિ કહેવાય છે. લેકને ઘનાકાર કરવાથી તે સાત રજુ પ્રમાણ આ પ્રકારે થાય છે–સપૂર્ણ લેક ઉપરથી નીચે સુધી ચૌદ રજજુ છે. તેને વિસ્તાર નીચે કિંચિત્ ઓછા સાત રજજુ છે, મધ્યમાં એક રાજુ છે, બ્રહ્મલેક નામક પાંચમા દેવલોકની જગ્યાએ, બિલકુલ મધ્ય ભાગમાં પાંચ રજુ છે. અને ઊપર જ્યાં લેકને અંત થાય છે, ત્યાં એક રજજુ વિસ્તાર છે. રજજુનું પરિમાણ સ્વયંભૂરમણ સમુદ્રની પરતરવર્તી પૂર્વ વેદિકાના અંતથી આરંભ કરીને તેની પરની વેદિકા સુધી સમજવું જોઈએ. લેકની આ લંબાઈ પહોળાઈ છે અને લેકના આકાર અને હાથ કેડે રાખીને નાચતા નટના સમાન છે. હવે પોતાની કલ્પનાથી ત્રસ નાડીના દક્ષિણ ભાગવતી અધોલેકના ખંડને, જે નીચેથી કંઈક ઓછા ત્રણ રજજુ પ્રમાણ છે અને સાત રજજુથી કાંઈક અધિક ઊંચા છે, એને લઈને ત્રસ નાડીના ઊપર પાશ્વમાં ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઊપર કરીને રાખવામાં આવે એની પાછળ ઊર્વ લેકમાં ત્રણ નાડીના ભાગવતી કૂપરના આકારના જે બે ખંડ છે, જે દરેક કાંઈક ઓછા સાડા ત્રણ રજજુના હોય છે, તેમને આપણી કલપનાથી લઈને ઉલટાવી ઉત્તર પાર્શ્વમાં રાખી દેવા એમ કરવાથી નીચેના લેકાઈ કાંઈક ઓછા ચાર રજજુના વિસ્તારવાળા તેમજ કાંઈક અધિક સાત રજજુ વિસ્તારવાળા ઊંચા થઈ જાય છે. પછી ઊપરના ઊર્ધ્વ ભાગને બુદ્ધિ દ્વારા ગ્રહણ કરીને નીચેના અધ ભાગને ઉત્તર પાર્થમાં રાખી દેવાય. એમ કરવાથી કાંઈક અધિક સાત રજજુ ઊંચા અને કાંઈક ઓછા સાત રજજુ વિસ્તારવાળા ઘન બની જાય છે. સાત રજજુના ઊપર જે અધિક હોય છે, તેને ઉપર નીચે લાંબા ભાગને ઉત્તર પાર્શ્વમાં મેળવી દેવા એમ કરવાથી વિસ્તારમાં પણ પૂરા સાત રજુ થઈ જાય છે. એ પ્રકારે ઘનાકાર બનાવાય છે. ઘનાકાર બનાવેલા લેક સાત રજજુ પ્રમાણ થઈ જાય છે. જ્યાં ઘનવથી સાત જજુના પ્રમાણની પતિ ન થાય. ત્યાં કલ્પનાથી પૂતિ કરી લેવી જોઈએ. અન્યત્ર જ્યાં કયાંય પણ શ્રેણી અથવા પ્રતરનું ગ્રહણ કરાય, ત્યાં બધે પૂર્વોક્ત રીતીથી ઘનીકૃત સાત રજજુ પ્રમાણ લેકની શ્રેણી અગર પ્રસ્તર સમજવા જોઈએ. હવે મુક્ત વિક્રિય શરેરાના દારિક શરીરના રામાન પ્રતિપાદન કરવાને માટે કહે છે-પૂર્વોક્ત બદ્ધ અને મુક્ત કિય શરીરમાંથી જે મુક્ત વૈક્રિય શરીર છે, તેઓ અનન્ત છે. તેમની અનન્તતા પૂર્વોક્ત ઔદારિક શરીરના સમાન સમજવાને માટે કહ્યું છે, અનન્ત ઉત્સપિણિયે તેમજ અવસપિયમાં તેમનું અપહરણ થાય છે, અર્થાત્ એ બને કાળના એક એક સમયમાં એક એક વૈક્રિય શરીરનું અપહરણ કરાય તે સમસ્ત મત વૈક્રિય શરીરના અપહરણ થાય છે. તેનું તાત્પર્ય એ થયું કે અનંત ઉત્સપિણિ અને અવસર્પિણમાં જેટલો સમય થાય છે. તેટલા અનન્ત અહીં ગ્રહણ કરવા જોઈએ. અર્થાત મુક્ત વિક્રિય શરીરના પ્રમાણ એટલાં જ છે. એ પ્રકારે જેવા મુક્ત ઔદારિક શરીરેના પ્રમાણુ કહ્યાં છે. તેવાજ મુક્ત વ ધ શરીરેના પણ પ્રમાણુ સમજી લેવાં જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧પ૬ Page #169 -------------------------------------------------------------------------- ________________ હવે આહારક શરીરના વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! આહારક શરીર કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! આહારક શરીર એ પ્રકારના કહ્યા છે-ખદ્ધ અને મુક્ત તેમાંથી અદ્ધ આહારક શરીર કદાચિત્ હાય છે કદાચિત્ નથી હાતાં. કેમકે આહારક શરીરના વિરહ કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસના છે. કહ્યુ પણ છે આ લેકમાં આહારક શરીર કદાચિત્ નથી પણ હાતાં, જો નથી હાતાં તે જઘન્ય એક સમય સુધી નથી હાતાં અને ઉત્કૃષ્ટ છ માસ સુધી નથી હાતાં ।। ૧ ૫ યદિ આહારશરીર હાય છે તેા જઘન્યથી એક એ અગર ત્રણ હાય છે. અધિકથી અધિક હોય તા સહસ્ર પૃથકત્વ અર્થાત્ બે હજારથી લઈને નૌ હજાર સુધી હાય છે. મુક્ત આહારક શરીર મુક્ત ઔદારિક શરીરના સમાન છે, તે બતાવવા માટે કહે એમને પ્રકારના આહારક શરીશમાં જે મુક્ત આહારક શરીર છે, તે અનન્ત છે. જેમ મુક્ત ઔદ્યારિકના આહારક શરીર અનન્ત કહેલાં છે. તેમજ મુક્ત આહારકના મુક્ત શરીર પણ અનન્ત કહેવાં જોઇએ. તેજસ શરીરના વિષયમાં પણ ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! તેજસ શરીર કેટલાં કહ્યાં છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! તેજસ શરીર એ પ્રકારનાં છે-બદ્ધ અને મુક્ત. બુદ્ધ તેજસ શરીર અનન્ત છે. અનન્ત ઉત્સર્પિણીયા અને અવસર્પિણીયાના એક એક સમયમાં તેજસ શરીરનું અપહરણ કરાય તે અનન્ત ઉત્સર્પિણિયાં અને અવસર્પિ`ણિયામાં તે બધાના અપહરણ થાય છે. એ પ્રકારે બદ્ધ તેજસ શરીરની સખ્યા તેટલી જ છે જેટલી અનન્ત ઉત્સર્પિણ અવસર્પિ`ણિ કાળના સમયની છે. ક્ષેત્રની અપેક્ષાએ અનન્તલેાક પરિમાણ છે, અર્થાત્ અનન્ત લેાકાકાશામાં જેટલા પ્રદેશ હાય છે. એટલા જ તે તેજસ શરીર છે. દ્રવ્યની અપેક્ષાએ યુદ્ધ તૈજસ શરીર સિદ્ધોથી અનન્ત ગણા છે. કેમકે સમસ્ત સ'સારી જીવામાં તૈજસ શરીર હાય છે અને સ'સારી જીવ સિદ્ધોની અપેક્ષાએ અનન્તગણા હાય છે. તેથીજ તૈજસ શરીર પણ સિદ્ધોથી અનન્તગણા છે. પણ સ ́પૂર્ણ જીવ રાશિથી અનન્તમા ભાગ ઓછા હાય છે, કેમકે સિદ્ધોના તેજસ શરીર ની હાતાં, કેમકે તેઓ સમસ્ત શરીરથી રહિત-અશરીરી હાય છે અને સિદ્ધ સજીવરાશિના અનન્તમા ભાગ છે, તેમને એછા કરી દેવાથી સ જીવાના અનન્તમા ભાગ એછા તેજસ શરીર કહેલાં છે. હવે મુક્ત તેજસ શરીરની અનન્તતા દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની અપેક્ષાથી પ્રતિપાદન ५रे छे શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૫૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ મુક્ત તૈજસ શરીર અનન્ત છે. કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળના સમયેામાં તેમના અપહરણ થાય છે, તાત્પ એ છે કે અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળાના જેટલા સમય છે, તેટલા જ મુક્ત તેજસ શરીર છે. ક્ષેત્રની અપેક્ષાએ મુક્ત તેજસ શરીર અનન્ત લેાક પ્રમાણ છે, અર્થાત્ લેાકાકાશના ખરાખરના અનંત ખડામાં જેટલા આકાશ પ્રદેશ હાય છે. તેટલા જ મુક્ત તેજસ શરીર છે. દ્રવ્યની અપેક્ષાએ મુક્ત તેજસ શરીર ખધા જીવાથી અનન્તગણા છે. કેમકે પ્રત્યેક જીવનુ એક તેજસ શરીર હાય છે. જીવાના દ્વારા જ્યારે તેમના પરિત્યાગ કરી દેવાય છે તે તે પૂર્વોક્ત પ્રકારથી અનંત ભેદ વાળા હાય છે અને તેમની અસખ્યાત કાળ સુધી સ્થિતિ હાય છે. એટલા સમયમાં જીવેા દ્વારા ત્યાગેલા અન્ય તેજસ શરીર પ્રતિ જીવ અસંખ્યાત થઈ જાય છે અને તે ખધા પણ પૂર્વકિતપ્રકારથી અનન્ત ભેદોવાળા અને છે, તેથી જ તેમની સંખ્યા બધાં જીવાની અપેક્ષાએ અનન્તગણી કહેલી છે. શું તે મુક્ત તૈજસ શરીર જીવાના વર્ગ પ્રમાણુ હાય છે ? આ શંકાનુ સમાધાન કરવાને માટે કહે છે—મુક્ત તેંજસ શરીર તે જીવ વના અનન્તભાગ પ્રમાણ હોય છે. તે જીવ ત્ર પ્રમાણુ કેમ નથી હાતા ? તેનું સમાધાન એ છે કે, જો એક એક જીવના શરીર મધા જીવના શરીરની ખરાખર અથવા તેમનાથી કાંઈક અધિક હાય. જેથી સિદ્ધોના અનન્ત ભાગની પૂતિ થાય છે તે તે જીવા વગ પ્રમાણ હાઇ શકે છે. કેમકે કાઈ રાશીના એજ રાશિની સાથે ગુણાકાર કરવાથી વ થાય છે, જેમકે ત્રણની સાથે ગુણાકાર કરવાથી તેના વ ૯ આવે છે. પણ એક એક જીવના તેજસ શરીર સર્વ જીવ રાશિ પ્રમાણ યા તેનાથી ક્રાંઈક અધિક નથી થઈ શક્તા, પરતુ તેનાથી ઘણા જ એછા હોય છે. અને તે અસ`ખ્યાત કાળસુધી રહે છે. તે કાળે એ જે અન્ય મુક્ત તેજસ શરીર હાપ છે, તે પણ થાડાં જ હાય છે, કેમકે કાળ થાડા છે. એ કારણે મુક્ત તેજસ શરીર જીવ વગ પ્રમાણુ સ ́ભવ નથી, પણ જીવ વના અનન્તમા ભાગ માત્ર જ હાય છે. પણ એજ પ્રકારે અર્થાત્ તેજસ શરીરના સમાન જ કાણુ શરીર ખુદ્ધ અને મુક્તના ભેદથી એ પ્રકારના હોય છે. બદ્ધ અને મુક્ત કામણ શરીર તેજસ શરીરના સમાન જ કાળ, ક્ષેત્ર, અને દ્રવ્યથી અનન્ત સમજવાં જોઈ એ ॥ ૨ ॥ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૫૮ Page #171 -------------------------------------------------------------------------- ________________ નારકાદિ કોં કે ઔદારિકાશિશરીરોં કા નિરૂપણ નારકાદિ સંબંધી શરીર શબ્દાર્થ-નૈર મંતે! વચા મોરાચિની ઘon?) હે ભગવન્! નારકેના દારિક શરીર કેટલાં કહ્યાં છે? (ચમ! સુવિ fuત્ત) હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે (તં જી- સ્ટ જ મુ I ) તેઓ આ પ્રકારે–બદ્ધ અને મુકત (તસ્થi ને તે વયા તે જે 0િ) તેઓમાં જે બદ્ધ છે. તેઓ નથી હોતા (તથ તે મુરા , તે i sળરા) તેઓમાં જે મુક્ત છે, તેઓ અનન્ત છે (ગોરાઝિયમુ. યા તા માળિયા) જેવા ઔદારિક મુક્ત કહ્યા તેવા કહેવા જોઈએ. ( Rચાળે મરે! ચા વેશ્વિકીયા TOUત્તા) હે ભગવન્! નારકના વૈક્રિય શરીર કેટલા કહ્યાં છે ? (યા! સુવિgા Human) હે ગૌતમ! બે પ્રકારના કહ્યા છે (તં નહાવા મુ IT ૨) બદ્ધ અને શુક્ત (તરથ i તે વIT તે á. શિT) તેઓમાં જે બદ્ધ છે તેઓ અસંખ્યાત છે ( અનાહિં ફરજિનિ-શોળિહિં શરદીતિ શાસ્ત્રો) તેઓ કાળથી અસંખ્યાત ઉત્સર્પિણ-અવસર્પિણી કાળમાં અપહત થાય છે (ઉત્તળ અસરના સેઢીનો) ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણિયે (વચરરસ રંગ; મા) પ્રતરના અસંખ્યાતમે ભાગ (તાળિ સેઢી) તે શ્રેણિયેની ( વિદ્યુમનૂ) વિધ્વંભ સૂચી ( ગુઢારમવામૂ8) આંગળનું પ્રથમ વર્ગમૂલ (નિતી વાન્ઝgai) દ્વિતીય વર્ગ મૂલથી ગુણેલ (બાવળ) અથવા (ચંગુવિચામૂળમાળમેળો ઢીગો) અંગુલના દ્વિતીય વર્ગમૂલના ઘન પ્રમાણમાત્ર શ્રેણિયે (તે મુદ્દે તે i = ગોરાઝિરણ મુઝારદ માળિયા) તેમાં જે મુક્ત વૈક્રિય છે, તેઓ મુક્ત ઔદારિકના સમાન કહી લેવા જોઈએ ( ન મંતે! જરા આEારીd your) હે ભગવન ! નારકોના આહારક શરીર કેટલાં કહ્યાં છે? (નોમાં! દુષિ વાત્તા) હે ગૌતમ ! બે પ્રકારના કહ્યાં છે (R TET) તે આ પ્રકારે (મુerra) બદ્ધ અને મુક્ત (G) એ પ્રકારે (કોરિયા પુજે ૨ મનિષા) જેવા દારિકના બદ્ધ અને મુક્ત કહ્યા છે (નવ) તે જ પ્રકારે (grFા વિ મજયવ્યા) આહારક પણ કહેવા જઈએ (તેવા વડું ના guહં જે રેવદિવ્યચા) તેજસ અને કાર્મણ જેવા એઓના વેક્રિયક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧પ૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય–આનાથી પહેલાં સામાન્ય રૂપથી ઔદારિક આદિ શરીરની સમુચ્ચય રૂપમાં પ્રરૂપણ કરાએલી છે. હવે નારક આદિના ઔદારિક આદિ શરીરની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારક જીના દારિક શરીર કેટલાં કહ્યા છે. શ્રી ભગવાન !–હે ગૌતમ ! નારકેના ઔદારિક શરીર બે પ્રકારના કહેલા છે. તે આ પ્રકારે છે–બદ્ધ અને મુક્ત એ બન્નેમાં જે બદ્ધ દારિક શરીર છે, એ નારક છના નથી હતાં, કેમકે ભવના સ્વભાવથી જ તેઓમાં ઔદારિક શરીરને અભાવ હોય છે, હા ! મુક્ત ઔદારિક શરીર તેમના અનન્ત હોય છે. જેમ સમુચ્ચય મુક્ત ઔદારિક શરીરનું કથન પહેલું કહેવાયેલું છે, એજ પ્રકારે નારકના મુક્ત ઔદારિક શરીરનું પણ કથન સમજી લેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી ભગવન! નારકના ક્રિય શરીર કેટલાં કહેલાં છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકેના વિકિય શરીર બે પ્રકારના કહેલાં છે-બદ્ધ અને મુક્ત, તેઓમાં બદ્ધ ક્રિય શરીર અસંખ્યાત છે, કેમકે નારક જીવ અસંખ્યાત છે અને પ્રત્યેક નારકના એક બદ્ધ ક્રિય શરીર હોય છે, તેથી જ તેમના શરીરની સંખ્યા પણ અસંખ્યાત જ છે. એ અસંખ્યાત સંખ્યાની કાળની અપેક્ષાએ પ્રરૂપણા કરે છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળોના એક એક સમયમાં જે એક એક શરીરનું અપહરણ કરાય તે અસંખ્યાત ઉત્સર્પિણ અને અવસપિણિયામાં તેમના અપહરણ થાય, તાત્પર્ય એ છે કે અસંખ્યાત ઉત્સપિણિ અને અવસર્પિણિયેના જેટલા સમય હોય છે, તેટલા જ નારકના બદ્ધ અને વૈક્રિય શરીર હોય છે, ક્ષેત્રની અપેક્ષાએ તેઓ અસંખ્યાત શ્રેણી પ્રમાણ છે, અને શ્રેણી પ્રતરને અસંખ્યાતમ ભાગ સમજ જોઈએ. અભિપ્રાય એ છે કે અસંખ્યાત શ્રેણિયામાં જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેટલા જ નારક જીવન બદ્ધ વિકિય શરીર હોય છે. પ્રશ્ન એ છે કે સંપૂર્ણ પ્રતરમાં પણ અસંખ્યાત શ્રેણિયે હોય છે, પ્રતરના અધ ભાગમાં પણ અસંખ્યાત શ્રેણિયે હોય છે. અને પ્રતરના તૃતીય ભાગમાં પણ અસંખ્યાત શ્રેણિ હોય છે, એવી સ્થિતિમાં અહિં કેટલી શ્રેણિયે સમજવી જોઈએ. આ જિજ્ઞાસાનું સમાધાન કરવાને માટે કહેલું છે–પ્રતરને અસંખ્યાત ભાગ. તાત્પર્ય એ છે કે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણિ હોય છે, તેટલી જ શ્રેણિયે અહિં લેવી જોઈએ તેમનું વિશેષ પરિમાણ બતાવવાને માટે કહ્યું છે–તે શ્રેણિયેની વિભ સૂચિ અર્થાત્ વિસ્તારની અપેક્ષાએ એક પ્રદેશવાળી શ્રેણિ એટલી થાય છે, એટલે અંગુલના પ્રથમ વર્ગમૂલને બીજા વર્ગમૂળની સાથે ગુણવાથી રાશિ સમૂહ ઉત્પન્ન થાય છે. આશય એ છે કે એક અંશુલ પ્રમાણ માત્ર ક્ષેત્રના પ્રદેશની જેટલી રાશિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૬૦ Page #173 -------------------------------------------------------------------------- ________________ થાય છે. તે પ્રદેશ રાશિના અસંખ્યાત વર્ગો મૂળ થાય છે. પ્રથમ વર્ગ મૂળને પણ જે વર્ગમૂળ થાય છે, તે બીજે વર્ગમૂળ કહેવાય છે. એ બીજા વર્ગ મૂળનું વર્ગ મૂળ ત્રીજો વર્ગમૂળ થાય છે. એ પ્રકારે અસંખ્યાત વર્ગમૂળ હોય છે. અહિં કહેવું છે કે પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળની સાથે ગુણવાથી જેટલા પ્રદેશ થાય છે, તેટલા પ્રદેશની સૂચી બુદ્ધિથી કલ્પિત કરી લેવાય. કલ્પિત કરીને વિસ્તારમાં તેને દક્ષિણ ઉત્તરમાં લાંબી સ્થાપિત કરવી જોઈએ. સ્થાપિત કરેલી તે સૂચી જેટલી શ્રેણિને સ્પર્શ કરે છે, તેટલી શ્રેણિયે અહિં ગ્રહણ કરવી જોઈએ. તેઓ આ પ્રકારે છે–એક અંશુલ પરિમિત ક્ષેત્રમાં વાસ્તવમાં પ્રદેશની રાશિ અસંખ્યાત હોય છે. પણ અસત્કલ્પનાથી તેને ર૫૬ માની લેવામાં આવે એ પ્રકારે ૨૫૬ની સંખ્યાને પ્રથમ વર્ગમૂળ (૧૬) થાય છે. બીજે વર્ગમૂલ (૪) થાય છે અને ત્રીજે વર્ગમૂળ (૨) આવે છે. તેમાંથી બીજે વર્ગમૂલ અર્થાત્ ચારને પ્રથમ વર્ગમૂળ અર્થાત્ ૧૬ની સાથે ગુણવાથી (૬૪) સંખ્યા આવે છે. બસ એટલી જ શ્રેણિયે સમજવી જોઈએ, એજ વાત પ્રકારાન્તરથી પ્રતિપાદિત કરાય છે અથવા અંગુલના દ્વિતીય વર્ગમૂલના ઘન પ્રમાણ શ્રેણિયે સમજવી જોઈએ આશય એ છે કે એક અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં જેટલા પ્રદેશ છે, તેના દ્વિતીય વર્ગમૂલના અર્થાત અસત્ કલ્પનાથી ચારને જે ઘન હોય તેટલા પ્રમાણ વાળી શ્રેણિયે સમજવી જોઈએ. જે રાશિને જે વર્ગમૂલ હોય તેને રાશિની સાથે ગુણાકાર કરવાથી ઘન થાય છે. જેમકે બે ને ઘન આપ્યું છે. બે રાશિને વર્ગ ચાર છે, તેને એની સાથે ગુણાકાર કરાય તે આઠ સંખ્યા આવે છે. એ રીતે બેનો ઘન આપ્યું છે. અહિં ચારને વગ સેળ છે, તેને ચારની સાથે ગુણાકાર કરાય તે ચારને ઘન આવે છે, એવું કરવાથી પણ તે જ સંખ્યા ૬૪ આવે છે. આ બન્ને પ્રકારમાં કઈ વસ્તુ ભેદ નથી. અથવા-અંગુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશની રાશિને પિતાના પ્રથમ વર્ગમલની સાથે ગુણાકાર કરવાથી પ્રદેશની જે રાશિ આવે છે. તેટલા જ પ્રમાણવાળી સૂચી જેટલી શ્રેણિને સ્પર્શ કરે છે. તેટલી શ્રેણિયમાં જેટલે આકાશ પ્રદેશ હોય તેટલા જ નારકમાં બદ્ધ ક્રિય શરીર હોય છે. નારક જીવના જે વૈક્રિય શરીર છે, તેમની વક્તવ્યતા નારકેના મુક્ત ઔદારિક શરીરના સમાન સમજવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારક ના શરીર કેટલાં કહેલાં છે? શ્રી ભગવાન –હે ગૌતમ ! નારકના આહારક શરીર બે પ્રકારના કહેલાં છે, તે આ પ્રકારે છે- બદ્ધ અને મુક્ત. જેવી નારકના બદ્ધ અને મુક્ત ઔદારિક શરીરના વિષયમાં પ્રરૂપણ કરેલા છે, તેવી જ પ્રરૂપણ તેમના આહારક શરીરના સમ્બન્ધમાં પણ સમજી લેવું જોઈએ. અર્થાત્ બદ્ધ આહારક શરીર નારકના નથી હોતાં. કેમકે તેઓ આહારક લબ્ધિથી રહિત હોય છે. આ ચતુર્દશ પૂર્વ ધારક મુનિને જ હોય છે. નારકેને નહિ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૬૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ નારકોના તેજસ અને કાર્મણ શરીર, નારકના વૈક્રિયક શરીરના સમાન જ કહેવા જોઈ એ છે ૩ છે અસુરકુમાર આદિ કોં કે ઔદારિકાદિ શરીર કા નિરૂપણ અસુરકુમારાદિના શરીરની વક્તવ્યતા શબ્દાર્થ-(બકુરકુમFri મંતે ! છેવફા સોરાઝિરી goળા ?) હે ભગવન્! અસુરકુમારોના ઔદ્યારિક શરીર કેટલાં કહેવાએલાં છે? (જોમાં! GST જોરા ગોરાશિવપીરનુ મળિયા) હે ગૌતમ ! જે નારકેના ઔદારિક શરીર કહ્યાં છે (દેવ હિં માળિયા) તેજ પ્રકારે તેમના કહેવા જોઈએ (અસુરકુમાર મતે ! ચા વિચારી પU/?) હે ભગવન અસુરકુમારના વૈક્રિય શરીર કેટલા કહ્યાં છે? (ચમા ! વિ7 guyત્તા) હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે (સં નg) તેઓ આ પ્રકારે (દ્ધ ચ મુ ન્દ્રા ચ) બદ્ધ અને મુક્ત (તથi ને તે વસ્ત્ર, તે i .સંજ્ઞા) તેમાં જે બદ્ધ છે તેઓ અસંખ્યાત છે (સંવેદના કMિળ કોfcsળિ િવહીતિ શાસ્ત્રો) કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળો અપહરણ કરાય છે (ત્તિો લાગો સેઢીલો) ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણિ (વરસ બસંવેરૂમા) પ્રતરને અસંખ્યાતમે ભાગ (રાણ ) તે શ્રેણિયેની (વિદ્યુમનૂ) વિકેભ સૂચી (બંનુપમવમૂક્ષ વેજ્ઞરૂમા) અંગુલના પ્રથમ વર્ગમૂલના સંખ્યાતમે ભાગ (તસ્યાં તે મુજ) તેઓમાં જે મુક્ત વૈકિયશરીર છે. તેનું કા ગોરચિકર૪ તા મણિચડ્યા) તે દારિક શરીરના મુક્તની સમાન કહી લેવાં જોઈએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૬૨ Page #175 -------------------------------------------------------------------------- ________________ (આહારનસરીર) આહારક શરીર (જ્ઞા સેસિ ચેવ બોરાહિયા) જેવા તેમના ઔદા રિક શરીર (તદેવ દુનિા માળિચવ્વા) એજ પ્રકારે બે પ્રકારના કહેવાં જોઈ એ (તૈયાÆTસરીરા ધ્રુવિદા વિત્તિ ચેત્ર વિવિયા) તેજસ કાણુ શરી૨ ખન્ને જેવા તેઓના વૈક્રિય શરીર (છ્યું નાવ નિચમારા) એજ પ્રકારે યાવત્ સ્તનિતકુમાર ટીકા-હવે અસુરકુમારે। આદિના ઔદારિક આદિ શરીરાની પ્રરૂપણા કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અસુરકુમારાના ઔદારિક શરીર કેટલાં કહ્યાં છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! જેવા નારકાના ઔદારિક શીરાનું કથન કરાયેલ છે તે જ પ્રકારે અસુરકુમારાના ઔદારિક શરીરનું કથન પણ સમજી લેવું જોઈએ, અર્થાત્ અસુરકુમારોના ઔદારિક શરીર મુક્ત હાય છે, ખદ્ધ ઔદારિક શરીર નથી હાતાં, કેમકે અસુરકુમારેાના પણ ભવસ્વભાવને કારણે ઔદારિક શરીર નથી હાતાં, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અસુરકુમારના વૈક્રિય શરીર કેટલાં કહેલાં છે ? શ્રી ભગવાન ! અસુરકુમારાના વૈક્રિય શરીર એ પ્રકારના કહેલાં છે, યથા અદ્ધ અને મુક્ત તેમાંથી અદ્ધ વૈક્રિય શરીર અસખ્યાત છે. હવે તેમની અસખ્યાત સંખ્યાનું કાલ અને ક્ષેત્રથી પ્રરૂપણ કરે છે–કાલની અપેક્ષાએ યદિ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળાના એક એક સમયમાં તેમના અપહરણ કરાય તે અસંખ્યાત ઉત્સર્પિણીયા અને અવસર્પિણીયામાં તેમના અપહરણ થાય તાત્પ એ છે કે અસ ́ખ્યાત ઉત્સર્પિણિયા અને અવસર્પિ`ણિયાના જેટલા સમય છે, તેટલા જ અસુરકુમારાના યુદ્ધ વૈક્રિય શરીર છે ક્ષેત્રની અપેક્ષાએ અસખ્યાત શ્રેણિ પ્રમાણ છે અર્થાત્ અસંખ્યાત શ્રેણિયામાં જેટલા આકાશ પ્રદેશ હાય છે, તેટલા જ તે શરીરો છે. તે શ્રેણિયા પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી જોઈ એ. અહિં નારકોની અપેક્ષાએ વિશિષ્ટ પરિમાણનું પ્રતિપાદન કરતા થકા કહે છેતે શ્રેણિયાના પરિણામને માટે જે સૂચિ પહેલાં કહી છે, તે અંગુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશની રાશિના પ્રથમ વર્ગ મૂળના સંખ્યામા ભાગ છે, એક અંશુલ પ્રમિત ક્ષેત્રના પ્રદેશની રાશિ અસહ્કલ્પનાથી ૨૫૬ માની છે. તેનુ પ્રથમ વ મૂલ ૧૬ આવે છે તેના સંખ્યાતમા ભાગમા જેટલા આકાશ પ્રદેશ હાય, અસત્કલ્પનાથી પાંચ હેાય કે છ હાય, એટલા પ્રદેશ રૂપ શ્રેણિને વિષ્ણુભ સૂચિ સમજવી જોઇએ. એ પ્રકારે નારકેાની અપેક્ષાએ અસુરકુમારના અદ્ધ વૈક્રિય શરીરાની વિષ્ણુંભ સૂચિ અસ ંખ્યાત ગુણહીન થાય છે. કેમકે નારકાની શ્રેણિના પરિમાણુના માટે ગ્રહણ કરેલ વિષ્ણુભ સૂચિ દ્વિતીય વ મૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળ જેટલા પ્રદેશેશવાળી છે. ખીન્ને વર્ગમૂળ વાસ્તવમાં અસંખ્યાત પ્રદેશાત્મક થાય છે. તેથી જ અસખ્યાત ગુણુ પ્રથમ વર્ગમૂળના પ્રદેશ જેટલી નારકાની સૂચિ છે, પણ અસુરકુમારોની વિષ્ણુભ સૂચિ અંશુલના પ્રથમ વમૂલના સભ્યેય લાગ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૬૩ Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ રૂપ જ છે મહાઈ ડકમાં પણ સમસ્ત ભવનવાસિયાના એકલી રત્નપ્રભા પૃથ્વીના સમસ્ત નારકની અપેક્ષાએ તા નારકાથી પણ અસ`ખ્યાત ગુણહીન કહેલ છે, તેથી જ તેમની અસંખ્યાત ગુણહીનતા સિદ્ધ થઇ જ જાય છે. અસુરકુમારના જે મુક્ત વૈક્રિય શરીર છે તેમને તેમના મુક્ત ઔડારિક શરીરોના સમાન જ કહેવાં જોઈ એ. અસુરકુમારના આહારક શરીરનું કથન અસુરકુમારાના જ મુક્ત અને ખદ્ધ ઔદારિક શરીરના સમાન જ સમજવું જોઈએ. અસુરકુમારેના, તૈજસ અને કાણુ શરીરાની વક્તવ્યતા અસુરકુમારના જ પદ્ધ અને મુક્ત વૈક્રિય શરીરોના સદશ જાણવી જોઈ એ. અસુરકુમારાની સમાન જ સ્તનિતકુમારો સુધીની પ્રરૂપણા કરી લેવી જોઇએ અર્થાત નાગકુમારો, સુવર્ણ કુમારા, વિધુકુમારા, દ્વીપકુમારો, દિકકુમારો, પવનકુમારે। અને સ્તનિત કુમારાના ઔદરિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કાણુ શરીર પણ બદ્ધ અને મુક્તના ભેદથી મે એ પ્રકારના છે, તેએમાંથી બદ્ધ ઔદ્યારિક શરીર પૂર્વોક્ત યુક્તિના અનુસાર થતાં નથી હોતાં. મુક્ત ઔકારિક શરીર અનન્ત છે, ખદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. અને મુક્ત વૈક્રિય શરીર અનન્ત છે. આહારક શરીર બદ્ધ નથી હાતા મુક્ત અનન્ત હાય છે, તેજસ અને કાર્માંણુ શરીર ખુદ્ધ અસંખ્યાત અને મુક્ત અનન્ત છે ॥ ૪ ॥ પૃથ્વીકાયિકાદિ કોં કે ઔદારિકાદિ શરીર કા નિરૂપણ પૃથ્વીકાયિકાદિના શરીર શબ્દા -(પુઢવિાચાળ મંતે ! વચા બોરાજિયસરી વળત્તા) હે ભગવન્ ! પૃથિવીકાયિકાના ઔદારિક શરીર કેટલાં કહ્યાં છે ? (નોયમા ! ત્રુવિજ્ઞા પળત્તા તં બદ્દા) હે ગૌતમ ! એ પ્રકારના કહ્યા છે. તે આ પ્રકારે છે-ખદ્ધ અને મુક્ત (તત્ત્વ ળ ને તે વર્તે તે ળં અસંવેગ્ગા) તેઓમા જે અદ્ધ છે, તેઓ અસંખ્યાત છે (અસંવેગ્નેËિ ક્ષિિન-પ્રોવિનોદ્િવદીપત્તિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૬૪ Page #177 -------------------------------------------------------------------------- ________________ વાઝો) અસંખ્યાત ઉત્સપિણિયે અને અવસપિરિણાથી અપહત થાય છે, કાલની અપેક્ષાએ (ત્તિ સંજ્ઞા ઢોrt) ક્ષેત્રથી અસંખ્યાત લેક પ્રમાણ (તી જો કે તે મુર્જ) તેઓમાં જે મુક્ત છે (તે ii સળંતા) તેઓ અનન્ત છે (૩iતાહિં સળિ-ગોરHળીહિં. નવદીયંતિ) અનન્ત ઉત્સપિણિયે-અવસર્પિણિયથી અપહત થાય છે (છો) કાળની અપેક્ષાએ તો ગત ટોપ) ક્ષેત્રથી અનન્ત લેક પ્રમાણ (જમવદ્ધિofહંતો અTAT) અભવ્યેથી અનન્તગણું છે (સિદ્ધાણં તમન) સિદ્ધોને અનન્ત ભાગ છે (પુવિફા મંતે ! ગરૂચા વેદિવસી) હે ભગવન ! પૃથ્વીકાયિકોના ક્રિય શરીર કેટલો છે? (નોરમા ! સુવિ HUળા) હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે (તં કદા રદ્ધ૪ ૨ મુ તેઓ આ પ્રકારે બદ્ધ અને મુક્ત (તસ્થ ? તે વસ્ત્રા ) તેઓમાં જેઓ બદ્ધ છે, તે નથિ) તેઓ નથી (તત્વ જો ને તે મુહ૮TI) તેઓમાં જે મુક્ત છે. (તે i = wife વેવ મોરાઢિયા તવ માનચવ) તેઓને એમના જ ઔદારિક શરીરના કથન પ્રમાણે સમજી લેવા (ાર્થ મારા સરી વિ) એજ પ્રમાણે આહારક શરીર સંબંધી પણ સમજવું. (તેયારHTI Hઠ્ઠા હિં ૨૦ વોર્જિયા) તૈજસ અને કાર્માણ સંબંધી એમના જ ઔદારિક શરીરના કથન પ્રમાણે સમજવા (મારૂચા તેરારૂથા વિ) એજ પ્રમાણે અપકયિક અને તેજસ્કાયિક સંબંધમાં પણ સમજી લેવું. (વારસાઇ મેતે ! વયા ગોરાઝિયરી FuT) હે ભગવન! વાયુકાયિકના દારિક શરીર કેટલા કહ્યા છે (ચHI ! દુવિg guyત્તા) હે ગૌતમ! બે પ્રકારના કહેલા છે. (ાઁ ના વસ્ત્રા ૨ મુઝ ચ) તે આ પ્રમાણે બદ્ધ અને મુક્ત (સુવિ વિ ના પુઢવિજાફા મોઢિચા) બન્ને જેવા પૃથ્વીકાયિકના દારિક (દિવાળે પુછા) વૈક્રિય શરીરની પૃચ્છા (નોમા ! સુવિ€T guyત્તા) હે ગૌતમ! બે પ્રકારના કહ્યા છે (તે બહા) તેઓ આ પ્રકારે (વા જ મુ ચ) બદ્ધ અને મુક્ત (તત્ય ને તે વક્વેસ્ટ) તેઓમાં જે બદ્ધ છે (તે અન્ના ) તેઓ અસંખ્યાત છે (તમ-સમg) સમય સમયમાં (વહીમાળt) અપહૃત કરાતા (ઝિોનમજ્જ) પલ્યોપમના ( જ્ઞાણમાળમેળ) અસંખ્યાતમાં ભાગમાં (i) કાળથી (વહીવંતિ) અપહૃત થાય છે (નો રેડ i લવચિા વિચા) અધિક નથી દેતા (મુન્દ્રા ) મુક્ત શરીર (RT શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૬૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ પુવિજાથાન) જેવાં પૃથ્વીકાયિકાના (બહારજ તેવા મા) આહારક, તૈજસ, કાર્માણ, (જ્ઞદ્દા પુરુવિજ્રાચાળ) જેવા પૃથ્વીકાયિકાના (વળચાળના પુરુવિદ્યાફેચાળ) વનસ્પતિ કાયિકોના પૃથ્વીકાયિકાના સમાન (વાં) વિશેષ (તેયા અમ્પા ના ગોઠિયા તેવા વર્મા) તૈજસ અને ક્રાણુ જેવા સમુચ્ચય તેજસ અને કાણુ (વયિાળ અંતે ! જેવા ગોરાજિયસરીયાન્ના) હે ભગવન્ ! દ્વીન્દ્રિયાના ઔદારિક શરીર કેટલા કહ્યા છે? (પાચમા ! તુવિાવળા) હે ગૌતમ ! એ પ્રકારના કહ્યા છે (વઘેરુ ચ મુરુના ચ) મદ્ધ અને મુક્ત (તસ્થળ ને તે વઘેō તે ળ સંવેગ્ન1) તેઓમાં જે અદ્ધ છે તેઓ અસ ંખ્યાત છે (સંઘે નહિં ઉત્સŕનિયોસિિદ્િવીતિ જાગો) કાળથી અસંખ્યાત ઉત્સર્પિ`ણિ-અવસર્પિણિયાથી અપહૃત થાય છે (વેલ્સો અસંલેનાગો સેઢીઓ) ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણિયા (ચરમ સંવેગ્નારૂ મળે) પ્રતરના અસંખ્યાતમાં ભાગ (જ્ઞસિળ સેઢીળું વિશ્ર્વસૂકુ) તે શ્રેણિયાની વિષ્ણુભ સૂચિ (સંઘે જ્ઞાબો નોયળોનાનોઢીળો) સખ્યાત કાડા-કેાડીયેાજનની (બસવન્નારૂં સેઢિશમૂળ) અસંખ્યાત શ્રેણિયાના વર્ગ મૂલ ટીકા હવે પૃથ્વીકાયિકા આદિના ઔદારિક આદિ શરીરેાની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવાના ઔદારિક આદિ શરીરકેટલાં હાય છે? શ્રી ભગવાન્ ! હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવેાના ઔદારિક શરીર એ પ્રકારના છે—ખદ્ધ અને મુક્ત તેમનામાંથી જે બદ્ધ ઔદારિક શરીર છે, તેઆ પૃથ્વીકાયિકાના અસંખ્યાત થાય છે. હવે કાલ અને ક્ષેત્રે તે અસંખ્યાત સંખ્યાનુ` સ્પષ્ટીકરણ કરે છે, કાળની અપેક્ષાએ યદિ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના એક એક સમયમાં એક એક શરીરના અપહરણ કરાય તે અસખ્યાત ઉત્સર્પિણીયા અને અવસપિયિામાં તેમના અપહરણ થાય એ સમ્બન્ધમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ. ક્ષેત્રની અપેક્ષાએ પેાતાની અવગાહનાથી તેઓ અસંખ્યાત લકોને વ્યાસ કરી લે એટલા છે, પૃથ્વીકાયિકાના જે મુક્ત શરીર છે તે અનન્ત છે. તેમની અનન્તતા કાલ ક્ષેત્ર અને દ્રવ્યની અપેક્ષાએ પ્રરૂપણા કરાય છે—કાલની અપેક્ષાએ એક-એક સમયમાં અપહરણ કરવાથી અનન્ત ઉત્સર્પિણિયા–અવ સપિણમાં તેમના પુરી રીતે અપહરણ થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ તેએ એટલાં છે કે પોતાની અવગાહનાથી અનન્ત લેાકાકાશને વ્યાસ કરી દે. દ્રવ્યની અપેક્ષાએ પૃથ્વીકાયિકાના મુક્ત ઔદ્યારિક શરીર અભવ્ય જીવરાશિથી અનન્ત ગણા છે કિન્તુ સિદ્ધ જીવાથી અનન્તમા ભાગ છે. એ વિષયમાં યુક્તિ પહેલા કહેવાઈ ગઈ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવેાના વૈક્રિય શરીર કેટલા કહેલાં છે. શ્રી ભગવાન્ હૈ ગૌતમ! પૃથ્વીકાયિકાના વૈક્રિય શરીર એ પ્રકારના કહ્યા છે—મૃદ્ધ અને મુક્ત, એ એમાં જે અદ્ધ વૈક્રિય શરીર છે તે તે પૃથ્વીકાયકોના હાતાં નથી કારણ કે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૬૬ Page #179 -------------------------------------------------------------------------- ________________ તેમનામાં વક્રિય લબ્ધિને અભાવ હોય છે. મુક્ત વેકિયશરીર તેઓના મુક્ત ઔદારિક શરીરના સમાન સમજવા જોઈએ. આહારક શરીર, વિક્રિય શરીરના સમાન જ છે. પૃથ્વીકયિકના તજસ અને કાર્માણશરીર પૃથ્વીકાચિકેના જ દારિક શરીરની સમાન જાણવા જોઇએ અર્થાત્ જેવાં તેમના દારિક શરીર બદ્ધ અને મુક્તના ભેદે બે પ્રકારના કહ્યાં છે, તેવાં જ તૈજસ અને કાર્માણ શરીર પણ બે બે પ્રકારના હોય છે. અષ્કાયિકે અને તેજસ્કાયિકના શરીરની વકતવ્યતા પૃથ્વીકાચિકેના સમાન કહેવી જોઈએ અર્થાત્ અષ્કાયિક અને તેજસ્કાચિકેના બનેબદ્ધ અને મુક્ત ઔદારિક શરીર હોય છે. બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે, મુક્ત અનન્ત છે. ક્રિય શરીર બદ્ધ નથી હતાં, પરન્તુ મુક્ત જ હોય છે. આહારક પણ મુક્ત જ હોય છે. બદ્ધ નહીં. તેજસ અને કાર્પણ શરીર બદ્ધ પણ હોય છે, અને મુક્ત પણ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વાયુકાયિકોના ઓદારિક શરીર કેટલો છે? શ્રી ભગવાન્ હે ગતમ! વાયુકાચિકેના દારિક શરીર બે પ્રકારના કહ્યાં છે. બદ્ધ અને મુક્ત, બન્ને પ્રકારના કથન પૃથ્વીકાચિકેના ઔદારિક શરીરેના સમાન સમજી લેવાં જોઈએ. એ પ્રકારે વાયુકાયિકના પણ બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત હોય છે, મુક્ત ઔદારક શરીર અનન્ત હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! વાયુકાયિકના વૈક્રિય શરીર કેટલાં હોય છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! વાયુકાયિકાના વક્રિય શરીર બે પ્રકારના છે-જેમકેબદ્ધ અને મુક્ત બદ્ધ ક્રિય શરીર અસંખ્યાત હોય છે. તે અસંખ્યાત સંખ્યાનું કાળથી સ્પષ્ટી કરણ કરે છે અગર એક-એક સમયમાં એક-એક શરીરનું અપહરણ કરાય તે પ મના અસંખ્યાતમા ભાગના કાળમાં તેમના પુરી રીતે અપહરણ થાય છે. તેનાથી અધિક નહીં તાત્પર્ય એ છે કે પલ્યોપમને અસંખ્યાત ભાગ જેટલા કાળના જેટલે સમયથાય છે, તેટલા જ વાયુકાયિકના બદ્ધ વિકિય શરીર થાય છે. તેનાથી અધિક નથી થતા. વાયુકાયિક જીવ સૂક્ષ્મ અને બાદરના ભેદથી તથા બનેના પર્યાય અને અપર્યાપ્તના ભેદથી ચાર પ્રકારના હોય છે. તેમાંથી બાદર પર્યાપ્ત સિવાય શેષ ત્રણેમાંથી પ્રત્યેક પણ અસંખ્યાત લેકાકાશ પ્રદેશના બરાબર છે અને બાદર પર્યાપ્ત પ્રતરના અસંખ્યાત ભાગ પ્રમાણ છે, બાદર પર્યાપ્તામાંથી પણ સંખ્યય ભાગમાત્રમાં જ વેકિય શરીર મળી આવે છે, અન્યમાં નહીં, કહ્યું પણ છે-“ત્રણ રાશિઓની ક્રિય લબ્ધિ જ નથી થતી, બાદર પર્યાયોમાંથી પણ સંખ્યાત ભાગ માત્રમાં જ વૈક્રિય લબ્ધિ થાય છે. એ કારણે પૃચ્છાના સમયે પોપમના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૬૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યય ભાગ માત્ર વાયુકાયિક જ વૈકિયશરીરવાળા મળી આવે છે, તેમનાથી અધિક નહીં. વાયુકોના મુક્ત કિયશરીર, પહેલાં કહેવામાં આવેલ પૃથ્વીકાચિકેના મુક્ત વૈક્રિય શરીરના સમાન અનત કહેવી જોઈએ. વાયુકાયિકાના આહારક, તેજસ અને કાર્મણ શરીર પૃથ્વીકાચિકન સમાન જ છે, અર્થાત વાયુકાયિકેના બદ્ધ આહારક શરીર નથી હોતા, કેમકે તેઓને આહારક લબ્ધિને અભાવ હોય છે. કેવળ મુક્ત આહારકશરીર જ હોય છે અને તે પૂર્વ કથિતયુક્તિ અનુસાર અનન્ત છે. તેજસ અને કામણ શરીર તેમના બદ્ધ પણ હોય છે, મુક્ત પણ હોય છે. બદ્ધ અસંખ્યાત, મુક્ત અનન્ત છે. વનસ્પતિકાચિકેના ઔદારિક આદિ શરીર પૃથ્વીકાચિકેના સમાન કહેવાં જોઈએ. પરન્તુ પૃથ્વીકાયિકેથી વિશેષતા એ છે કે વનસ્પતિકાયિકના તેજસ અને કાર્મણ શરીરની પ્રરૂપણા સમુચ તેજસ અને કામણ શરીરે જેવી કરવી જોઈએ. અભિપ્રાય એ છે કે વનસ્પતિ કાયિકના બદ્ધ અને મુક્ત અને પ્રકારના ઔદારિક શરીર હોય છે. તેમાંથી બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે અને મુક્ત અનન્ત છે. વૈકિય મુક્ત જ થાય છે, અ૮ નથી થતાં. કેમકે વનસ્પતિકાયિકમાં વૈક્રિયલબ્ધિ નથી થતી, અને તેમના મુક્ત ક્રિય શરીર અનન્ત થાય છે. વનસ્પતિકાયિકોમાં આહારક શરીર પણ મુક્ત જ હોય છે, બદ્ધ નહીં. તેનું કારણ પહેલા કહી દેવાએલું છે. તેજસ અને કામણ શરીર બદ્ધ પણ અના અને મુક્ત પણ અનન્ત હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! હીન્દ્રિયના ઔદારિક શરીર કેટલા કહેલાં છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! દ્વિીન્દ્રિયના દારિક શરીર બે પ્રકારના હોય છે, તેઓ આ પ્રકારે—બદ્ધ અને મુક્ત બદ્ધ દારિક શરીર અસંખ્યાત છે. આ અસંખ્યાત સંખ્ય ની કાલ અને ક્ષેત્રની અપેક્ષાએ ઉત્સર્પિણી–અવસર્પિણી કાલેના એક-એક સમયમાં એક એક ઔદારિક શરીરનું અપહરણ કરાય તે અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીમાં તે બધાના અપહરણ થાય. આશય એ છે કે--કાળની અસંખ્યાત ઉત્સર્પિણ તેમજ અવસર્પિણી કાળમાં જેટલે સમય થાય છે, તેટલે અસંખ્યાતકાળ અહીં ગ્રહણ કરે જોઈએ. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણિયાને તેઓ પિતાની અવગાહનાથી વ્યાપ્ત કરે છે. પૂર્વોક્ત પ્રકારથી તે શ્રેણિયે પતરના અસંખ્યય ભાગ થાય છે અર્થાત અસંખ્યાત શ્રેણિયોમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેટલા જ કીન્દ્રિયેના બદ્ધ ઔદારિક શરીર પણ હોય છે તે શ્રેણિયે પ્રતરના અસંખ્ય ભાગ પ્રમાણ અસંખ્યાત છે. કિન્તુ નારકે અને ભવનપતિના શરીરના પ્રતરાસંખેય ભાગની અપેક્ષાએ દ્વાદ્રિના શરીરના પ્રતરાસંખ્યય ભાગ કાંઈક ભિન્ન પ્રકાર છે, એ બતાવવાને માટે સૂચના માનની પ્રરૂપણ કરાય છે એ શ્રેણિયેના પરિમાણને નિશ્ચિત કરવાને માટે વિસ્તારની જે સૂચી માની છે, તે અસંખ્યાત કેડા કેડી ચેાજનના પ્રમાણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૬૮ Page #181 -------------------------------------------------------------------------- ________________ સમજવી જોઈએ અથવા એક પરિપૂર્ણ શ્રેણિના પ્રદેશોની જે રાશિ થાય છે, તેમનું જે પ્રથમ દ્વિતીય તૃતીય યાવત્ અસંખ્યાતમું વર્ગ મૂલ છે. તે બધાને સંકલિત કરી દેવાય, બધાને સંકલિત કરી દેવાથી જેટલી પ્રદેશ રાશિ થાય છે, તેટલા પ્રદેશના સમૂહ રૂપ વિખંભ સૂચી સમજવી જોઈએ. યદ્યપિ શ્રેણિમાં વસ્તુતઃ અસંખ્યાત પ્રદેશ હોય છે, કિન્તુ અસત્ક૯૫નાથી તેમને ૬૫૫૩૬ માની લેવાય તે તેમનું પ્રથમ વર્ગ મૂલ ૨૫૬ આવે છે, બીજું વર્ગ ભૂલ ૧૬ ત્રીજું વર્ગ ભૂલ ૪ અને ચોથું વર્ગ મૂળ ૨ થાય છે. આ બધી સંખ્યા જોડવાથી ૨૭૮ સરવાળે થાય છે, અસત્કલ્પનાથી એટલાં પ્રદેશની સૂચી સમજવી જોઈએ છે એ છે પ્રતર પૂરણ કા નિરૂપણ પ્રતર પૂરણ વક્તવ્યતા શબ્દાર્થ – ક્રિાઇi) દ્વાન્દ્રિયેના (બોરારિરી)િ દારિક શરીરેથી (ધે હિં) બદ્ધોથી (પ) પ્રતર (લવણીરૂ) અપહુત કરાય છે (સંatહું રવિનિ-ગીતવિનિહિં જાશો) કાળની અપેક્ષાએ કરી અસંખ્યાત ઉસર્પિણી–અવસર્પિણી કાલથી (ત્તિો) ક્ષેત્રથી (ગુઢવચારસ) અંગુલ પ્રતરના (બાવઢિયાર વ) અને આલિકાના ઘરે કમાન પત્રીમાળ) અસંખ્યય ભાગ પ્રતિભાગથી (સહ્ય ) તેઓમાં (ને તે મુવસ્ત્ર ) જે મુક્ત છે ત્યજેલા છે (સં =ા શોહિયા રાઝિયમુન્દ્રયા) તેઓ સમુચ્ચય મુક્તોના સમાન (ટિવ બારા વસ્ત્ર ન0િ) બદ્ધ વૈક્રિય અને આહારક હોતા નથી (મુરસ્ટના ન લોહિયા શોઢિયમુI) મુક્ત સમુ મુક્ત ઔદારિકના સમાન (તેવા કહા સિં દેવ ગોહિયા યોઢિયા) તૈજસ કાર્પણ તેમના સમુચ્ચય દારિકેના સમાન (પર્વ વાવ વિચા) એજ પ્રકારે યાવત્ ચતુરિન્દ્રિય (પંજિરિચતિરિવર કોળિયાdi gવું વ) તિર્યંચ પંચેન્દ્રિના કથન એજ પ્રમાણે (નવ) વિશેષ (વેશ્ચિચરી - હુ રૂમો વિરો) વેકિય શરીરમાં આ વિશેષતા છે (વંચિંદ્રિતિષિોળિયાળ મરે ! ચર્ચા વિચારચા પૂomત્ત) પંચેન્દ્રિય તિર્યંચ નિકેના હે ભગવન્! કેટલાં વૈક્રિય શરીર કહ્યાં છે? ( મા ! સુવિI FUUત્તા) હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે (તં કહ્યું – થાય, મુન્દ્રા ચ) બદ્ધ અને મુક્ત (તત્વ જો તે વધે તે સંજ્ઞા) તેઓમાં જે બદુધેલક છે તેઓ અસંખ્યાત છે ( મારમાર/vi) જેમ અસુરકુમાર સંબધી કથન છે તેજ પ્રમાણે (વર) વિશેષતા (તાવી તેઢી) તે શ્રેણિયેની (વિસર્વમસૂ) વિધ્વંભ સુચી (ભંગુરુ પમવામૂટર શહેરૂ મા) આંગળના પહેલા વર્ગમૂલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. (મુવા તહેવ) મુક્ત શરીર પણ આ પ્રમાણે સમજવા. (મજુરસાઇ મેતે ! દેવફા સોરસ્કિચારી ઘuત્તા) હે ભગવન્ મનુષ્યના ઔદારિક શરીર કેટલા કહ્યા છે? (જો મા ! સુવિઠ્ઠ પત્તા) હે ગૌતમ! બે પ્રકારના કહેવામાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #182 -------------------------------------------------------------------------- ________________ આવેલા છે. (તા જ્ઞદ્દા) તે આ પ્રમાણે (વūત્ઝા યમુîા ય) બદ્ધ અને મુક્ત (તત્ત્વ નં જે તે વાળા) તેમાં જે અધેલ્લકા છે ( તેનં સિય સન્નિષ્ના, સિય સંવિગ્ના) તે કદાચિત્ સ ંખ્યાત કદાચિત્ અસખ્યાત હાય છે (નન્હેંળવવું સંલગ્ગા) જઘન્ય પદમાં સખ્યાત હોય છે (સવજ્ઞાનો) સખ્યાત (જોડાજોટીલો) કેડાકડી (ત્તિજ્ઞમયમ્સ રિ') ત્રિયમલ પદના ઉપર (૪૩ઽમચસ્ત હિટ્ટા) ચતુઃ યમલ પટ્ટની નીચે ( છઠ્ઠો વો પંચમવ વળો) અથવા પંચમ વથી ગુણિત છાવ (વાં છાતૢ છેચળાયાફ્રાસી) અથવા છનુવાર અડધી– અડધી કરેલી રાશિ (કોતરણ સંવિજ્ઞા) ઉત્કૃષ્ટ પ૪માં અસખ્યાત છે (અવંવજ્ઞાતૢિ કચ્છવળી–ોસવિળીહિ' અવફીત્તિ ાજકો) કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળાથી અપહત થાય છે (વત્તો) ક્ષેત્રથી (વલન્તત્િ મનુŘહિ) એક રૂપના જેમાં આક્ષેપ કર્યાં છે, એવા મનુષ્યાથી (સેન્રી) શ્રેણિ (ગવદ્દીğ) અપહૃત થાય છે (લીલે) તે (સેઢી) શ્રેણિના (ત્રાસવૅત્તહિં) આકાશ ક્ષેત્રથી (અવો) અપહરણ (મશિન્ન) ખેાળાય છે (જ્ઞસવન્ના) અસંખ્યાત (અસંવૈજ્ઞાન્દ્િ' સપિળિ-બોસવિનિર્ફેિ ાજકો) કાળથી અસ`ખ્યાત ઉત્સર્પિ`ણિયા-અવસર્પિ`ણિયાથી (વત્તો) ક્ષેત્રથી (બંગુરુવમવમૂરું સદ્યળમૂજીવડુબા) ત્રીજા વગ મૂળથી ગુણિત અંશુલના પ્રથમ વર્ગ મૂલ (તત્ત્વ ાં ને તે મુશ્કે(1) તેએમાંથી જે મુક્ત છે (તેના લોહિયા મુશ્કે) તે સમુચ્ચય મુક્ત ઔદારિકાના સમાન (વેમ્બિયાળ પુચ્છા ?) વૈક્રિય શરીરા સંબંધી પૃચ્છા ? (જોયમ! તુવિદ્ા વળત્તા) હે ગૌતમ ! એ પ્રકારના કહ્યાં છે (સઁ ના) તેએ આ પ્રકારે છે (વઘે ચ મુ૪ગાય) અદ્ધ અને મુક્ત (તસ્થળ ને તે વઘેજીન્જા તે” સંવિજ્ઞા) તેએામાં જે અદ્ધ છે, તેઓ સખ્યાત છે (સમ-સમર્ અવટ્ઠીમાળે અવરીમાળે) સમય સમયમાં અપહૃત થતાં થતાં (સંલગ્નેાં જાહેi) સ`ખ્યાત કાળમાં (ગવદ્દીનંત્તિ) અપહૃત થાય છે. (નો ચેવ નું બયા સિયા) પણ અપહૃત નથી થઇ જતાં (નેતે મુગ્વે તેન નન્હા ોહિયા બોરિચા) તેમાં જે મુક્ત છે. તેએ સમુચ્ચય ઔદારિકના સમાન (જ્ઞાાસરીયા ના બોરિયા) આહારક શરીર સમુચ્ચય આહારકની સમાન (તૈયા દબા ના સિંચેય ઓહિયા) તૈજસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૭૦ Page #183 -------------------------------------------------------------------------- ________________ અને કાશ્મણ જેવા તેમના ઔદારિક (વાળમંતર = ને રૂચા મોઢિચા) વનવ્યન્તરેન જેવાં નારકના ઔદારિક (દિવાની ના નહીં ને રૂચા) વૈક્રિય શરીર જેવાં નારકના (નવ) વિશેષ (રાશિ ) તે શ્રેણિયેની ( વિāમણૂ) વિÉભ સૂચી (સંવિન્નરોચારચત્રપરિમાળો શ્વારા) પ્રતરના સંખ્યાત શતવર્ગ પ્રતિ ભાગ (મુસ્ડિયા કા ગોરા ) મુક્ત શરીર ઔદારિકના સમાન ( ભારત) આહારક શરીર (જ્ઞ બહુમારા) જેવા અસુરકમાના (રેચા win) તેજસ અને કાશ્મણ ( gravi વ વિચા) જેવા તેમના વૈશ્યિ (વોરિચા પૂર્વ ચેર) જ્યોતિષ્કના એ પ્રકારે (તારમાં વિકāમણૂકું) તેમની વિધ્વંભ સૂચી (વિછqનંગુઢવપઢિમા પારસ) પ્રતરને બસે છપ્પન વર્ગ પ્રમાણ ખંડ armi gવે વ) વૈમાનિકના એ પ્રમાણે (નવ) વિશેષ (તાસિ સેઢીને વિજવંમ[) તે શ્રેણિની વિખંભ સૂયી (ગુરુ વિતીચવમૂહું તરૂચવામૂઝાતુqનં) તૃતીય વ મળથી ગુણિત અંગુલના દ્વિતીય વર્ગમૂળ (બovi) અથવા (ગુરુ તફાવમૂઢ ઘઇમામેત્તાગો સેઢીઓ) અંગુલના તૃતીય વગ મૂલના ઘન પ્રમાણ માત્ર શ્રેણિયે (ાં તે વેવ) શેષ તેજ પ્રમાણે છે. - શરીર પદ સમાપ્ત ટીકાઈશ્રીન્દ્રિય જીના શરીર કેટલી અવગાહનાઓ દ્વારા કેટલા કાળમાં સંપૂર્ણ પ્રતરને પૂરો કરે છે? એવી આ શંકા ઉત્પન્ન થતાં તેનું સમાધાન કરે છે– અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણ અવગાહનાઓથી, પ્રત્યેક આવલિકાના અસંખ્યા તમા ભાગમાં એક–એક અવગાહનાની રચના કરવાથી અસંખ્યાત ઉત્સર્પિણીમાં દ્વિીન્દ્રિયોના શરીર સંપૂર્ણ પ્રતરને પુરે કરે છે એ પ્રકારે આલિકાના એક એક અસંખ્યાતમા ભાગમાં અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ એક એક અવગાહનાની રચના કરાય છે, ત્યારે અસંખ્યાત ઉત્સર્પિણ-અવસર્પિણી કાળમાં દ્વીન્દ્રિયેના શરીરથી પુરે પ્રતર ભરાઈ જાય છે. એજ વાત અપહારના દ્વારા પ્રરૂપિત કરાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૭૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ દ્વીન્દ્રિયાના ઔદારિક બદ્ધ શરીરાથી પ્રતરના આહાર થાય છે. કાળથી થનારાં અપહારને કહે છે કાળની અપેક્ષાએ અસ`ખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળાથી અપ હાર થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રાદેશિક શ્રેણીરૂપ આંગળમાત્ર પ્રતરના અસંખ્યેયભાગ પ્રતિભાગ પ્રમાણ ખડથી અપહરણ થાય છે. આ ક્ષેત્ર વિષયક પરિમાણુ જાણવુ ોઇએ. કાળ વિષયક પરિમાણુ એકે આવલિકાના અસખ્યાતમા ભાગથી અપહરણ થાય છે. એ રીતે દ્વીન્દ્રિયના દ્વારા અંગુલના અસ`ખ્યાતમા ભાગ પ્રમાણ પ્રતર ખંડ આવલિકાના અસ ખ્યાતમાં ભાગથી અપહૃત થાય છે. ખીજા દ્વીન્દ્રિયના દ્વારા એટલા જ પ્રમાણવાળા ખંડ તેટલા જ વખતમાં અપહૃત થાય છે. એ પ્રકારે અપર્હુત કરાતા પ્રતર ખધા દ્વીન્દ્રિયા દ્વારા અસખ્યાત ઉત્સર્પિણી—અવસર્પિણી કાળમાં અપહત થાય છે અદ્ધ અને મુક્ત ઔદારિક શરીરમાંથી જે દ્વીન્દ્રિયાના મુક્ત ઔદારિક શરીર છે, તેમની પ્રરૂપણા સમુચ્ચયમુક્ત ઔદારિક શરીરના સમાન સમજવી જોઈએ. દ્વીન્દ્રિય જીવાના બદ્ધ અને વૈક્રિય શરીર અને આહારક શરીર નથી હાતાં. મુક્ત વૈક્રિય અને આહારક એ પ્રકારે સમજવાં જોઇએ. જેવાં સમુચ્ચય મુક્ત ઔદારિક શરીર કહ્યાં છે. દ્વીન્દ્રિયાના તૈજસ અને કાણુ શરીર ઔદારિક શીરાના સમાન જાણવા જોઈએ. દ્વીન્દ્રિયેાના સમાન જ ત્રીન્દ્રિયા અને ચતુરિન્દ્રિયાના પણ ઔદારિક, વૈક્રિયક, તેજસ અને કાણુ શરીર મૃદ્ધ અને મુક્ત જાણી લેવા જોઇએ. પચેન્દ્રિય તિ"ચાના બદ્ધ અને મુક્ત ઔદારિકશરીર દ્વીન્દ્રિયાના સમાન જ સમજવાં જોઈ એ. પણ દ્વીન્દ્રિયેની અપેક્ષાએ વૈક્રિય શરીરના વિષયમાં એ વિશેષતા છે-ભગવન્ ! પંચેન્દ્રિય જીવાના વૈક્રિય શરીર કેટલા હાય છે? મહ શ્રી ભગવાન્ એના ઉત્તર આપે છે–ડે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચાના વૈક્રિય શરીર એ પ્રકારના હ્યાં છે. તે આ પ્રકારે છે—ખદ્ધ અને મુક્ત વૈક્રિય શરીરમાંથી વૈક્રિય શરીર છે, તે અસંખ્યાત છે. જેવું અસુરકુમારનું કથન કર્યુ છે, તેવું જ અહીં પણ કહેવું જોઈ એ. એ રીતે કાળની અપેક્ષાએ પ્રતિ સમયમાં એક એક શરીરનુ અપહરણ કરવાથી અસંખ્યાત ઉત્સર્પિણી તેમજ અવસર્પિણી કાળામાં યુદ્ધ વૈક્રિય શરીરના પુરી રીતે અપહરણ થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ સખ્યાત શ્રેણિયામાં જેટલા આકાશ પ્રદેશ હાય છે, એટલાં જ સમજવાં જોઇ એ. તે શ્રેણિયા પ્રતરના અસંખ્યાતમા ભાગ સમજવા જોઇએ પરન્તુ વિશેષતા એ છે કે એ શ્રેણિયાની વિષ્ણુભ સૂચી અંગુલના પ્રથમ વર્ષાં મૂળના અસંખ્યાતમેા ભાગ સમજવા જોઈ એ. અસુરકુમારેાની વક્તવ્યતામાં શ્રેણિયાની વિકભ સૂચીનું પ્રમાણ આંગુલના પ્રથમ વ′મૂલના અસંખ્યાતમા ભાગ ખતાવેલા હતા, અહીં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૭૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ અસ ખ્યાતમા ભાગ સમજવા જોઇએ. એ પ્રકારે એક આશુલ માત્ર ક્ષેત્રથી પ્રદેશોની રાશિના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશેા હોય છે તેટલા પ્રદેશ રૂપ સૂચીની શ્રેણિયા સ્પષ્ટ છે, તે શ્રેણિયામાં જેટલા આકાશ પ્રદેશ થાય છે તેટલાં જ તિય ચ પચેન્દ્રિયાના બદ્ધ વૈક્રિય શરીર થાય છે. કહ્યું પણ છે-સંજ્ઞી તિર્યંચ જીવેાના ઉત્તર વૈક્રિયશરીરોની શ્રેણિયે અંગુલના વમૂળના અસંખ્યાતમા ભાગ પરિમિત થાય છે. પરન્તુ તિય ચાના મુક્ત વૈક્રિય શરીર એજ પ્રકારે સમજવાં જોઈ એ જેવાં સમુચ્ચય તિય ચર્ચાનિકાના મુક્ત વૈક્રિયશરીર કહ્યાં છે. પંચેન્દ્રિય તિય ચાના બદ્ધ તેજસ અને કામણુ શરીર બદ્ધ ઔદારિક શરીરના જેવાં જ સમજવા જોઈએ. અને મુક્ત સમુચ્ચય મુક્ત શરીરાના સમાન છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ મનુષ્યાના ઔદારિક શરીર કેટલા કહ્યા છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ! મનુષ્યના ઔદારિક શરીર એ પ્રકારના કહ્યા છે. તે આ પ્રકારે છે—ખદ્ધ અને મુક્ત તેમાં જે બદ્ધ ઔદારિક શરીર છે. તેએ કદાચિત્ સખ્યાત અને કદાચિત્ અસંખ્યાત થાય છે, કેમકે માણસા એ પ્રકારના છે-ગજ અને સમૂમિ. ગČજ મનુષ્યેાની સત્તા સદૈવ રહે છે, તેથી જ કાઈ એવા સમય નથી હોતા જ્યારે ગર્ભજ મનુષ્ય ન હય, પણ સંમૂમિ મનુષ્ય કયારેક હાય છે અને ક્યારેક બિલકુલ નથી હેાતા, કેમકે સમૂઈમ મનુષ્યાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પણ અન્તર્મુહૂર્તીનુ જ હાય છે. તેમના ઉત્પાદનું અન્તર ચોવીસ મુહૂત પ્રમાણુ કહેલ છે. એ પ્રકારે જે કાળમાં સમૂમિ મનુષ્કાના અભાવ થાય છે ત્યારે કેવળ ગજ મનુષ્ય જ રહે છે, તે સમયે તેએ સખ્યાત હોય છે, કમકે ગર્ભજ મનુષ્યની સ ંખ્યા સખ્યાત જ કહી છે, પરંતુ જ્યારે સમૂતિ મનુષ્યની સત્તા હાય છે, તે સમયે મનુષ્ય અસ ́ખ્યાત હાય છે, સમૂમિ મનુષ્ય ઉત્કૃષ્ટ શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશ પ્રદેશોની રાશિના ખરાખર છે, એ અભિપ્રાયથી કહે છે—જઘન્ય પદમાં અર્થાત્ આછામાં ઓછા મનુષ્ય સખ્યાત કાડા કાડી હાય છે-ત્રણ યમલ પદેથી ઊઁપર ચાર યમલ પદેથી નીચે હાય છે. જ્યાં બધાથી ઓછા મનુષ્ય મળી આવે છે, તે જઘન્ય પદ કહેવાય છે તે પદ્મથી ગભૅજ મનુષ્યાનુ' જ ગ્રહણ થાય છે, સમૂમેિાનું નહિ કેમકે ગજ મનુષ્ય સદા વિદ્યમાન રહે છે. જ્યારે સંમૂમિ મનુષ્ય નથી હાતા ત્યારે બધાથી ઓછા મળી આવે છે. ઉત્કૃષ્ટ પદમાં ગજ અને સમૂમિ-અન્નનું જ ગ્રહણ થાય છે. કહ્યું પણ છે—ઉત્કૃષ્ટ પદમાં જંતર અર્થાત્ સંમૂમિનુ પણ ગ્રહણ થાય છે, જઘન્ય પદમાં કેવળ ગર્ભૂજ મનુષ્યનું જ ગ્રહણ થાય છે. અહીં જઘન્ય પદથી સખ્યાત મનુષ્યાનું ગ્રહણ થાય છે. પરન્તુ સંખ્યાતના સંખ્યાત ભેદ થાય છે, તેથી સખ્યાત કહેવાથી વિશિષ્ટતાના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૭૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ બાધ નથી થઈ શકતે. એ કારણે વિશિષ્ટ સંખ્યાને નિર્ધારિત કરવાને માટે કહેલું છે સંખ્યાત કેડા કડી એ સંખ્યાત કેડા કેડી સંખ્યાનું પરિમાણ અધિક સ્પષ્ટ કરવાના ઉદ્દેશથી કહ્યું છે–ત્રણ યમલ પદના નીચે તેને આશય આ પ્રકારે છે–મનુષ્યનું પ્રતિપાદન કરનારા (૨૯) ઓગણત્રીસ અંક આગળ કહેવાશે. શાસ્ત્રીય પરિભાષાના અનુસાર આઠ અંકનું એક યમલ પદ કહેવાય છે. એ પ્રકારે ચોવીસ અકેના ત્રણ યમલ પદ હોય છે. ચોવીસ અંકેશના પશ્ચિાત્ પાંચ અંકસ્થાન શેષ રહે છે, પણ યમલ પદની પૂર્તિ આઠ અંકેથી થાય છે, એ કારણે આગળના પાંચ અંકમાં ચોથું યમલ પદ પુરૂ નથી થતું. એ કારણે કહ્યું છે–“ત્રણ યમલ પદના ઊપર અને ચાર યમલ પદેની નીચે. મનુષ્યની સંખ્યાના સૂચક ૨૯ પદ આ રીતે છે ૭૯ ૨૨૮ ૧૬ ૨૫ ૧૪ ૨૬ ૪૩ ૩૭ પ૯ ૩૫ ૪૩ ૯૫૦ ૩૩૬. અથવા બે વર્ગ મળીને એક યમલ પર થાય છે, ચાર વર્ગ મળીને બે યમલ પદ થાય છે, છ વર્ગ મળીને ત્રણ યમલ પદ થાય છે, અને ચાર વર્ગ મળીને ચાર યમલ પદ થાય છે. એ પ્રકારે છએ વર્ગોની ઊપર અને સાતમાવર્ગની નીચે કહેલ છે. એ કારણે કહ્યું છે કે ત્રણ યમલ પદના ઊપર અને ચાર પદની નીચે. ત્રણ યમલ પદનો સમૂહ ‘ત્રિયમલ પદ અને ચાર યમલ પદોનો સમૂહ ચતુર્યમલ પદ કહેવાય છે. હવે તેનાથી પણ અધિક સ્પષ્ટ વ્યાખ્યાન કરે છે–અથવા પંચમ વર્ગથી ગુણિત છઠો વર્ગ અર્થાત પંચમ વર્ગથી છઠા વર્ગનો ગુણાકાર કરવાથી જે રારિ ઉત્પન્ન થાય છે. જઘન્ય પદમાં તે રાશિ પ્રમાણ મનુષ્યની સંખ્યા છે. એકના અંકની સાથે ગુણાકાર કરવાથી ગુણન ફલ એક જ આવે છે, સંખ્યાની વૃદ્ધિ નથી, થતી, તેથી જ વર્ગના રૂપમાં તેની ગણતા નથી થતી. પણ બેને બેની સાથે ગુણાકાર કરવાથી ચાર સંખ્યા આવે છે. એ પ્રથમ વર્ગ થયે. ચારને ફરીથી ચારની સાથે ગુણાકાર કર્યો તે સોળ સંખ્યા આવી એ બીજો વર્ગ થયે. ફરી સોલને સેલ સાથે ગુણાકાર કરવાથી બસો છપન (૨પ૬) સંખ્યા આવી. એ ત્રીજો વર્ગ થયે. બસે છપનને બસેછપનની સાથે ગુણાકાર કરવાથી ૬૫૫૩૬ રાશિ આવે છે આ ચોથા વર્ગ થયે એ ચોથા વર્ગની રાશિને એજ રાશિની સાથે ગુણાકાર કર્યો તે ૪૨૯૪૯૬૭૨૯૬ સંખ્યા આવે છે. આ પાંચ વર્ષ થયે કહ્યું પણ છે ચારસો ઓગણત્રીસ કરોડ ઓગણપચાસ લાખ, સડસઠ હજાર, બસ છન્ને સંક્ષેપમાં પ ચમ વર્ગથાય છે. એજ રાશિને એજ રાશિની સાથે ગુણાકાર કરવાથી જે રાશિ આવે છે તે છો વર્ગ થાય છે તેના આંકડા આ રીતે છે ૧૮૪૪૬૭ ૪૪૦ ૭૩ ૭૦ ૯૫ ૫૧ ૬૧ ૬. આ રીતે આ છઠા વર્ગને પૂર્વોક્ત પંચમ વર્ગની સાથે ગુણાકાર કરવાથી જે ફળ ઉત્પન્ન થાય છે, જઘન્ય પદમાં એટલાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૭૪ Page #187 -------------------------------------------------------------------------- ________________ જ મનુષ્ય છે. આ મનુષ્યે પૂર્વલિખિત ૨૯ અંક પ્રમાણ છે. તે એગણુત્રીસ અક કાડા કોડી આદિના દ્વારા કહી નથી શકાતા, તેથી બન્નાનાં વામતો ત્તિઃ' અર્થાત્ એકાની ગણના અવળી રીતે થાય છે એ ન્યાયના અનુસાર-અન્તતી અંક સ્થાનથી લઈને ઉલટા ક્રમે અ‘કાના સ`ગ્રહ કરનારી એ ગાથાએ, જે પ્રાચીન આચાર્યે નિદ્ધ કરી છે. અહી અપાય છે. છ, ત્રણુ ત્રણ શૂન્ય, પાંચ, નવ, ત્રણ, ચાર, પાંચ, ત્રણ, નવ, પાંચ સાત, ત્રણ, ત્રણ, ચાર, છ, બે, ચાર, એક, પાંચ, ખે, છ, આડ, એ, એ, નવ અને સાત ॥ ૧-રા હવે એજ પૂર્વોક્ત સખ્યાતને વિશેષ રૂપે સમજાવવાને માટે કહે છે--અથવા ૯૬ ઈંદ્રનક રાશિ. જે સંખ્યામા અધિ અધિ કરવાથી ૯૬ વાર છેદને પ્રાપ્ત થઇ અને અન્તમા એક વધે તે ૯૬ છેદનક રાશિ કહેવાય છે. એ રાશિ એટલી જ છે જેટલી પાંચમવના છઠ્ઠા વર્ગની સાથે ગુણાકાર કરવાથી થાય છે. જેમ પહેલા ખતાવેલ પ્રથમવગ અગર દાય તા એ છેદનક આપે છે-પહેલે છેદનક એ અને બીજો છેદનક એક, બન્નેના સરવાળા કરવાથી એ છેદનક થયા. કેમકે પ્રથમ વર્ગની સખ્યા ચાર છે, એજ પ્રકાર ખીજા વર્ગના ચાર છેદના થાય છે, કેમકે તે ૧૬ સાળ સંખ્યાના છે, તેને પહેલે છેદનક આઠ, ખીજો ચાર, ત્રીજો બે અને ચેાથે એક છેદનક થાય છે, ત્રીજો વ ૨૫૬ સખ્યાના છે, તેથી તેના આઠ દનક થાય છે. એજ પ્રકારે ચેાથા વના ૧૬ એનક થાય છે, પાંચમા વર્ગના ખત્રીસ છેકન આવે છે છટ્ઠા વર્ગના ચેાસઠ છેદનક થાય છે. આ પ્રકારે બધાને જોડવાથી પંચમ વથી ચુણેલ છજ્જૂદા વર્ગોના ૯૬ છેદનક થાય છે, જે જે વગ ના જે જે વની સાથે ગુણાકાર કાય છે. તે વર્ગમાં ગુણ્ય અને ગુણુક ખન્ને વર્ગના છેદનક હાય છે, જેમ પ્રથમ વની સાથે ખીજા વર્ગને ગુણાકાર કરવાથી છ છેદનક થાય છે. સેલ સંખ્યા વાળા દ્વિતીય વર્ગના ચાર સખ્યા વાળા પ્રથમ વર્ગની સાથે ગુણાકાર કરવાથી ચેાસઠ સખ્યા આવે છે, તેના પહેલે છેદનક ખત્રીસ છે ખીજો છેદનક સાલ, ત્રીજે છેદનક આઇ. ચેાથેા છેદનક ચાર, પાંચમે એ અને છઠ્ઠે એક આવે છે. એ પ્રકારે છ છેદનક થાય છે, પહેલા વર્ગમાં એ છેનક હતા અને ખીજા વર્ગમાં ચાર છેદનક હાતા, બધાને જોડવાથી છ જ છેદન થાય છે. એ પ્રથમ વ મૂળથી ગુણિત દ્વિતીય વમૂળમાં દેખાડેલા જ છે. એ જ પ્રકારે પાંચમા વર્ગ મૂળમાં ખત્રીસ જૈનક અને છટ્ઠામાં ચાસઠ છેદનક પહેલા કહેવાએલા છે, તેથીજ પાંચમા વગથી છટ્ઠા વતા ગુણાકાર કરવાથી છન્નુ ભંગ મળે છે, એ સિદ્ધ થયું. અથવા કોઇ એક અંકને સ્થાપન કરીને તેને છન્તુવાર ખમણા કરવાથી જો તેટલે જ જવાબ આવી જાય તા તે રાશિ ૯૬ છેદનક રાશિ કહેવાય, એમ સમજી લેવુ જોઇએ, આ જઘન્ય પદમાં મનુષ્યાની સંખ્યા કહેલી છે. હવે ઉત્કૃષ્ટ પદમાં સખ્યા અતાવવાને માટે કહે છે શેષપણ અસલેગા' અર્થાત્ ઉત્કૃષ્ટ પદમાં મનુષ્ય અસંખ્યાત હાય છે. એ અસંખ્યાતનુ કાળથી પ્રરૂપણ કરે છે—એક એક સમયમાં એક એક મનુષ્યના શરીરના અપહરણુ કર ય તેા અસંખ્યાત ઉત્સર્પિણી-મવસર્પિણી કાળમાં તેમનું પૂર્ણ રૂપથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૭૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ અપહરણ થાય છે. તેનું જ હવે ક્ષેત્રની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે ક્ષેત્રની અપેક્ષાએ જેમાં એક રૂપ સંમિલિત કર્યું છે, એવા મનુષ્યોથી એક શ્રેણીનું પુરી રીતે અપહરણ થાય છે. એ પ્રકારે ઉત્કૃષ્ટ પદમાં વિદ્યમાન મનુષ્યમાં અસત્કલ્પનાના અનુસાર એક રૂ૫ મેળવીને સંપૂર્ણ એક શ્રેણિનું અપહરણ થાય છે. ક્ષેત્ર અને કાળથી એ શ્રેણિના અપહારની માગણી કહે છે-જ્યારે એ શ્રેણીના આકાશ ક્ષેત્રોથી અપહારની માગણી કરાય છે, ત્યારે મનુષ્ય અસંખ્યાત હોય છે. તે આ પ્રકારેન્કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી તેમજ અવસર્પિણી કાળથી અસંખ્યાત મનુષ્યના અપહાર થાય છે. ક્ષેત્રની અપેક્ષાથી ત્રીજા વર્ગમૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળ સમજવું જોઈએ. અસત્ કલ્પનાથી અંગુલ પ્રમિત ક્ષેત્રના પ્રદેશની રાશિ બસો છપ્પન (૨૬) ને પ્રથમ વર્ગ મૂળ સળ થાય છે, તેનું ત્રીજું વર્ગમૂળ બેની સાથે ગુણાકાર કરવાથી બત્રીસ (૧૬૪=૩૨) પ્રદેશની સંખ્યા આવે છે. એટલી સંખ્યાવાળા ખંડેથી અપહરણ કરાએલી શ્રેણિ સમાપ્ત થાય છે. અહીં મનુષ્યની સંખ્યા પણ સમાપ્ત થઈ જાય છે. પ્રશ્ન-એક શ્રેણીના ઉપર્યુક્ત પ્રમાણવાળા ખંડથી અપહરણ કરવાથી અસંખ્યાત ઉત્સપિણિ અને અવસર્પિણિયે કેવી રીતે લાગે છે? ઉત્તર-ક્ષેત્ર અત્યન્ત સૂક્ષમ હોય છે, તેથી અસંખ્યાત ઉત્સપિણિયે-અવસપિણિ એક શ્રેણિના અપહરણમાં સમાપ્ત થઈ જાય છે. કહ્યું પણ છે-કાળ સૂક્રમ હેય છે, પરંતુ ક્ષેત્ર તેનાથી પણ અધિક સૂમ હોય છે કેમકે અંગુલ માત્ર શ્રેણીમાં અસંખ્યાત ઉત્સપિણિ સમાઈ જાય છે, અર્થાત્ એક અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં જે પ્રદેશ રાશિ હોય છે તે અસં. ખ્યાત ઉત્સર્પિણીના સમયથી પણ અધિક હોય છે. મનુષ્યના બદ્ધ અને મુક્ત ઔદારિક શરીરમાંથી જે મુક્ત ઔદારિક શરીર છે, તેમની વક્તવ્યતા સમુચ્ચય મુક્ત ઔદારિક શરીરના સમાન સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વૈક્રિય આદિ શરીરની પૃછા? અર્થાત્ મનુષ્યના વૈક્રિય શરીર કેટલાં હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! મનુષ્યના વૈક્રિય શરીર બે પ્રકારના હોય છે–તેઓ આ પ્રકારે છે-બદ્ધ અને મુક્ત. એ બન્નેમાંથી મનુષ્યના બદ્ધ ક્રિય શરીર સંખ્યાત છે. કેમકે ગર્ભજ મનુષ્યમાં જે ક્રિય લબ્ધિ મળી આવે છે, અને તેમાંથી પણ કઈ કેઈની જ હોય છે બધાની નહીં. એક એક સમયમાં અપહરણ કરવાથી સંખ્યાત કાળમાં બધાનું અપહરણ થાય છે, ત્યાર પછી નહીં કેમકે સંખ્યાત કાળમાં જ બધા મનુષ્યના સંખ્યાત વિકિય શરીરેનું અપહરણ થઈ જાય છે. બદ્ધ અને મુક્ત મનુષ્યના વૈક્રિય શરીરમાંથી જે મુક્ત વેકિય શરીર છે, તેમનું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૭૬ Page #189 -------------------------------------------------------------------------- ________________ કથન સમુચ્ચય દારિક શરીરના સમાન સમજી લેવું જોઈએ. જેવા સમુચ્ચય આહારક શરીર કહ્યા છે, એજ પ્રકારે મનુષ્યોના આહારક શરીર કહેવાં જોઈએ. મનુષ્યના તૈજસ અને કાશ્મણ શરીર મનુષ્યના ઔદ્યારિક શરીરના સમાન જ કહેલાં છે. એ પ્રકારે મનુષ્યના બદ્ધ તૈજસ અને કામણ શરીર બદ્ધ દારિક શરીરના સમાન છે અને મુક્ત સમુચ્ચય મુક્તના સમાન છે. વાન વ્યરોના ઔદારિક શરીર નારકના મુક્ત ઔદારિક શરીરના સમાન છે ક્રિય શરીર નારકેના જેવાં અસંખ્યાત સમયમાં એક એક શરીરનું અપહરણ કરવાથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળમાં વાવ્યન્તરે ના બદ્ધ ક્રિય શરીરને અપહાર થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણિ પ્રમાણ છે, અર્થાત્ અસંખ્યાત શ્રેણિ માં જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેટલા જ તે શરીરે છે. તે શ્રેણિયે પ્રતરને અસંખ્યાતમો ભાગ છે. કેવળ તેમની સૂચીમાં વિશેષતા હોય છે. તે બતાવે છે–તે અસં. ખ્યાત શ્રેણિયેની વિäભ સૂચી અર્થાત્ વિસ્તાર સૂચી કહેવી જોઈએ. પ્રતરકા પૂરણ તથા અપહરણમાં તે સૂચી સંખ્યાત જન શતવર્ગ પ્રતિભાગ અર્થાત્ ખંડ છે. વાન વ્યરોના મુક્ત ક્રિય શરીર ઔદારિક શરીરના સમાન કહેવાં જોઈએ. આહારક શરીરેનું કથન અસુરકુમારોના સમાન છે. તેજસ અને કામણ શરીર જેવા તેમના વક્રિય શરીર કહ્યાં છે. તેવાજ કહી લેવાં જોઈએ. તિષ્ક દેના બદ્ધ અને મુક્ત દારિક શરીર વ્યક્તિના સમાન હોય છે. બદ્ધ અને વૈકિય શરીર તેમના અસંખ્યાત હોય છે. કાલની અપેક્ષાએ માર્ગણ કરવાથી એક એક સમયમાં એક એક શરીરનું અપહરણ કરવાથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળમાં તેમના અપહરણ થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણિ પ્રમાણ છે. તે શ્રેણિયે પ્રતરને અસંખ્યાતમો ભાગ જાણવી જોઈએ. એ કારણે જ્યાતિષ્ક દેવોના પ્રતિભાગ વનવ્યન્તરેથી સંખ્યાત ગુણહીન છે. સંખ્યાત ગણ અધિક સૂચી હોય છે. વિશેષ એ છે કે એ શ્રે ન વિષ્કભ સૂચી બસો છપ્પન વર્ગ પ્રમાણ ખંડ રૂપ પ્રતરના પૂરણ અને અપહરણમાં જાણવા, જ્યોતિષ્કના મુક્ત વૈક્રિય શરીર સમુચ્ચય મુક્તના સમાન છે. આહારક શરીર નારકની સમાન. બદ્ધ તેજસ અનેક કામણ શરીર વેકિયના સમાન હોય છે. અને મુક્ત સમુચ્ચયના સમાન સમજવા જોઈએ. આહારક શરીર નારકોના સમાન. બદ્ધ તેજસ અને કામણ શરીર વેકિય શરીરના સમાન છે અને મુક્ત સમુચયની જેમ સમજવા જોઈએ. વૈમાનિકેના શરીરની વક્તવ્યતા પણ એજ પ્રકારની છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ १७७ Page #190 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ વિમાનિકોના દારિક શરીર નારકોના સમાન સમજવાં જોઈએ. બદ્ધ વેકિય શરીર અસંખ્યાત છે. વૈમાનિક દેવેની તિષ્ક દેવાના સમાન પ્રરૂપણ કરવી જોઈએ. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણિ પ્રમાણ છે, અર્થાત્ અસંખ્યાત શ્રેણિમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેટલા જ શરીર છે. તે શ્રેણિયેનું પરિમાણ પ્રતરના અસંખ્યાતમા ભાગ જેટલું છે. પરંતુ નારક આદિની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમા ભાગના પરિમાણમાં કાંઇક ભિન્નતા છે. જેને કહે છે–તેશ્રેણિયે ની વિઝંભ સૂચી તૃતીય વર્ગ મૂળથી ગુણિત દ્વિતીય વર્ગ મૂળ પ્રમાણ છે, જેમાં પ્રથમ વર્ગમૂળ પ્રમાણ ૨૨= છે ત્રીજું વગ મૂળ ૧૬૪૧૬ ૨૫૬ છે. તેને ગુણાકાર કરવાથી ૪૪૨૫૬=૧૦૨૪ની સંખ્યા આવે છે. અથવા અંગુલના તૃતીય વર્ગ મૂળના ઘનના બરાબર શ્રેણિયે છે. શેષ પૂતની સમાનજ સમજવું જોઈએ. એ પ્રકારે અંગુલ માત્ર ક્ષેત્રના પ્રદેશની રાશિ અસત્ કલ્પનાથી બસે છપન (૨૫૬) માની લે તે તેના બીજા વર્ગ મૂળને અર્થાત્ ચારને ત્રીજા વર્ગ મૂળ બેની સાથે ગુણવાથી જેટલી પ્રદેશ રાશિ (અર્થાત્ આઠ) આવે છે, એટલા પ્રદેશોની વિઝંભ સૂચથી અમિત શ્રેણિયે આહીં ગ્રહણ કરવી જોઈએ. એ પ્રકારથી પણ આઠની સંખ્યા આવે છે. વૈમાનિકેન આહારક શરીર નારકેના સમાન છે. બદ્ધ તેજસ અને કાર્મણ શરીર બદ્ધ વિકિય શરીરના સમાન છે. મુક્ત તેજસ અને કામણું શરીર સમુચ્ચય મુક્તના સમાન હોય છે. શ્રી જૈનાચાર્ય જૈનધર્મઢિવાકર પૂજય શ્રી ઘાસીલાલ વતિ વિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયાધિની વ્યાખ્યાનું બારમું શરીર પદ સમાપ્ત છે ૧૨ | ti શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૭૮ Page #191 -------------------------------------------------------------------------- ________________ પરિણમન કે સ્વરૂપ કા નિરૂપણ તેરમું પરિણામ પર શબ્દાર્થ-(વિ i મંતે ! પરિણામે પૂછળ ) હે ભગવન્! પરિણામ કેટલાં પ્રકા૨ના કહ્યાં છે ? (Tોચમા ! તુનિ પરિણામે પUUQ) હે ગૌતમ! બે પ્રકારના પરિણામ કહ્યાં છે (i =I) તે આ પ્રકારે છે (નવપરિણામે જ શનીવપરિણામે વ) જીવનું પરિણામ અને અજીવનું પરિણામ. (નીવાળા અરે! કવિ go ) હે ભગવાન ! જીવના પરિણામ કેટલા પ્રકારનાં કહ્યાં છે ? (જોયજિદ્દે guત્ત) હે ગૌતમ ! દશ પ્રકારના કહ્યાં છે (તં નET) તે આ પ્રકારે (રૂપરિણામે) ગતિ પરિણામ (ફંતિપરામે) ઈન્દ્રિય પરિણામ (#સાર પામે) કષાય પરિણામ (ત્રેરણા પરિણામે) લેડ્યા પરિણામ (રામે) વેગ પરિણામ (૩mરિn) ઉપયોગ પરિણામ બાબરિણામે) જ્ઞાન પરિણામ (રંગપરિણામે) દર્શન પરિણામ (જરિત્તારિણામે) ચારિત્રપરિણામ (વેરરિણામે)વેદ પરિણામ ટીકાઈ–બારમાં પદમાં ઔદ્યારિક આદિ શરીરના વિભાગની પ્રરૂપણ કરાઈ પરન્તુ શરીરની ઉત્પતિ વિશિષ્ટ પરિણામના વિના સંભવતી નથી તેથી પ્રકૃતિ પદમાં પરિણામના સ્વરૂપની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! પરિણામ કેટલા પ્રકારનું કહેવાએલું છે પરિણામ અર્થાત પરિણમન અગર કઈ દ્રવ્યની એક અવસ્થા બદલીને બીજી અવસ્થા થઈ જવી. અહીં એટલું સમજી લેવું જોઈએ પરિણામ વિવિધ અને વિચિત્ર વિચિત્ર પ્રકારના હોય છે, કેમકે પ્રત્યેક દ્રવ્ય પિતાના સમયાનુસાર પૂર્વ અવસ્થાને પરિત્યાગ કરીને ઉતર અવસ્થાને ધારણ કરતા રહે છે. વસ્તુતઃ ત્રિકાલ સ્થાયી દ્રવ્ય પિતાના સત સ્વરૂપમાં અવસ્થિત રહીને પણ ધર્માન્તર અર્થાત પર્યાયાન્તરને પ્રાપ્ત થાય છે. દ્રવ્યને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૭૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ કઈ પણ સમયે સર્વથા વિનાશ નથી જ થતું, અને સદા એક જ રૂપે રહે છે. કહ્યું પણ છે-જે પરિણામના વાસ્તવિક સ્વરૂપને જાણે છે. તે દ્રવ્યના એક પર્યાયથી બીજા પર્યાયમાં જવું તે જ પરિણામ માને છે, કેમકે દ્રવ્યનું સર્વથા અનવસ્થાન નથી હોતું અને સર્વથા વિનાશ પણ નથી થતે છે ૧ | એ પ્રકારે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સત પદાર્થ જ વિવિધ અવસ્થાઓને ધારણ કરતા રહે છે, એ જ પરિણામ છે. પર્યાયાર્થિક નયની દૃષ્ટિએ પૂર્વવત સત્યપર્યાયની અપેક્ષાએ વિનાશ થવો અને ઉત્તર કાલીન અસત પર્યાયની અપેક્ષાએ પ્રાદુર્ભાવ થી પરિણામ કહેવાય છે. કહ્યું પણ છે–સત્ પર્યાયની અપેક્ષાએ વિનાશ થાય છે અને અસત્ પર્યાયની અપેક્ષાથી પ્રાદુર્ભાવ થવો પર્યાયાર્થિક નયની અપેક્ષા થી દ્રવ્યોના પરિણામ માનેલાં છે કે ૧ છે શ્રી ભગવાન ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તર આપતાં કહે છે- હે ગૌતમ પરિણામ બે પ્રકારનું કહ્યું છે-જીવ પરિણામ અને અજીવ પરિણામ તેમાથી જીવનું પરિણામ પ્રાયોગિક જનિત હોય છે અને અજીવનું પરિણામ (સ્વાભાવિક) હોય છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–ભગવન્! જીવના પરિણામ કેટલા પ્રકારના કહેલાં છે? શ્રી ભગવાન-હે ગતમજીવના પરિણામ દશ પ્રકારના કહેલાં છે તે આ પ્રકારે છે (૧) ગતિ પરિણામ (૨) ઈન્દ્રિય પરિણામ (૩) કષાય પરિણામ (૪) લેશ્યા પરિણામ (૫) યોગ પરિણામ (૬) ઉપગ પરિણામ (૭) જ્ઞાન પરિણામ (૮) દર્શન પરિણામ (૯) ચારિત્ર પરિણામ (૧૦) વેદ પરિણામ. (૧) ગતિપરિણામ-નરકગતિ નામકર્મ આદિના ઉદયથી જેની પ્રાપ્તિ થાય તે ગતિપરિણામ. (૨) ઈન્દ્રિય પરિણામ–ઈદન અર્થાત્ જ્ઞાન રૂપ પરમ ઐશ્વર્યના વેગથી આત્મા ઈન્દ્ર કહેવાય છે, અથવા “હે દૃત્તિ રૂ!' અર્થાત્ જીવ, જે ઈન્દ્રને હોય તે ઈન્દ્રિય, અહીં ઈન્દ્ર શબ્દથી “’ પ્રત્યયને નિપાત થયો છે આત્માનું ઈન્દ્રિય રૂપે પરિણમન ઈન્દ્રિય પરિણામ કહેવાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૮૦ Page #193 -------------------------------------------------------------------------- ________________ (૩) કષાયપરિણામ–જેમાં ‘ન્તિ’અર્થાત્ પ્રાણી દુઃખી થાય છે, તેને ‘ક’ કહે છે કષના અથ છે સંસાર, જેના કારણે કષ અર્થાત્ સ ંસારની પ્રાપ્તિ થાય તે કષાય જીવના કષાય રૂપ પરિણમનને કષાય પરિણામ કહે છે. (૪) લૈશ્યાપરિણામ-લેશ્યાનું સ્વરૂપ આગળ કહેવાશે. લેશ્યા રૂપ જીવનું પરિણમન વૈશ્યા પરિણામ કહેવાય છે. (૫) ચેાગપરિણામ–મનાયેાગ આદિયુગ કહેવાય છે. ચાગ રૂપ પરિણામ ચોગ રિણામ કહેવાય છે (૬) ઉપયેગપરિણામ-ઉપયાગ પ્રતીત જ છે, ઉપચેગ રૂપ પરિણામ ઉપયેગ પરિણામ છે. (૭) જ્ઞાન પરિણામ-મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન રૂપ પરિણતિ જ્ઞાન પરિણામ છે. (૮) દર્શીન પરિણામ-સામાન્ય એધરૂપ પરિણમન. (૯) ચારિત્ર પરિણામ-ચરણરૂપ પરિણતિ. (૧૦) વેઢ પરિણામ-સ્રીવેદ આદિ રૂપમાં જીવનું પરિણમન વિભિન્ન ભાવે પર આશ્રિત મધાભાવેશના પ્રદુર્ભાવ ગતિ પરિણામના વિના નથી થતા એ કારણે બધાથી પહેલા ગતિ પરિણામનું પ્રતિપાદન કરાયેલું છે. ગતિ પરિણામના પછી ઈન્દ્રિય પરિણામ અવશ્ય થાય છે. એ કારણે ગતિ પરિણામના ખાદ્ય ઇન્દ્રિય પરિણામનું પ્રતિપાદન કર્યુ” ઈન્દ્રિય પરિણામના પછી ષ્ટિ અને અનિષ્ટ વિષયના સંપર્કથી રામદ્વેષ રૂપ પરિણામ ઉત્પન્ન થાય છે. તેથી તેના પછી કષાય પરિણામ કહ્યું છે. કષાય પરિણામ, વૈશ્યા પરિ ણામનુ વ્યાપ્ય છે, તેથી તેના પછી લેશ્યા પરિણામના નિર્દેશ કર્યો છે, લેફ્યા પરિણામ સયેાગિ કેવલી પર્યન્ત રહે છે. તેથી જ તે વ્યાપક છે અને કષાય પરિણામ વ્યાપ્ય છે. સ્થિતિની પ્રરૂપણા કરતી વખતે લેશ્યામાં શુકલ વૈશ્યાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૮૧ Page #194 -------------------------------------------------------------------------- ________________ રૂપથી નિમ્ન પ્રકારથી કહેલી છે. “શુકલ લેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ ઓછા કરેડ પૂર્વની આ ઉત્કૃષ્ટ સ્થિતિ સોગ કેવલીમાં ઘટિત થાય છે, અન્યત્ર નહીં. કિન્તુ કષાય પરિણામ સૂફમ સમ્પરાય ગુણસ્થાન સુધી રહે છે, એ પ્રકારે સિદ્ધ થાય છે કે કષાય પરિણામ, વેશ્યા પરિણામનું વ્યાપ્ય છે. લેયા પરિણામ કષાય પરિણામના અભાવમાં પણ થાય છે, એ કારણે કષાય પરિણામના પછી લેશ્યા પરિણામનું પ્રતિપાદન કરેલું છે. લેશ્યા પરિણામના બાદ કષાય પરિણામનું પ્રતિપાદન કરેલું નથી. વેશ્યા પરિણામ પરિણામ સ્વરૂપ હોવાથી વેશ્યા પરિણામના પછી યોગ પરિણામને નિર્દેશ કર્યો છે, કેમકે કહ્યું પણ છે–ચોરા પરિણામો સેફ, અર્થાત યોગનું પરિણમન જ લેહ્યા છે. પરિણામ સંસારી જીવનું ઉપગ પરિણામ થાય છે, એ કારણે વેગ પરિણામના પછી ઉપયોગ પરિણામ કહેલ છે. ઉપગ પરિણામ થવાથી જ્ઞાન પરિણામ ઉત્પન્ન થાય છે, એ કારણે ઉપગ પરિણામના અનન્તર જ્ઞાન પરિણામ કહ્યું છે. જ્ઞાન પરિણામ બે પ્રકારનું છે–સમ્યજ્ઞાન પરિણામ, અને મિથ્યાજ્ઞાન પરિણમ. આ બંને પરિણામ સમ્યક્ત્વ અને મિથ્યાત્વના વિના થતાં, નથી એ કારણે તેની પછી દર્શન પરિણામ કહેલ છે. રામ્યગ્દર્શન પરિણામ જ્યારે ઉત્પન્ન થઈ જાય છે ત્યારે જિનેન્દ્ર ભગવાનના વચનેનું શ્રવણ કરવાથી નવી-નવીન સંવેગની ઉત્પત્તિ થઈને ચારિત્રાવરણ કમના પશમથી ચરિત્ર પરિણામ ઉન્ન થાય છે, એ કારણે દર્શન રિણામના પછી ચારિત્ર પરિણામ કહેલ છે. ચારિત્ર પરિણામના પ્રભાવથી મહા સત્વવાન પુરૂષ વિદ પરિણામને વિનાશ કરે છે એ કારણે ચારિત્ર પરિણામના પછી વેદ પરિણામ કહેલ છે. ગતિ પરિણામાદિ કા નિરૂપણ ગતિ પરિણામ આદિની વકતવ્યતા શબ્દાર્થ–(ાતિપરિણામે મંતે ! વિશે goળજો ) હે ભગવદ્ ગતિ પરિણામ કેટલા પ્રકા રના કહ્યાં છે? (ગોચમાં રવિ ) હે ગૌતમ ! ચાર પ્રકારના કહ્યાં છે (સં નr) તે આ પ્રકારે (ઉત્તરાતિપિળા) નરકગતિ પરિણામ (તિરરાતિપરિણામે) તિર્યંચગતિ પરિણામ (મજુતિપરિણામે) મનુષ્યગતિ પરિણામ (વાતિપરામે) દેવ ગતિ પરિણામ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૮૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ (ચિર્વાળામે નં અંતે ! વિષે વળત્તે) હે ભગવન્ ! ઈન્દ્રિય પરિણામ કેટલા પ્રકા૨ના કહેલ છે ? (ોયમા ! વર્ષાવ, વળત્તે) હૈ ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યા છે (તે ના) તે આ પ્રકારે (સોચિર્વાળામે) શ્રેત્રન્દ્રિય પરિણામ (ત્રિચિપરિણામે) ચક્ષુ ઇન્દ્રિય પરિણામ (ગિયિ નામે) ઘ્રાણેન્દ્રિય પરિણામ (જ્ઞિત્રિમંચિાિમે) જહેન્દ્રિય પરિણામ (સિદ્ઘિ નિામે) સ્પર્શેન્દ્રિય પરિણામ (પાય પાિમેળ અંતે ! વિદ્દે પળત્તે ?) હું ભગવન્ ! કષાય પરિણામ કેટલા પ્રકારના કહેલ છે? (ગોયમા ! ૨વિવÈ) ઙે ગૌતમ! ચાર પ્રકારના હ્યાં છે (તં નહા) તે આ પ્રક૨ (જો સાચળામે) ક્રોધ કષાય પરિણામ (માળસાચfરળામે) માન કષાય પરિણામ (માચાસાયાિમે) માયા કષાયપરિણામ (હોમસાચfરનામે) લાલકષાય પરિણામ (ઢે.સાવરિળામેળ મતે ! ત્રિશ્ને પળત્તે ?) હે ભગવન લેશ્યા પરિણામ કેટલા પ્રકારના કહ્યા છે? (નોયમા ! ઇબિંદુંત્તે) હે ગૌતમ! છ પ્રકારના કહેલ છે (તે નહા) તે આ પ્રકારે (હેમ્લા વળામે) કૃષ્ણલેશ્યા પરિણામ (નીહેલા નામે) નીલ લેશ્યા પરિણાન (જાહેક્ષા પરિળામે) કાપાતવૈશ્યા પરિણામ (તેત્ઝેલ્લા [ામે) તેોલેશ્યાપરિણામ (વચ્છેલા વિળામે) પમ લેશ્યા પરિણામ (મુòસાળિામે) શુકલલેશ્યાપરિણામ. (લોરિનામેળ મતે ! રૂવિષે વાત્તે ?) હે ભગવન્ ચેગ પિરણામ કેટલા પ્રકારના હેલ છે? (નોયમા ! તિષિષે પત્તે) હે ગૌતમ! ત્રણ પ્રકારના કહ્યાં છે (તં ના મળનોળવળામે, યજ્ઞોપળિામે, ચનોાિમે) તે આ પ્રકારે-મનેાયેાગ પરિણામ, વચનયેાગ પરિણામ, કાય ચેગપરિણામ (કોાિમેળ અંતે ! વિષે પત્તે ?) હે ભગવન્ ! ઉપયાગ પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે ? (ગોયમા ! તુવિષે વળત્તે) હે ગૌતમ ! એ પ્રકારના કહ્યાં છે (તં હ્રદ્દા) તે એ પ્રકારે (સાચારોવબોળવળામે, અળગોત્રો રળામે) સાકારાપયેગ પરિણામ અને અનાકારાપયોગ પરિણામ (બાળળિમેળા અંતે ! ત્રિશ્ને વળત્તે ( ? હે ભગવન્ જ્ઞાનપરિણામ કેટલા પ્રકારે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૮૩ Page #196 -------------------------------------------------------------------------- ________________ ka छ ? (गोयमा ! पंचविहे पण्णत्ते) हे गौतम ! पांच ४२॥ ४३ छ (तं जहा) ते मारे (आभिणिबोहियणाणापरिणामे) मालिनिमाधि ज्ञान५रिणाम (सुयणाणपरिणामे) श्रुवज्ञान परिणाम (ओहिणाणपरिणामे) अक्षितान पलाम (मणपज्जवनाणापरिणामे) भन:५५ज्ञान ५:२९४म (केयलणाणपरिणामे) 34 . परिणाम (अण्णाणपरिणामेणं भंते! कइविहे पण्णत्त ?) है मगपन ? मज्ञान परिणाम सा प्रारना ४i छ ? (गोयमा !' तिविहे पण्णत्ते) हे गौतम ! १९ प्रा२ना ४३ छ (तं जहा) त प्रारे (मइ अण्णाणपरिणामे) भति गज्ञान ५२ भि (सुअ अण्णाणपरिणामे) श्रुतमज्ञान परिणाम (विभंगणाणपरिणामे) विज्ञान परिणाम (दसणपरिणामेणं भंते ! कइविहे पण्णत्ते) मगवन् ! ४शन परिणाम 21 PM Hai छ ? (गोयमा ! तिविहे पण्णत्तें) 3 गौतम! १९ २ना ४ा छ (तं जहा) ते । २ (सम्मईसणपरिणाम) सभ्यशन परिणाम (मिच्छादसणपरिणामे) मिथ्या परिणाम (सम्ममिच्छादसणपरिणामे) सभ्य मिथ्या ४शन परिणाम (चरित्तपरिणामेणं भंते कइविहे पण्णत्ते १) हे भगवन् ! या२७ पा२म ४८सा प्रारना ४३ छ ? (गोयमा ! पंचविहे पण्णत्ते) गौतम पाय प्रारना ४ छ (तं जहा) ते मा ५४.२ (समाइश्चारित्तपरिणामे) सामायि सारित परिणाम (छेदोवडावणिय चारित्त परिणामे) छे।५स्थापनीय यात्रि परिणाम (परिहारविसुद्धिय चारित्तपरिणामे) ५२४२ विशुद्धि यात्रि ५२४म (सहुमसंपरायचारित्तपरिणामे) सूक्ष्मसापराय यात्रि परिणाम (अहक्खाय चारित्तपरिणामे) यथास्यात यात्रि ५२४ाम (वेदपरिणामेणं भंते ! कइविहे पण्णत्ते ?) हे सपान् ! ३६५.२४ाम है। प्रा२ai छ ? (गोयमा! तिषिहे पण्णत्ते) गौतम ! १ ४२॥ ४यां छ (इथिवेदपरिणामे, पुरिस. वेदपरिणामे, नपुंसगवेदपरिणामे) स्त्रीव४५२६म, ५३५६५रिणाम नस वे४५रिणाम (नेरइया) ना२४ ०५ (गतिपरिणामेण) गति परिणामथा (निरयगतिया) ना२४ गती छ (इंदियपरिणामेणं पंचिंदिया) छन्द्रिय परिणामयी पन्द्रिय छ (कसायपरिणामेणं कोह શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૮૪ Page #197 -------------------------------------------------------------------------- ________________ વણાઈ વિ જ્ઞાવ હોવાથી વિ) કષાય ૫રણામથી કોધ કષાયી પણ યાવત્ લેભ કવાયી પણ છે (પળામૂળ, ઢેલા વિ, નીરસ વિ, વઢેરા વિ) લેશ્યા પરિણામથી કૃણ લેશ્યાવાળા પણ, નીલ વેશ્યાવાળા પણ, કાપત લેશ્યાવાળા પણ (નોનપરિણામેળ) યુગ પરિણામથી (મળની વિ, વચનોની વિ, વાયકો વિ) મન ગવાળા પણ, વચન ગવાળા પણ કાય ગવાળા પણ (ગોપરિણામેí સાવિત્ત વિ, ગળાનાવવત્તા વિ) ઉપગ પરિણામથી સાકારપગવાળા પણ, અનાકારો પગવાળા પણ (Tદરિણામેળે મળવોહિશાળી વિ સુયાળી વિ શોહિશાળી વિ) જ્ઞાન પરિણામથી આભિનીધિક જ્ઞાની પણ શ્રુતજ્ઞાની પણ, અવધિજ્ઞાની પણ, (Touringરિણામેf) અજ્ઞાન પરિણામથી (અriી વિ સુર ગoviળી વિ, વિમાનrળી વિ) મત્યજ્ઞાની પણ, શ્રુતા જ્ઞાની પણ, વિર્ભાગજ્ઞાની પણ (હંસરિણામે) દર્શન પરિણામથી (રિટી વિ; મિચ્છા ફિટ વિ સમ્મામિ છાવિઠ્ઠી વિ) સમ્યગ્દષ્ટિ પણ, મિથ્યાષ્ટિ પણ, સમ્યગૂ મિથ્યા દષ્ટિ પણ (રિત્તરિણામેળ નો પત્તી નો ચરિત્તાચરિત્તી, ગરિત્તી) ચરિત્ર પરિણામથી ન ચારિત્રવાનું છે ન ચારિત્રાચારિત્ર-દેશ ચારિત્રવાળે છે, અચારિત્રી છે (પરણામેf) વેદપરિણામથી (નો ટ્રી વે) ન સ્ત્રી વેદી (નો પુરવેTI) નપુરૂષ વેદી (જીપુંસા ) નપુંસક વેદી છે (બકુરાર પિ ઘઉં જેવ) અસુર કુમાર પણ એજ પ્રકારે (બ) વિશેષતા (સેવ તિચા સા વિ જ્ઞાવે તેવા વિ) દેવગતિના જીવ કૃણ લેશ્યાવાળા પણ યાવત્ તે લેશ્યાવાળા પણ હોય છે (વેરાઈને રૂચિ વિ પુરાવા વિ) વેદ પરિણામથી દવાળા પણ અને પુરૂષદવાળા પણ () વધું સનદ વેTI) નપુંસક વેદી નથી હોતા (ાં તે વ) શેષ તેજ (gધું જ્ઞાવ થયિકુમાર વિ) એજ પ્રકારે સ્વનિત કુમાર (રૂઢવિવારૂચા તિifમેળ રિચારિયા) પૃથ્વીકાયિક ગતિ પરિણામથી તિયચ ગતિ વાળા છે (વિચરણોમેn giવિચા) ઈન્દ્રિય પરિણામથી એકેન્દ્રિય (રેવં ન થi) શેષ નારકના સમાન (નવ) વિશેષ (તરિણામે તેવરસા ) લેશ્યા પરિણામથી તેને લેશ્યાવાળા પણ હોય છે. (નાળિમેળે વાચકો) યોગ પરિણામથી કાયમવાળા (બાળપરિણામે નથિ) જ્ઞાન પરિણામ નહીં (ખાખરિણામેળ મરૂ ગાળી, તુચ છorrળ) અજ્ઞાન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૮૫ Page #198 -------------------------------------------------------------------------- ________________ (વંસરિળામેળ મિઋટ્ટિી) `ન પરિ પરિણામથી મત્યજ્ઞાની અને શ્રુતાજ્ઞાની હેય ણામથી મિથ્યાદષ્ટિ (સેર્સ તં ચૈત્ર) શેષ તેજ (બાવળરૂં ગાળ્યા વિ) અષ્ઠાયિક અને વનસ્પતિકાયિક પણ( તેવા) તેજસ્ક્રાયિકા અને વાયુકાયિક (ō ચેવ) એજ પ્રકારે (નવર) વિશેષ (હેસા રળમેળ ના નેરા) લેશ્યા પરિણામથી નારકેાંના સમાન (વૈચિા ગતિાિમેળ તિયિતિયા) દ્વીન્દ્રિય ગતિ પરિણામથી તિયચ ગતિ વાળા (પંચિળામેળ વેફ્રેનિયા) ઈન્દ્રિય પરિણામથી દ્વીન્દ્રિય (લેલં નદી નાળ) શેષ નારાના સમાન (નવર) વિશેષ (નોનરળામેળ વચનોની, વાયજ્ઞોની) યોગ પરિણામથી વચન ચાગી, કાયસેગી (નાળનામે મિળીયોફિયળાની વિ, સુચનાળી વિ) જ્ઞાન પરિણામી આભિનિષેધિક જ્ઞાની પશુ, શ્રુતજ્ઞાની પણ (અજાળવળામેળ મફ નાની ત્રિ, મુખ્ય બળાની ત્રિ) અજ્ઞાન પરિણામથી મત્યજ્ઞાની પણુ, શ્રુતાજ્ઞાની પણ (નો વિમાન નાળી) વિભંગ જ્ઞાની નથી હાતા (żસળવળામેળ)દન પરિણામથી (સમ્મતિ ટ્રિ ઉવ મિચ્છાનિદ્ધિ વિ) સમ્યગ્દષ્ટિ પણ, મિથ્યાદ્રષ્ટિ પણ (નો સમ્વામિચ્છા વિઠ્ઠી) સભ્ય મિથ્યાદ્રષ્ટિ નથી હોતાં (તેમં ત ચૈત્ર) શેષ તેજ (વું લાવ પરિટ્રિયા) એજ પ્રકારે ચતુરિન્દ્રિયા સુધી (નવર) વિશેષ (ફિચરિત્રુી જાચવા) ઇન્દ્રિયાની વૃદ્ધિ કરી લેવી જોઈએ. (પંચિચિતિવિશ્ર્વનોળિયા ગતિાિમેળ, ત્તિરિચાતિયા) ૫'ચેન્દ્રિય તિય ચ ગતિપરિણામથી તિયચ ગતિવાળા (તેમં ના નેફાળ) શેષ જેવાં નારકાના પરિણામ (નવર) વિશેષ (છેલ્લા રિળામેળ) લેશ્યા પરિણામથી (સ્રાવ મુઢેશ્વા ત્રિ) યાવત્ શુકલલેશ્યાવાળા પણ (રિત્તરિનામેળ) સારિત્ર પરિણામથી (નો પરિત્તી) ચારિત્રવાળા નથી (લરિત્તી વિ પશ્તિારિત્તી વિ) અચારિત્રવાળા પણુ, ચારિત્રાચારિત્ર-દેશ ચારિત્રવાળા પણ થાય છે (વૈતનળામેળ) વેદ પરિણામથી (થિયે ત્રિ, પુસિયેના વિ, ન’લવેના વિ) સ્ત્રીવેદી પણ, પુરૂષવેદી પણ, નપુ ંસક વેદી પણ થાય છે (મજીસ્સા ગતિનિામેળ મળુયતિયા) મનુષ્ય ગતિ પરિણામથી મનુષ્ય ગતિક(ક્રુચિવળિામેળ ષિવિદ્યા) ઈન્દ્રિય પરિણામથી પચેન્દ્રિય (નિયિા વિ) અનિન્દ્રિય પણ (સાય વળામેળ) કષાય પરિણામથી (જોસારૂં વિનાવ અસારૂં વિ) ક્રોધ કષાયવાળા પણ યાવત્ અકષાયી પણ (છેલ્લાજળ મેળ) લેશ્યા પરિણામથી (ઙેલા વિજ્ઞાવલ્લા વિ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૮૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણલેશ્યાવાળા પણ યાવત્ અલેશ્ય પણ (ગોગરામેળ મળગોળી વિજ્ઞાપત્રનોની વિ) ચેાગપરિણામથી મનેયાગી પણ યાવત્ અયાગી પણ હાય છે. (ગોળિામેળ) ઉપયેગ પરિણામથી (ના નેર) જેવા નારક (બાળરળામાં) જ્ઞાન પરિણ!મથી (શ્રમિનિયોળિાળી વિજ્ઞાન વહાળી વિ) આભિનિખાધિકજ્ઞાની પણ યાવત્ કેવલજ્ઞાની પણ (અનાજરિનામેળ) અજ્ઞાન પરિણામથી (તિળિ વિ બળાળા) ત્રણે અજ્ઞાન પરિણામ વાળા (સળવળામેાં) દન પરિણામથી (તિળિ વિ ઢુંસળા) ત્રણે દન પરિણામ થાય છે (પત્તનામેળ) ચારિત્ર પરિણામી (પરિત્તી વિ, ત્રાજ્ઞી ત્રિ, પત્તિારિત્તી વિ) ચારિત્રવાન પણ ચારિત્રરહિત પણ દેશ ચારિત્રવાળા પણ (વેટરિનામેળ) વૈદ પરિણામથી (ચિવેચના ત્રિ, પુસિવેચાવ, નવું સવેચા વિ) સ્ત્રી વેદી પણ; પુરૂષ વેદી પણ નપુ સક વેદી પણ, (વેચા વિ) અવેદી પણ (વાળમૈતરા) વાનવ્યન્તર (ગતિ,ળિામેળ સેવાતિયા) ગતિ પરિણામથી દેવગતિક (ના અમુઢ઼મારા) જેવા અસુરકુમાર (Ë નોડ્ સિયા વિએજ પ્રકારે જ્યાતિષ્ક પણ (નવ) વિશેષ (તેજ઼ેલા) તેજો લેશ્યાવાળા હોય છે (વૈનાળિયા વિદ્યું ચેત્ર) વૈમાનિક પણ એજ પ્રકારે (નવરી) એજ પ્રકાર (જેÆાળિમેન) લેશ્યા પરિણામથી (તેકહેન્ના વિ) તેજોલક્ષ્યાવાળા પણ (મુદ્દòત્તા વિ) શંકલલેશ્યાવાળા પણ (àત નીવવળામે) આ જીવ પરિણામની વક્તવ્યતા થઈ ટીકા-આના પૂર્વે જીવના ગતિપરિણામ આદિની પ્રરૂપણા કરેલી છે. હવે તે પરિણામેાના ભેદોની ક્રમાનુસાર પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે-હે ભગવન્ ગતિપરિણામ, જેનુ લક્ષણ પહેલુ કહી દેવાયેલુ છે, કેટલા પ્રકારની છે? શ્રી ભગવાન્-હે ગૌતમ ! ગતિપરિણામ ચાર પ્રકારના છે, તે આ પ્રકારે છે–(૧) નરક ગતિપરિણામ (૨) તિય ગતિપરિણામ (૩) મનુજ ગતિપરિણામ (૪) દેવગતિ પરિણામ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ઈન્દ્રિય પરિણામ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન્~હે ગૌતમ! પાંચ પ્રકારના છે (૧) મૈત્રિન્દ્રિય પરિણામ (૨) ચક્ષુઈ ન્દ્રિય પરિણામ (૩) ઘ્રાણેન્દ્રિય પરિણામ (૪) જિહેન્દ્રય પરિણામ (૫) સ્પર્શેન્દ્રિય પરિણામ, શ્રી ગોતમસ્વામી-હે ભગવન્ ! કષાય પરિણામ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! કષાય પરિણામ ચાર પ્રકારના છે, તે આ પ્રકારે છે-(૧) ક્રોધ કષાય પરિણામ (૨) માનકષાય પરિણામ (૩) માયા કષાય પરિણામ, (૪) લાભ કષાય પરિણામ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! લેશ્યા પરિણામ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન—હે ગૌતમ ! છ પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકાર (૧) કૃ′લેશ્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૮૭ Page #200 -------------------------------------------------------------------------- ________________ પરિણામ (૨) નીલેશ્યા પરિણામ (૩) કતલેશ્યા પરિણામ (૪) તેજલેશ્યા પરિણામ (૫) પડ્યૂલેશ્યા પરિણામ (૬) શુકલેશ્યા પરિણામ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વેગ પરિણામ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન–હે ગૌતમ! યેગ પરિણામ ત્રણ પ્રકારના કહ્યાં છે-તે આ પ્રકારે છે મોગપરિણામ, વચનગપરિણામ, અને કાગપરિણામ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ઉપગ પરિણામ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન - હે ગૌતમ! ઉપગ પરિણામ બે પ્રકારના છે, જેમ કે સાકારો પગ, (જ્ઞાને પગ) પરિણામ અને અનાકારપગ પરિણામ અર્થાત્ દર્શને પગ પરિણામ. શ્રી શૈતમસ્વામી-હે ભગવન્! જ્ઞાન પરિણામ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જ્ઞાન પરિણામ પાંચ પ્રકારના છે, જેમકે–આમિનિબેધિક જ્ઞાન પરિણામ, શ્રુતજ્ઞાન પરિણામ, અવધિજ્ઞાન પરિણામ, મન:પર્યવજ્ઞાન પરિણામ અને કેવળજ્ઞાનપરિણામ. શ્રી ગૌતમસ્વામીએ ભગવદ્ અજ્ઞાનપરિણામ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન–ડે ગૌતમ ! અજ્ઞાન પરિણામ ત્રણ પ્રકારના છે જેમકે–ત્યજ્ઞાનપરિણામ, શ્રુતજ્ઞાનપરિણામ, વિર્ભાગજ્ઞાન પરિણામ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! દર્શન પરિણામ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! દર્શન પરિણામ ત્રણ પ્રકારના છે જેમકે, સમ્યગ્દર્શન પરિણામ, મિથ્યાદર્શન પરિણામ અને સમ્યગૃમિથ્યાદર્શન પરિણામ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ચારિત્ર પરિણામ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! ચારિત્રપરિણામ પાંચ પ્રકારના છે જેમકે–સામાયિક ચારિત્રપરિણામ, છે પરથાપનીય ચારિત્રપરિણામ પરિહારવિશુદ્ધ ચારિત્રપરિણામ, સૂમસમ્પરાય ચારિત્રપરિણામ અને યથાખ્યાતચારિત્રપરિણામ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ” વેદ પરિણામ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન-હે ગૌતમ વેદ પરિણામ ત્રણ પ્રકારના છે. જેમકે–સ્ત્રીવેદ પરિણામ, પુરૂષદ પરિણામ અને નપુંસક વેદપરિણામ, એ રીતે દશે પરિણામોના લેને નિર્દેશ કરીને હવે તે દેખાડે છે કે નારક આદિ ચાવીસ દંડના છામાં કેવા કયા પરિણામના કેટલા કેટલા ભેદ મળી આવે છે? નારક જીવ ગતિ પરિણામથી નરક ગતિક અર્થાત નરક ગતિવાળા છે, ઈન્દ્રિય પરિ. છામથી પંચેન્દ્રિય, કષાયપરિણામથી કોઈકષાયી પણ હોય છે, માનકવાયી પણ હોય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૮૮ Page #201 -------------------------------------------------------------------------- ________________ માયા કષાયી પણ હોય છે. અને લેભ કષ થી પણ હોય છે, વેશ્યા પરિણામથી કૃષ્ણલેશ્યાવાળા, નિલલેક્ષાવાળા, અને કતલેશ્યાવાળા હોય છે, નારકોમાં આજ ત્રણ વેશ્યાઓ હોય છે. શેષ ત્રણ લેશ્યાઓ નથી હોતી. તેમાંથી પણ રત્નપ્રભા અને શર્કરાપભા પૃથ્વિમાં કાપત. લેશ્યા, વાલુકાપ્રભામાં કાતિલેશ્યા અને નલલેશ્યા, પંકપ્રભામાં નીલલેશ્યા, ધૂમપ્રભામાં નીલ અને કૃષ્ણ લેશ્યા, તમ પ્રભામાં ફક્ત કૃષ્ણલેશ્યા જ હોય છે. ગપરિણામની અપેક્ષાએ નારક જીવ મનાવાળા પણ, હેય છે. વચન ગવાળા પણ હોય છે કાગવાળા પણ હોય છે. ઉપગ પરિણામથી સાકાર ઉપગવાળા અને અનાકારઉપગવાળા પણ હોય છે. જ્ઞાનપરિણામથી નાક આમિનિબાધિકાની છે, શ્રુતજ્ઞાની પણ હોય છે અને અવવિજ્ઞાની પણ હોય છે. અજ્ઞાન પરિણામથી મત્યજ્ઞાની પણ હોય છે શ્રુતજ્ઞાની પણ હોય છે અને વિર્ભાગજ્ઞાની પણ હિાય છે. દર્શનપરિણામથી નારક જીવ સમ્યગ્દષ્ટિ પણ હોય છે, મિથ્યાષ્ટિ પણ હોય છે અને સમ્યગૃમિથ્યાદિષ્ટ પણ હોય છે, ચારિત્ર પરિણામથી નારક જીવ ચારિત્રી નથી લેતા ચારિત્રાચારિત્રી અર્થાત દેશ ચારિત્રવાળા પણ નથી હોતા. કિન્તુ અચારિત્રી હોય છે. સંપૂર્ણ ચારિત્ર મનુષ્યમાં જ સંભવે છે અને દેશચારિત્ર મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જ થઈ શકે છે. તેના સિવાય કોઈ બીજામાં ભવસ્વભાવના કારણે ચારિત્ર પરિણામને સંભવ નથી. એ કારણે નારકોમાં પણ ચારિત્રનો અભાવ કહે છે. વેદ પરિણામથી નારક જીવ નથી સ્ત્રીવેદી હતા, અને નથી પુરૂષવેદી હતા, તેઓ ફક્ત નપુંસકવેદી જ હોય છે, કહ્યું પણ છે કે નારક અને સંપૂર્ણિમ જીવ નપુંસક જ હોય છે. અસુરકુમારોની વક્તવ્યતા નારકના સમાન જ સમજવી, જોઈએ. વિશેષતા તેમ. નામાં એ છે કે અસુરકુમાર ગતિ પરિણામથી દેવ ગતિ કહેલ છે તેમાં કૃષ્ણ, નીલ. કાપિત અને તેજલેશ્યા પરિણામ પણ હોય છે તેઓ વેદ પરિણામથી સ્ત્રીવેદી અને પુરૂષ વેદી હોય છે, પણ નપુંસક વેદી નથી હોતા, કેમકે દેવોમાં નપુંસક વેદ નથી હોતું તે ઉપરાન્ત બધા પૂર્વવત્ સમજવા જોઈએ. અસુરકુમારોના સમાન નાગકુમાર, સુવર્ણ કુમારે, અગ્નિકુમારે, વિઘુકુમાર, ઉદધિકુમાર, કોપકુમારે, દિકકુમાર, પવનકુમારે અને સ્વનિતકુમારોના પણ કથન સમજી લેવા જોઈએ. પૃથ્વી કાયિક ગતિ પરિણામથી તિર્યંચ ગતિ હોય છે. ઇન્દ્રિય પરિણામથી એકેન્દ્રિય હોય છે, શેષ પરિણામ નારકના સમાન જાણવા જોઈએ. વિશેષતા એ છે કે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૮૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાયિક જવામાં તેને વેશ્યા પણ હોય છે. એ કારણથી સૌધર્મ અને ઇશાન દેવક સુધીના દેવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ શકે છે. પરિણામથી પૃથ્વકાયિક જીવ કાયાગી જ હોય છે, તેમાં વચનગવાળા અને મને યોગવાળા નથી હોતા. પૃથ્વીકાચિકેમાં જ્ઞાન પરિણામ મળી જ નથી શક્ત, કેમકે આગમમાં પૃથ્વીકાયિક આદિ પાંચમાં સાસાદન સમ્યકત્વને નિષેધ કરેલો છે, તેથી જ સમ્યકૃત્વ અને જ્ઞાનને અભાવ સમજ જઈએ. હા, પૃથ્વીકાયિકમાં અજ્ઞાન પરિણામ હોય છે અને તે પરિણામથી તેઓ મત્યજ્ઞાની પણ હોય છે અને શ્રુતજ્ઞાની પણ હોય છે. દર્શન પરિણામથી પૃથ્વીકાયિક મિથ્યાદષ્ટિ હોય છે. કેમકે સમ્યકત્વ-મિથ્યાત્વ પરિણામ પંચેન્દ્રિય સંજ્ઞી એમાં જ મળી આવે છે, તેમના સિવાય બીજા બધામાં તેમને નિષેધ જાણવું જોઈએ. શેષ કથન નારકના સમાન છે. અષ્કાયિક અને વનસ્પતિકાચિકેના વક્તવ્યતા પૃથ્વીકાયિકાના જેવી જ છે, તેજ: કાયિક અને વાયુકાયિકનું કથન પણ એજ પ્રકારનું છે, તેમાં વિશેષતા એટલી છે કે લેશ્યા પરિણામની અપેક્ષાએ વાયુકાયિક જીવ નારકના સમાન છે. કીન્દ્રિય જીવ ગતિ પરિણામથી તિર્યંચગતિક હોય છે. દ્વીન્દ્રિયેનું શેષ કથન નારકના સમાન સમજવું જોઈએ. વિશેષ વાત એ છે કે પેગ પરિણામથી શ્રીન્દ્રિય જીવ વચનગી અને કાયમી હોય છે. જ્ઞાન પરિણામથી ન્દ્રિય જીવ આભિનિબંધિજ્ઞાની પણ હાય છે શ્રુતજ્ઞાની પણ હોય છે. તાત્પર્ય એ છે કે કઈ કઈ દ્વીન્દ્રિય જીવ કરૂણા પર્યાપ્ત અવસ્થામાં સાસાદન સમ્યગ્દષ્ટિ પણ મળી આવે છે, એ કારણે તેમનામાં જ્ઞાનપરિણામ પણ હોય છે. એજ અપેક્ષાએ આગળ તેમને સમ્યગ્દષ્ટિ પણ કહેશે. અજ્ઞાન પરિણામથી હીન્દ્રિય જીવ મત્યજ્ઞાની હોય છે અને શ્રુતજ્ઞાની પણ હોય છે, પરંતુ વિર્ભાગજ્ઞાની નથી હોતા. દશના પરિણામની અપેક્ષાએ તેઓ સમ્યગ્દષ્ટિ પણ હોય છે, મિથ્યાદષ્ટિ પણ હોય છે, પણ સમ્યમિથ્યાદષ્ટિ અર્થાત મિશ્રદષ્ટિ નથી હતા શેષ કથન નારકના સમાન સમજવું જોઈએ. જે વકતવ્યતા હીન્દ્રિયની કહી છે, તેવી જ ત્રીદ્ધિ અને ચતુરિન્દ્રિયેની પણ સમજવી જોઈએ. પરંતુ શ્રીન્દ્રિયેની અપેક્ષાએ વિશેષતા એ છે કે તેમનામાં ઈન્દ્રિયોની વૃદ્ધિ કરી લેવી જોઈએ. અર્થાત્ ઈન્દ્રિય પરિણામથી તેઓને ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય કહેવા જોઈએ. સ્પર્શ અને રસના ઈન્દ્રિયના વેગથી જીવ દ્વીન્દ્રિય કહેવાય છે, સ્પર્શ રસના અને પ્રાણ ઈન્દ્રિય હોવાથી ત્રીન્દ્રિય અને સ્પર્શ રસના ઘાણ અને ચક્ષુના સંબધથી ચતુરિન્દ્રિય કહેવાય છે. પંચેન્દ્રિય તિર્યચનિક જીવ ગતિ પરિણામથી તિર્યંચગતિવાળા કહેવાય છે, શેષ વકતવ્યતા નારકેની સમાન કહેવી જોઈએ. વિશેષતા એ છે કે પંચેન્દ્રિય તિર્યંચ જીવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૯૦ Page #203 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા પરિણામથી કૃષ્ણલેશ્યાવાળા, નીલેશ્યાવાળા, કાતિલેશ્યાવાળા, તેજલેશ્યાવાળા, પદ્મશ્યાવાળા, અને શુકલેશ્યાવાળા પણ હોય છે. ચારિત્રપરિણામથી પંચેન્દ્રિયતિયચ ચારિત્રી નથી હોતાં પણ અચારિત્રી પણ હોય છે. અને ચારિત્રાચારિત્રી પણ હોય છે. કેમકે પંચેન્દ્રિય તિર્યોમાં એક દેશચારિત્રપરિણામ હોઈ શકે છે. એ કારણે તેઓ ચારિત્રાચારિત્રી પણ હોય છે. વેદ પરિણામની અપેક્ષાએ પંચેન્દ્રિય તિર્થં ચ સ્ત્રીવેદી પણ હોય છે, પુરૂષદી પણ હોય છે અને નપુંસકદી પણ હોય છે. મનુષ્ય ગતિ પરિણામથી મનુષ્યગતિક હોય છે. ઇન્દ્રિયપરિણામથી પંચેન્દ્રિય હોય છે અને કઈ કઈ અર્થાત્ સિદ્ધ મનુષ્ય અતિન્દ્રિય પણ હોય છે. કષાય પરિણામથી મનુષ્ય ફોધ કષાયી પણ હોય છે. માનકષાયી પણ હોય છે, માયાકષાયી પણ હોય છે, જેમ કષાયી પણ હોય છે. અને કોઈ ફાઈ અકષાયી પણ હોય છે, વેશ્યા પરિણામથી મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા થાવત્ અલેશ્ય પણ હોય છે, અર્થાત્ કૃણ લાવાળા પણ, નીલ લેશ્યાવાળા પણ કાપિત લેશ્યાવાળા પણ, તેલેશ્યાવાળા પણ, પદ્માવાળા પણ, શુકલ લેશ્યાવાળા પણ હોય છે. કઈ કઈ મનુષ્ય અલેશ્ય અર્થાત્ લેગ્યાથી રહિત પણ હોય છે પરિણામની અપેક્ષાએ વિચાર કરવાથી મનુષ્ય મનોવેગી પણ હોય છે, વચન યેગી પણ હોય છે, કાયમી પણ હોય છે. અને કઈ-કઈ અગી પણ હોય છે, જેમ ચદમાં ગુણસ્થાનવતી મનુષ્ય ઉપગ પરિણામથી નારકેના સમાન કહેવામાં આવેલ છે, અર્થાત્ તેઓ સાકારેપયુગ પરિણામવાળા પણ હોય છે, અને અનારોગ પરિણામ વાળા પણ હોય છે. જ્ઞાન પરિણામની અપેક્ષાએ આભિનિબાધિકજ્ઞાની યાવતુ કેવળજ્ઞાની પણ થાય છે, અર્થા, આભિનિબધિકજ્ઞાની શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની થાય છે. અજ્ઞાનપરિણામથી મનુષ્ય મત્યજ્ઞાની પણ થાય છે. શ્રુતજ્ઞાની પણ થાય છે, અને વિર્ભાગજ્ઞાની પણ થાય છે. દર્શન પરિણામથી મનુષ્યમાં ત્રણે દર્શન મળી આવે છે, તેથી જ તેઓ સમ્યગ્દર્શની પણ હોય છે, મિથ્યાદર્શની પણ હોય છે અને સમ્યગૃમિથ્યાદર્શની પણ હોય છે. ચારિત્ર પરિણામથી મનુષ્ય ચારિત્રી પણ હેય છે, અચારિત્રી પણ હોય છે અને દેશચારિત્રી પણ હોય છે. પરિણામની અપેક્ષાએ મનુષ્ય સ્ત્રીવેદી પણ હોય છે. પુરૂષવેદી પણ હોય છે અને નપુંસકદી પણ હોય છે. કોઈ કોઈ મનુષ્ય વેદરહિત પણ હોય છે. વાગ્યન્તરદેવ ગતિપરિણામથી દેવગતિક છે. વાવ્યરોનું પ્રતિપાદન એ પ્રકારે સમજવું જોઈએ કે જેવું અસુરકુમારનું કહ્યું છે. જ્યોતિષ્ક દેવેની વક્તવ્યતા પણ અસુરકુમારનીજ સમાન સમજવી જોઈએ. પરંતુ અસુરકુમારની અપેક્ષાએ તિષ્કમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૯૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ વિશેષતા એ છે કે જતિષ્ક દેવ તેજલેશ્યાવાળા હોય છે, તેથી જ તિષ્ણદેવ કેવળ તેજલેશ્યાવાળા જ હોય છે, તેમાં તેલેશ્યાના સિવાય અન્ય કઈ લેશ્યા નથી દેતી. વૈમાનિક દેવેની વક્તવ્યતા પણ અસુરકુમારોના સમાન જ કહેવી જોઈએ, પણ અસુરકુમાર આદિની અપેક્ષાએ તેમનામાં વિશેષતા એ છે કે વૈમાનિક દેવ તે લેડ્યા વાળા પણ હોય છે, પદ્મ લેશ્યાવાળા પણ હોય છે અને શુકલ લેશ્યાવાળા પણ હોય છે આ જીવ પરિણામનું નિરૂપણ થયુ છે ૨ છે અજીવ પરિણામકા કથન અજીવ પરિણામ વકતવ્યતા શબ્દાર્થ–(ઝવળામે અંતે ! વિષે પૂછળ ?) હે ભગવન્ ! અજીવ પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે? (ચમા ! વિ Tv) હે ગૌતમ ! અજીવ પરિણામ દશ પ્રકારના કહ્યાં છે () તે આ પ્રકારે (વંધપરિણા) બન્ધપરિણામ (નતિરિણામે) ગતિ પરિણામ (લંકાનપરિણામે) સંસ્થાનપરિણામ (મેરિણામે) ભેદપરિણામ (or:રિણામે) વર્ણ પરિણામ (વરિણામે) ગંધપરિણામ (રણવાિમે) રસપરિણામ (સત્તરામે) સ્પર્શ પરિણામ (ગાઢવુfણામે) અગુરુલઘુપરિણામ (તારિણામે) શબ્દ પરિણામ (વંધારિણામેળ મતે ! વિÈ gur) હે ભગવનું બંધ પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે? (ગોરમા ! દુષિ gor) હે ગૌતમ ! બે પ્રકારના કહ્યાં છે (તે નહીં) તે આ પ્રકારે (દ્ધિવારિત) સ્નિગ્ધ બન્ધન પરિણામ (સુáવૈધપરિણામે) અને રૂક્ષ બધી પરિણામ (મળદ્રવાડ ધંધો દોરૂ) સમાન સિનગ્ધતા હોવાના કારણે બંધ નથી હોતા (સમજુત્તાપ વિ જ હોz) સમાનગુણ રૂક્ષતાના હેવાથી પણ બંધ નથી હોત (માદ્ધિહુરત્ત) વિષમ માત્રાવાળા નિગ્ધત્વ અને રૂક્ષત્વ હોવાથી (વંધો ધંધાળ) સ્કને બબ્ધ હોય છે (દ્વિરત જળ સુયાgિi) બે ગુણ અધિક સ્નિગ્ધના સાથે સ્નિગ્ધના (સ્ક્ષસ સુરણ સુરgિi) બે ગુણ અધિક રૂક્ષની સાથે રૂક્ષના (નિરણ જુન ઉવે વંધો) સિનગ્ધની રૂક્ષની સાથે બંધ થાય છે ( નાનો ) જઘન્ય ગુણને છોડીનુ (વિરમ સમો ) વિષમ અથવા સમા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૯૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ (તિરિણામેળ મંતે! વિશે gm) હે ભગવન! પતિ પરિણામ કેટલા પ્રકારના કહ્યા છે? (ચમા ! સુવિë વળT) હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે (તં જ્ઞT) તે આ પ્રકારે (Fસમાણાતિપરિણામે જ ગરમાળrfપરિણામે ચ) સ્પૃશત્ ગતિ પરિણામ અને અસ્પૃશત્ ગતિ પરિણામ (બ) અથવા (શરિણામે ૨ ટ્રસ રૂપરિણામે ૨) દીર્ધ ગતિ પરિણામ અને હસ્વ ગતિ પરિણામ (સંકળવળામેળ મંતે! #વિ પVM) હે ભગવદ્ ! સંસ્થાન પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે? (ગોવા ! પંચવિ પvor) હે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યા છે (તં ) તે આ પ્રકારે (રિમં સંકાળિમે) પરિમંડલ સંસ્થાનપરિણામ (ક) યાવત્ (શાયરસંડાળ પરિણામે આ સંસ્થાના પરિણામ (વરાળ મેતે ! વિ quળ) હે ભગવન ! ભેદ પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે (થમ ! પંચવિ Tv) હે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યાં છે તે જ્ઞા) તે આ પ્રકારે (હંદમેરિણામે નાવ ઉન્નરિમેરિણામે) ખંડ ભેદ પરિણામ યાવત્ ઉત્કરિકા ભેદ પરિણામ કહેવા જઈ એ. પશે અને રસના ઈન્દ્રિય પરિણામથી તેઓને ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય (વUપરિણામેણં મંતે ! કૃદ્ધિ gor) હે ભગવન વર્ણપરિણામ કેટલા પ્રકારના કહ્યા છે? (ચTT! વંવિ પur) હે ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યા છે (કદા) તે આ પ્રકારે (ાઢવાળિમે જાવ યુ૪િaomપરિણામે) કૃષ્ણવર્ણ પરિણામ લાવત્ શુક્લવર્ણ પરિણામ (પરિણામેળે મરે! ઋવિ પm ?) હે ભગવન! ગંધપરિણામ કેટલા પ્રકારના કહ્યા છે? ( મા સુવિ HUMT) હે ગૌતમ! બે પ્રકારના કહ્યા છે. (તે ગા) તે આ પ્રકારે (બુદિમધપરિણામે સુમિધપરિણામે ૨) સુગંધ પરિણામ અને દુર્ગધ પરિણામ (રસપરિણામેળે મરે! વિE ?) હે ભગવદ્ રસપરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે? (જો ! વંવિ પvળ) હે ગૌતમ! પાંચ પ્રકારના કહ્યાં છે (સં 1) તે આ પ્રકારે (તિત્તર પરિગામે નવ મદુરરપરિણામે) તિક્તરસ રૂપ પરિણામ યાવત્ મધુરરસ પરિણામ પરિણામે મને રવિદે gam ?) હે ભગવન્! સ્પર્શ પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે? (નોરમ! અવિષે વાતે) હે ગૌતમ ! આઠ પ્રકારના કહ્યાં છે ( શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૯૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ ) તે આ પ્રકારે (વરસારિનને ૨ ના સુવાસરિણામે ) કર્કશ પર્શ રૂપ પરિણામ યાવત્ રૂક્ષ સ્પર્શ રૂપ પરિણામ (શહિદુ પરિણામેળ મંતે ! ફવિ For) હે ભગવન્! અગુરૂ લઘુ પરિણામ કેટલા પ્રકારના કહ્યા છે? ( ! WIFI gor) હે ગૌતમએકાકાર કહ્યા છે (સાળિ મેળે મને! વિ go ) હે ભગવન! શબ્દ પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે? (ચમા! વદે guત્ત) હે ગૌતમ! બે પ્રકારના કહ્યા છે (તં ) તે આ પ્રકારે (મિસદરિણાને જ ટિમસપરિણામે વ) શુભ શબ્દ પરિણામ અને અશુભ શબ્દ પરિણામ (ત્ત નીવરિણામે ૨) આ અજીવનું પરિણામ પૂર્ણ થયું પરિણામ પદ સમાપ્ત ટીકર્થ-હવે અજીવના પરિણામની પ્રરૂપણ કરાય છે-શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવન! આ અજીવ પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે ? - શ્રી ભગવદ્ ! ઉત્તર આપે છે-હેગૌતમ! અજીવ પરિણામ દશ પ્રકારના રહ્યાં છે. તે આ પ્રકારે છે (૧) બન્ધન પરિણામ (૨) ગતિ પરિણામ (૩) સંસ્થાનપરિણામ (૪) ભેદ પરિણામ (૫) વણું પરિણામ (૬) ગંધપરિણામ (૭) રસપરિણામ (૮) સ્પર્શ પરિણામ (૯) અગુરુલઘુ પરિણામ અને (૧૦) શબ્દપરિણામ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! બન્ધન પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે? શ્રી ભગવાન-હે ગૌતમ! બન્ધન પરિણામ બે પ્રકારના કહ્યાં છે તે આ પ્રકારે છે સિનગ્ધ બન્ધન પરિણામ અને રૂક્ષ બન્ધન પરિણામ છે. સિગ્ધ પુદ્ગલના બન્ધન રૂપી પરિણામ નિગ્ધ બન્ધન પરિણામ કહેવાય છે અને રૂક્ષ પુદ્ગલના બન્ધન રૂપ પરિણામ રૂક્ષ બન્ધન પરિણામ કહેવાય છે. સ્નિગ્ધના અને રૂક્ષના બન્ધન પરિણામ ક્યા પ્રકારથી થાય છે? એ આકાંક્ષાની શાન્તિ કરવાને માટે બાન પરિણામના લક્ષણની પ્રરૂપણ કરે છે સમાન ગુણ સ્નિગ્ધતા વાળા પુદ્ગલને બન્ધ નથી હોતા, અને સમાન ગુણ રૂક્ષતા વાળા પુદ્ગલેને પણ બંધ થતા નથી. કિન્તુ જ્યારે સ્નિગ્ધતા અને ક્ષતાની માત્રા વિષમ થાય છે, ત્યારે સ્કન્ધોને પરસ્પર બન્ધ થાય છે. અર્થાત્ સમાન ગુણ પરમાણ આદિના સમાન ગુણ સ્નિગ્ધતાવાળા પરમાણુ આદિની સાથે બન્યું નથી થતું એ જ પ્રકારે સમાન ગુણ રૂક્ષ પરમાણુ આદિના સાથે સમાન ગુણ રૂક્ષ પરમાણુ આદિની સાથે પણ નથી થતું પરંતુ વિષમ ગુણવાળા નિગ્ધ પરમાણુ આદિના વિષમ ગુણવાળા સ્નિગ્ધની સાથે અને વિષમ ગુણવાળા રૂક્ષને વિષમ ગુણ રૂક્ષની સાથે બંધ થાય છે હવે વિષમ માત્રાના પ્રકરણના કારણે તેની પ્રરૂપણ કરવા માટે કહે છે યદિ નિધુ પરમાણુ આદિને સ્નિગ્ધ પરમાણુ આદિની સાથે બન્ધ થાય છે તે બે ગુણ અધિક પરમાણુ આદિની સાથે જ બંધ થાય છે. એ જ પ્રકારે રૂક્ષ પરમાણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૯૪ Page #207 -------------------------------------------------------------------------- ________________ આદિનો રૂક્ષ પરમાણુ આદિની સાથે જ્યારે બન્ધ થાય છે તે તેના પણ નિયમથી બે આદિ અધિક ગુણવાળાની સાથે જ બંધ થાય છે, અન્યથા નહિ, આ ગાથાના પૂર્વાર્ધને અર્થ થયો. હવે તેના ઉત્તરાઈને અર્થાત્ આગળના અડધા ભાગને અર્થ કહે છે જ્યારે સ્નિગ્ધ અને રક્ષ પુદ્ગલેને પરસ્પર બન્ધ થાય છે. ત્યારે કેવા પ્રકારે બંધ થાય છે? તે કહે છે–સ્નિગ્ધ પરમાણુ આદિને રૂક્ષ પરમાણુ આદિની સાથે બંધ થઈ શકે છે, કિન્તુ જઘન્ય ગુણને છોડીને થાય છે, ભલે તે સમ હોય કે વિષમ હોય. જઘન્યને આશય છે, એક ડિગ્રી (કાળાશ) વાળા સિનગ્ધ અગર એક ડીથી (કાળાશ) વાળા રુક્ષ, તેને છોડીને શેષ બે ગુણવાળ આદિ સ્નિગ્ધને દ્વિગુણ રક્ષ આદિની સાથે બંધ થાય છે. એ પ્રકારે બન્ધન પરિણામની પ્રરૂપણ કરીને હવે ગતિ પરિણામની પ્રરૂપણા કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ગતિ પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! ગતિ પરિણામ બે પ્રકારના કહાં છે, તે આ પ્રકારે છે સ્પૃશત્ ગતિ પરિણામ અને અસ્પૃશત્ ગતિ પરિણામ. વચમાં આવનારી બીજી વસ્તુઓને સ્પર્શવા છતાં જે ગતિ થાય છે. તે પૃશત્ ગતિ કહેવાય છે. એ ગતિ રૂપ પરિણામને ઐશત ગતિ પરિણામ કહે છે, જેમકે પાણીના ઊપર પ્રયત્ન કરીને તિઈિ ફેકેલી ઠીંકરીનું ગતિ પરિણામ, તિછિ કરેલી ઠીકરી વચમાં જળને સ્પર્શ કરતી થકી ગતિ કરે છે છોકરા આ રીતે રમતા નજરે પડે છે. તેનાથી વિપરીત વચમા આવનારા પદાર્થોને સ્પર્શ કર્યા વિના જ જે વસ્તુ ગમન કરે છે, તેમની ગતિ અસ્પૃશત્ ગતિ પરિણામ કહેવાય છે. જેમ સિદ્ધજીવ, સિદ્ધ શિલાની તરફ ગમન કરે છે. હવે ગતિ પરિણામનું જ પ્રકાન્તરે નિરૂપણ કરે છે–ગતિ પરિણામ બે પ્રકારના છેદીર્થ ગતિ પરિણામ અને હસ્વ ગતિ પરિણામ. બહુ જ દૂરવર્તી દેશની પ્રાપ્તિનું જે કારણ હોય તે દીર્ઘ ગતિ પરિણામ કહેવાય છે અને સમીપ દેશાન્તરની પ્રાપ્તિના કારણ ભૂત ગતિને હસ્વ ગતિ પરિણામ કહે છે, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! સંસ્થાના પરિણામ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન હે ગૌતમ ! સંસ્થાના પરિણામ પાંચ પ્રકારના કહ્યાં છે. જેમકે-પરિ મંડલ સંસ્થાન પરિણામ યાવત આયત સંસ્થાન અર્થાત (વૃત્ત સંસ્થાન) વ્યસ સંસ્થાન ચતુરસ્ત્ર સંસ્થાન અને આયત સંસ્થાન. ગોળાકારને પરિમંડલ સંસ્થાન કહે છે, વર્તુલ આકાર વૃત્ત સંસ્થાન કહેવાય છે, ત્રિકોણ આકૃતિ અસ્ત્ર સંસ્થાન, ચરસ આકાર ચતુરસ સંસ્થાન અને લાંબે આકાર આયત સંસ્થાન કહેવાય છે. આ આકારના રૂપમાં થનાર પરિણમન તેમના જ નામથી કહેવાય છે. શ્રી ગૌતમસ્વામ-હે ભગવન ભેદ પરિણામ કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવાન-હે ગૌતમ! ભેદ પરિણામ પાંચ પ્રકારના કહ્યાં છે, જેમકે--ખંડભેદ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૯૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ પરિણામ, પ્રભેદ પરિણામ, ચૂ`કાલે પરિણામ, અનુટિકા ભદ પરિણામ અને ઉત્કરિકા ભેદ પરિણામ, લોઢાનાખડ, તાંબાનાખડ, શીશાનાખડ આદિ ભેદખડ ભેટ કહેવાય છે. વાંસાના, નેતરના, નલેાના, કદી સ્ત ંભાના ભેદ પ્રતરભેદ કહેવાય છે. તલનાભૂકાના, મગનભૂકાના, અડદના ભૂકાના, પીપળના ચૂરાના, મરચાના ચૂરાના, આદુના ચૂરાન, ભેદ ચૂર્ણિકા ભેદ કહેવાય છે, કૂપ, તળાવ, હદ, ન, વાવ, પુષ્કરણી, દીધ્ધિક, ગુ જાલિકા તથા સરાવર આદિના ભેદ અનુટિકા ભેદ કહેવાય છે. તલની ફળીયાના, મગનીક્ળીચાના, અડદની ફળીયાના તથા એરંડાના બીજોનુ ફુટવું તે ઉત્કટિકા ભેદ કહેવાય છે. શ્રી ગૌરમસ્વામી-હે ભગવન્ ! વણું પરિણામ કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! વર્ણ પરિણામ પાંચ પ્રકારના કહ્યાં છે, જેમકે-કૃષ્ણવર્ણ પરિણામ, નીલવ` પરિણામ, લેાહિતલણુ પરિણામ, પીતવણુ પરિણામ, અને શ્વેત (શુકલ) વણુ પરિણામ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ગધપરિણામ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! ગધપરિણામ બે પ્રકારના કહેલા છે-સુરભિગધ પરિણામ અને દુરભિગ ́ધ પરિણામ. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! રસપરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે ? શ્રી ભગવાન- ગૌતમ ! રસપરિણામ પાંચ પ્રકારના કહ્યાં છે, જેમકે તિક્તરસ પરિ ણામ, અમ્લરસ પરિભ્રમ, કટુરસ પરિણામ, ધાયરસ પરિણામ અને મધુરસ પરિણામ, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! સ્પા પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! આઠ પ્રકારના કહ્યાં છે, જેમકે-- શસ્પશ પરિણામ વિત્ રૂક્ષપશ પરિણામ, અર્થાત્ 'શસ્પશ` પરિણામ, મૃદુસ્પ` પરિણામ, ગુરૂસ્પશ પરિણામ લઘુસ્પર્શ પરિણામ, ઉષ્ણુપ' પરિણામ, શીતપ પરિણામ, સ્નિગ્ધપશ પરિણામ, રૂક્ષસ્પશ પરિણામ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અનુરૂલધુ પરિણામ કેટલા પ્રકારના કહેલાં છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! અનુલઘુ પરિણામ એક જ પ્રકારનું કહેવું છે, કશ્મામા ભાષારૂં યારૂં ગુરુદુચારૂં' આ આગમ વચનના અનુસાર કાણુ પગ ણા, મનેાવણા અને ભાષાવણાના પુદૂગલ અનુરૂલઘુ પરિણામવાળા હાય છે. એજ પ્રકારે અમૂર્ત આકાશ આદિ દ્રુન્યાના પણ અનુરૂલઘુ પરિણામ સમજવાં જોઇએ. અહીં' અનુરૂલઘુ પરિણામનું ગ્રહણ ઉપલક્ષણ માત્ર છે, તેથી જ ગુરૂલઘુ પરિણામ પણ અહીં સમજી લેવુ જોઇએ. આ ગુલઘુ પરિણામ ઔદારિક આદિથી શરૂ કરી તૈજસ દ્રવ્ય સુધી મળી આવે છે. કહ્યુ પણ છે— ઔદારિક વૈષ્ક્રિય અને આહારક તથા તેજસ દ્રવ્ય ગુરૂલઘુ હાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૯૬ Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસ્વામી-હે ભગવન્! શબ્દ પરિણામ કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવાન –હે ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે–સુરભિ શબ્દ પરિણામ અને દુરભિ શબ્દ પરિણામ. અહીં સુરભિ શબ્દ શુભ અને દુરભિ શબ્દ અશુભને વાચક છે. જે શ્રેતાને પ્રિય હોય તે સુરભિ શબ્દ અને જે અપ્રિય હોય તે દુરભિ શખદ કહેવાય છે. આ અજીવ પરિણામની પ્રરૂપણું થઈ પરિણામ પદ સમાપ્ત ૧૩ ચૌદમુ કષાય પદ કષાયોં કે સ્વરૂપના કથન કષીય વક્તતા શબ્દાર્થ–(ફળ ! સાચા gund) હે ભગવન્! કષાય કેટલા કહ્યા છે? (ગમ! વત્તરિ સાચા gourd) હે ગૌતમ ! ચાર કષાય કર્યો છે (તં ગા) તે આ પ્રકારે (વોહ g, માળવતાંg, માયાણા, મજ્જર) ક્રોધકષાય- માનકષાય, માયાકષાય, લોભકષાય નર્ચાળ મં!િ વસાયા છાત્તા) હે ભગવન ! નારકોમાં કેટલા કષાય હોય છે? મા ! ચારિ જયા પારા) હે ગૌતમ! ચાર કષાય કહા છે (તં નr) તે આ પ્રકારે (બ્રોકના કાગ ઢોસા9) ક્રોધકષાય યાવત્ લાભકષાય (વં જાવ માળિયા) એજ પ્રકારે યાવત વૈમાનિકામાં ( દ્રિપ મતે ! હું પત્ત) હે ભગવન્! કોધ કેટલા પર પ્રતિષ્ઠિત–આશ્રિત છે (ય! પ્રદિપ શો? guત્તે) હે ગૌતમ! ક્રોધ ચાર પર પ્રતિષ્ઠિત કહેલ છે (11) તે આ પ્રકારે (ઝદ્દિg) આમ પ્રતિષ્ઠિત (પૂરપટ્ટિણ) પર પ્રતિષ્ઠિત (માપQ) તે બન્ને પરપ્રતિષ્ઠિક (શાgિ) અપ્રતિષ્ઠિત નિરાધાર (વં નેરા ના માળિયા) એજ પ્રકારે નરયિકના યાવત્ વૈમાનિકેન (રંગો) દંડક (ઘં માળેળ સંર) એ પ્રકારે માનની સાથેના દંડક કહેવા (માયા હશો) માયાથી દંડક (ટોળ ગો) લેભથી દંડક (હિં મતે ! હં દુwત્તી મવરુ) હે ભગવન્! કેટલાં સ્થાને અર્થાત કારણોથી ક્રોધની ઉત્પત્તિ થાય છે? (ચમા ! વહિં ટાળહું #guી મારૂ છે ગૌતમ! ચાર કારણથી કોઈની ઉત્પત્તિ થાય છે (તા) તે આ પ્રકારે (હરં પહુજ) ક્ષેત્રના આશ્રિત (બ્લ્યુ વહુ૫) વાસ્તુના (ઘર)ને આશ્રિત (જરી પદુર) શરીરના આશ્રિત (Gહું પહુજા) ઉપધિના આશ્રિત (gવું ને ફાળે જ્ઞાવ વેમાળિયા) એજ પ્રકારે નારક યાત્ વિમાનિકોના (gā માળા શિ, માસા વિ ટોમેઇન વિ) એજ પ્રકારે માનથી પણ, માયાથી પણ, લેભથી પણ (બ્ધ gg વિ રત્તરિ જંહા) એજ પ્રકારે આ પણ ચાર ઇંકડ (#$ વિ મંતે ! વો guત્તે ?) હે ભગવન્! ક્રોધ કેટલા પ્રકારના કહ્યા છે? (વના ! શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૯૭ Page #210 -------------------------------------------------------------------------- ________________ રવિ gur) હે ગૌતમ! ચાર પ્રકારના કોઈ કહ્યા છે તે જ્ઞા) તે આ પ્રકારે (ગUતાજુબંધી રે) અનન્તાનુંબંધી ક્રોધ (પત્તવાળે શો) અપ્રત્યાખ્યાની ક્રોધ (વાપવળે શો) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ (સંગો જોદે) સંકલન ક્રોધ (વં રફાળે વાવ વેમજિવાળ) એજ પ્રકારે નારકે યાત વૈમાનિકોના ક્રોધ સમજવા (ઘં માળેí, માયા, મેળ) એજ પ્રકારે માન, માયા, અને લેભથી ( વિ ચત્તાકર ) આ પણ ચાર દંડક છે ટીકાર્થ–તેરમા પદમાં સામાન્ય રૂપથી નારકાદિ ગતિ આદિ જીવોના પરિણામનું પ્રતિપાદન કરાયું છે અને સામાન્ય વિશેષમાં રહે છે. તેથી વિશેના પ્રતિપાદનની પણ અવશ્યકતા રહે છે. એકેન્દ્રિય માં પણ ક્રોધ આદિ કષાય વિદ્યમાન હોય છે, કેમકે ચારે કષાયે પુનર્ભપના મૂળને સિંચન કરે છે, એવાં દશવૈકાલિકના વચન પ્રમાણથી, તથા પ્રધાન રૂપથી બન્ધનું કારણ હોવાથી પ્રથમ વિશેષતા, કષાય પરિણામની પ્રરૂપણું કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે– હે ભગવન! કષાય કેટલા પ્રકારના કહ્યા છે શ્રી ભગવાન–હે ગૌતમ ! કષાય ચાર પ્રકારના કહ્યા છે, તે આ રીતે છે–કોધકષાય માનકષાય, માયાકષાય, અને લાભકષાય, ધાતુથી વિલેખનને અર્થ સમજાય છે. જે કર્મ રૂપી ક્ષેત્રને ખેડીને તેને સુખદુઃખ રૂપી ધાન્યની ઉપજને માટે વાવે છે તેમને કષાય કહે છે. અથવા જે શુદ્ધ સ્વભાવી જીવને કલુષિત અગર કર્મ–મલિન કરે છે, તેમને કષાય કહે છે, અહીં કલુષ ધાતુથી કષાય શબ્દ બન્યું છે. કલુષ ધાતુને પૂ’ આદેશ થઈ જાય છે. કહ્યું પણ છે જે સુખદુઃખ રૂપી શસ્ત્રને માટે કર્મક્ષેત્રને નિત્ત અર્થાત્ ખેડે છે, અથવા જે જીવને કલુષિત કરે છે, તેમને કષાય કહે છે કે ૧ છે શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે– હે ભગવન્! નારક છવામાં કેટલા કપાય હેય છે? શ્રી ભગવાન-હ ગૌતમ ! ચાર કષાય હોય છે, તે આ રીતે-ક્રોધકષાય, માનકષાય, માયાકષાય અને લાભ કષાય. એ પ્રકારે વિમાનિકે સુધી બધા જેમાં ચાર કષાય કહી દેવા જોઈએ, અર્થાત્ અસુરકુમાર આદિ ભવનપતિમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયોમાં વિલેન્દ્રિમાં, પંચેન્દ્રિયતિયામાં, મનુષ્યમાં, વાનવતરમાં, તિષ્કમાં અને મા નિકમાં પણ ક્રોધ, માન, માયા તેમજ લેકષાય જાણવા જોઈએ. શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ કોઇ કેટલા પર આશ્રિત છે? અર્થાત્ કોના કોના આધાર પર રહેલ છે? શ્રી ભગવાન-હે ગૌતમ! ક્રોધ ચાર પર પ્રતિષ્ઠિત થાય છે, અર્થાત્ તે ક્રોધના આધાર ચાર હોય છે, તે આ પ્રકારે ૧) ક્રોધ આત્મ પ્રતિષ્ઠિત હોય છે અર્થાત્ પિતાને પિતાના ઉપર જ ક્રોધ ઉત્પન્ન થઈ જાય છે, જેમકે પોતે જ કરેલા કોઈ કર્મના ફલ સ્વરૂપ કેઈ ઈહિલેક સંબન્ધી વિનાશ જોવે છે, ત્યારે તે પિતાના પર જ ક્રોધ કરવા લાગે છે. આ ક્રોધ આત્મપ્રતિષ્ઠિત કહેવાય છે. તે ક્રોધ પિતાના જ ઉદ્દેશથી થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૯૮ Page #211 -------------------------------------------------------------------------- ________________ (૨કોઈ કોઈ પરપ્રતિષ્ઠિત થાય છે, કોઈ બીજા માણસ પર ઉત્પન થનાર ક્રોધ પર પ્રતિષ્ઠિત કહેવાય છે. જ્યારે બીજો કોઈ મનુષ્ય આકોશ આદિ કરીને ક્રોધ ઉત્પન્ન કરે છે, ત્યારે તેના પ્રત્યે જે ક્રોધ ઉત્પન્ન થાય છે. તે પરપ્રતિષ્ઠિત ક્રોધ કહેવાય છે. (૩) કઈ કંધ એ પણ હોય છે જે પિતના ઊપર અને બીજાના ઊપર પણ થાય છે જેમકેપિતાના તેમજ અન્ય દ્વારા કરેલા અપરાધના કારણે સ્વપર વિષયક ક્રોધ કઈ કરે છે, ત્યારે તે કોધ ઉભય પ્રતિષ્ઠિત કહેવાય છે. (૪) ચોથા પ્રકારને ક્રોધ અપ્રતિષ્ઠિત હોય છે. જ્યારે કોઈ ક્રોધ દુરાચરણ અથવા આકોશ આદિ કારણ વિના નિરાધાર કેવળ વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થઈ જાય છે, તે અપ્રતિષ્ઠિત ક્રોધ કહેવાય છે. પિતાના દુરાચારના કારણે ઉત્પન્ન ન થવાથી તે આત્મપ્રતિષ્ઠિત નથી હોતું. તે ક્રોધ પરપ્રતિષ્ઠિત પણ નથી હોતે, કેમકે તે બીજાના પ્રતિકૂલ વ્યવહારથી ઉત્પન્ન નથી થતું, એ કારણે ઉભય પ્રતિષ્ઠિત પણ નથી હોતો. એ પ્રકારે નિરયિકે યાવત્ વૈમાનિકે સુધી અર્થાત્ અસુરકુમાર આદિ ભવનપતિ પૃથ્વીકાયિકે આદિ એકેન્દ્રિ, વિકલેન્દ્રિયે, પંચેન્દ્રિયતિયો, મનુષ્ય, વનવ્યન્તર દેવે, તિષ્ક દે તથા વૈમાનિક દેને કોઈ પણ આત્મપતિષ્ઠિત, પરપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિતના ભેદથી ચાર પ્રકારના હોય છે. જેવા ફોધના દંડક કહ્યા છે, તે જ પ્રકારે માનને પણ ચાર પર પ્રતિષ્ઠિત કહેવું જોઈએ. માયાને પણ અને લેભને પણ ચાર ચાર પર પ્રતિષ્ઠિત કહી લેવાં જોઈ એ. એ પ્રકારે કોધ, માન, માયા, લોભના આધારના ભેદે ભેદ દેખાડીને હવે કારણ ભેદથી ભેદની પ્રરૂપણ કરવાને માટે કહે છે–હે ભગવન! કોઇની ઉત્પત્તિ કેટલા કારણથી થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! કોધની ઉત્પત્તિ ચાર કારણોથી થાય છે, તે ચાર કારણે આ રીતે છે-(૧) ક્ષેત્ર અથતુ ખેતરના નિમિ તથા (૨) વાસ્તુ અથત મકાનઆદિ ઈમારતેના નિમિત્તથી (૩) શરીરના નિમિત્તથી અને (૪) ઉપધિ અર્થાત ઉપકરણના નિમિત્તથી. તાત્પર્ય એ છે કે, જમીન, મકાન, શરીર અને એના સિવાય બીજા સાથનેને જ્યારે કઈ કારણથી હાનિ કે ક્ષતિ પહોંચે ત્યારે, ક્રોધ ઉત્પન્ન થાય છે. અહી ઉપધિ, જે ચોથું કારણ કહેલું છે, તેમાં જમીન, મકાન અને શરીર સિવાય બાકીની બધી પ્રિય વસ્તુઓને સમાવશ સમજી લેવું જોઈએ, એજ પ્રકારે નારÀથી લઈને વૈમાનિક દેવે સુધી ચાવીસે દંડકોના જીના ક્રોધની ઉત્પત્તિ ઉપર્યુક્ત ચાર કારણોથી થાય છે, અર્થાત્ નારક અસુરકુમાર આદિ દશ ભવન પતિ, પૃષિાયિક આદિ એકેનિદ્ર, વિકલનિક, એન્દ્રિય તિ , મનુષ્ય, વાનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવામાં ક્રોધની ઉત્પત્તિ પૂર્વોક્ત ચાર કારણથી થાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૯૯ Page #212 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રકારે માન, માયા અને લેભના વિષયમાં પણ એજ બધુ સમજી લેવું જોઈએ કે જે કોઇના સમ્બન્ધમાં કહેલ છે. અર્થાત્ માન આદિની ઉત્પત્તિ પણ ક્ષેત્ર, વાસ્તુ, શરીર અને ઉપધિના કારણે થાય છે અને નારક આદિ ચોવીસે દંડકોના જીના માન આદિની ઉત્પત્તિ પણ આજ ચાર કારણોથી થાય છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે-હે ભગવન્! ક્રોધ કેટલા પ્રકારને કહે છે? શ્રી ભગવાન ગૌતમ ! ક્રોધ ચાર પ્રકાર છે. તેના ચાર ભેદ આ પ્રકારે છે (૧) અનન્તાનુબંધી કોધ–કે જે સમ્યકત્વ ગુણને પણ ઘાતક હોય છે. (૨) અપ્રત્યાખ્યાની ક્રોધ-જે દેશ વિરતિને વિઘાતક હેાય છે. (૩) પ્રત્યાખ્યાનાવરણકો-જે સર્વવિરતિને પ્રતિબંધક થાય છે. (૪) સંજવલનકો–જે યથાખ્યાત ચારિત્રને ઉત્પન્ન નથી થવા દેતે. એ પ્રકારે નારકથી લઈ વૈમાનિક દેવે સુધી સમજી લેવું જોઈએ. અર્થાત અસુરકુમાર આદિ દશભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિકલેન્દ્રિ, પંચેન્દ્રિય તિય, મનુષ્ય, વાનચન્તર, તિષ્ક અને વૈમાનિકોના પણ કોધ અનન્તાનુખન્દી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલનના ભેદથી ચાર ચાર પ્રકારના છે. એજ પ્રકારે માન, માયા અને લોભ નામક કક્ષાના વિષયમાં પણ સમજવું જોઇએ. અર્થાત માન, માયા અને લેભ પણ અનન્તાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલનના ભેદથી ચાર ચાર ભેદો છે અને નારકેથી વૈમાનિક દેવ સુધીના માન આદિના પણું ચાર ચાર ભેદ છે. ક્રોધકષાય કે વિશેષભેદોં કા કથન ક્રોધના વિશેષ ભેદ શબ્દાર્થ – વિળ મંતે ! પૂછજો ) હે ભગવન્! ક્રોધ કેટલા પ્રકારના કહેલ છે? (લોચન ! જ િશોધે ઉત્તે) હે ગતમ! ચાર પ્રકારના ફોધ કહેલ છે (તં જ્ઞા) તે આ પ્રકારે (કમોનિવ્રુત્તિp) ઉપગ પૂર્વક ઉત્પન્ન કરેલ (ગામોનિઃત્તિ) વિના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૦૦ Page #213 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ પૂર્વક ઉત્પન્ન કરાયેલ (વલંતે) ઉપશાન્ત (ગુવતંતે) અનુપશાન્ત (gવં જોરરૂયાળે જાવ માળિયા) એ પ્રકારે નારકે યાવત્ વૈમાનિકેના કાધ સમજવાં. (વં માળા વિ) એ રીતે માનથી પણ (માચાર વિ) માયાથી પણ (ત્રોમેન વિ) લેભથી પણ (વત્તારિ લંકા) ચાર દંડક કહેવા જોઈએ. (લીવાળું મંતે! વહિં કળéિ) હે ભગવન્ ! એ કેટલાં સ્થાને અર્થાત કારણથી (મૂડીરો) આઠ કર્મપ્રકૃતિ (ત્તિfig?) ચય કરેલ છે? (જોયા ! કહું અp મારી ળિg ?) હે ગૌતમ! ચાર કારણથી આઠ કર્મ પ્રકૃતિને ચય કરેલ છે (ä ) તે આ પ્રકારે (જોળ, માળેલું, માયા, ટોમેf) કોધથી, માનથી, માયાથી અને લેભથી (gવં ફાળે જ્ઞાવ માળિati) એજ પ્રકારે નારક યાવતુ વૈમાનિકોના વિષે સમજવું (નીવાળું મંતે ! કાળજું vહીશો વિનંતિ ?) હે ભગવન્ ! જીવ કેટલા કારણથી આઠ કમ પ્રકૃતિનું ચયન કરે છે? (ામ ! ર૩fહું ) હે મૈતમ ચાર કારણેથી (તં નહીં-aોળ, માળ, માયા, ટોળું) તે આ પ્રકારે ક્રોધથી, માનથી, માયાથી લેભથી (ઘઉં ને જ્ઞાન માળિયા) એ પ્રકારે નારક યાવત્ વૈમાનિક પર્યા સમજી લેવું. | (વીણા મંતે ! વહિં ટાળે જશ્નપજાવી જિનિરાંતિ ) હે ભગવન્! જીવ કેટલા કારણેથી આઠ કમ પ્રકૃતિના ચય કરશે ? (ચFા ! જસ્ટિં બેકિં વાળો રિલૈિંતિ) હિ ગૌતમ ! ચાર કારણથી આઠ કર્મ પ્રકૃતિના ચય કરશે તેં ) તે આ પ્રકારે (શો, માળે, માયા, રોમે) કોધથી, માનથી, માયાથી, લેભથી (ઈલ ને રૂપા રાવ રેખાળિયા) એ પ્રકાર નારક યાવત્ વૈમાનિક પર્યત સમજી લેવું. (નીવામાં અંતે હિં કઠુિં અ grણીઓ વજિfig) હે ભગવદ્ ! કેટલા કારણથી અષ્ટ કર્મ પ્રકૃતિને ઉપચય કરેલ છે? (નોરમા ! હં હાર્દિ ૧ સ્મTી કાનિંg) હે મૈતમ! ચાર કારણોથી અષ્ટ કમ પ્રકૃતિને ઉપચય કરે છે (રં ગાળ, માળે, માયા, હોળ) તે આ પ્રકારે-ધથી, માનથી, માયાથી, લેભથી (વં રેરા નાવ વેબળિયા) એજ પ્રકારે નારક ચાવત્ વૈમાનિક (બીજા) જીવ (મેતે !) હે ભગવન્ ! (પુ) પ્રશ્ન (નાયમા ! હં ટાળેહિં કવજિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૦૧ Page #214 -------------------------------------------------------------------------- ________________ તિ) ચાર કારણથી ઉપચય કરે છે (કાવ ટોળું) યાવત્ લે ભથીત (હિં લાવ ને કાર રેમળિયા) એજ પ્રકારે નારક યાવત વૈમાનિક (કવિસંતિ) એજ પ્રકારે ઉપચય કરશે (લીવાળું મંતે ! તિહિં ટાળહિં મvપાણીનો વંચિંકુ ?) હે ભગવન ! છાએ કેટલા કારણથી આઠ કર્મ પ્રકૃતિએ બાંધી? (ચમ ! હું કાળtહું ક મપાકો વંધિંg) હૈ ગૌતમ! ચાર કારણોથી આઠ કર્મ પ્રકૃતિને બાંધી (i = શો, માળ, માપ, મેળ) ક્રોધથી, માનથી, માયાથી, લેભથી (gવં નેફયા નાવ માળિયા) એજ પ્રકારે નારક યાવત્ વિમાનિક (વંહિ) બાંધ્યા (વંત) બાંધે છે (વંઘિતંતિ) બાંધશે (લી) ઉદીરણા કરી (૩ીતી) ઉદીરણું કરે છે (શિરીરવંતિ) ઉદીરણું કરશે (વેરિયું) વેદન કયુ (ત્તિ) વેદન કરે છે. (સંતિ) વંદન કરશે (નિઝરિંg) નિર્જરા કરી (નિઝતિ) નિર્જરા કરે છે (નિઝસ્વિંતિ) નિર્જરા કરશે (વં) એ પ્રકારે (?) આ (કીવફા) જીવથી શરૂઆત કરીને (માળા ઝવાળા) વૈમાનિક સુધી (ભટ્રાસવંજ) અઢાર દંડક (નાર વૈમાળિયા) વૈમાનિક સુધી (નિર્નારનિઝરે તિ, રિલૈંતિ) નિર્જરા કરી, નિર્જરા કરે છે, નિર્જરા કરશે (બાયોતિદિર) આત્મ પ્રતિષ્ઠિત (ત્ત પહુજ) ક્ષેત્રના આશ્રયથી (ings) અનન્તાનુબંધી (મો) ઉપગ (જિળ-વત્તિન-વંધ-વીર-વે) ચય, ઉપચય, બંધ ઉદીરણ, વેદના (તદ્દ નિઝા) તથા નિર્જરા (4) અને કપાય પદ સમાપ્ત ટીકાઈ-હવે નિવૃત્તિના ભેદથી તથા અવસ્થાના ભેદથી થનારા ક્રોધાદિના ભેદની પ્રરૂપણ કરાય છે શ્રી શૈતમસ્વામી પ્રશ્ન કરે છે. હે ભગવન્ ! ક્રોધ કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવાન ગૌતમ! કોઇ ચાર પ્રકારના કહ્યા છે, જેમકે, આભેગનિવર્તિત, અનાગનિવર્તિત, ઉપશાત અને અનુપશાન. જ્યારે બીજાના અપરાધને જાણીને અને ક્રોધના પુષ્ટકરણનું અવલંબન કરોને, પ્રકારતરથી એને શિક્ષા નથી મળી શકતી, એ વિચાર કરીને ક્રોધ કરે છે, ત્યારે તે ક્રોધ આભેગનિવર્તિત અર્થાત્ જાણુ વિચારથી ઉત્પન્ન ક્રોધ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૦૨ Page #215 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. જ્યારે સાધારણ રૂપથી વિશેષ પ્રકારના મોહવશ ગુણ દોષની વિચારણાથી રહિત થઈને. પરાધીન બનેલ જીવ ફોધ કરે છે. ત્યારે તે ક્રોધ અનાગનિવર્તિત કહેવાય છે. જે કોઈ ઉદય અવસ્થાને પ્રાપ્ત ન થાય તે ઉપશાન્ત કહેવાય છે. અને ઉદય અવસ્થાને પ્રાપ્ત ક્રોધ અનુપાત કહેવાય છે. એજ પ્રકારે નારકથી લઈને વૈમાનિકે સુધીના ક્રોધના સંબન્ધમાં સમજવું જોઈએ. અર્થાત નારકો, અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિ, પચેન્દ્રિયતિય, મનુષ્ય, વનવ્યતરો, તિષ્ક અને વૈમાનિકેન ક્રોધ પણ આનિવર્તિત, અનાગનિર્વતિત ઉપશાન્ત અને અનુપશાન્ત એ રીતે ચાર પ્રકારના કહેવા જોઈએ. ધની જ જેમ માન, માયા, લેભના પણ આભેગનિવર્તિત આદિ ચાર-ચાર ભેદ થાય છે અને નારકાથી લઈને વૈમાનિ સુધીના માન, માયા, લેભના પણ આજ ચાર ચાર ભેદ થાય છે, કે આદિ કષાયેના વશીભૂત થવાથી જીવને શું શું પરિણામ ભોગવવું પડે છે. અગર ક્રોધ આદિનું ફળ શું છે? એ સમ્બન્ધમાં શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નોનું અને શ્રી ભગવાનના ઉત્તરનું પ્રતિપાદન કરાય છે શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! કેટલા કારણેથી જીવોએ કર્મની આઠ પ્રકૃતિના ચય કર્યા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ અને ગેર અન્તરાય એ કમની આઠ પ્રકૃતિ છે. કષાય પરિણત થયેલ છવ કર્મને એગ્ય પુદ્ગલનું ઉપાદાન કરે છે, તેને જ અહીં ચય સમજ જોઈએ. તાત્પર્ય એ થયું કે એ કષાય પરિણત થઈને કેટલા કારણોથી પૂર્વોક્ત આઠ કર્મપ્રકૃતિનું ચયન કર્યું છે? શ્રી ભગવાન ઉતર આપે છે--હે ગૌતમ! ચાર કરણથી એ પૂર્વોક્ત આઠ કર્મ પ્રકૃતિને ચય કર્યો છે. તે ચાર કારણ આ છે–ધ, માન, માયા અને લાભ. એ જ પ્રમાણે નારકથી લઈને વૈમાનિકે સુધી કહેવું જોઈએ, અર્થાત્ અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિ, વિલેન્દ્રિ, પચન્દ્રિયતિય, મનુષ્યો વનવ્યન્તરો, તિષ્ક અને વૈમાનિકના વિષયમાં પણ આજ પ્રમાણે સમજી લેવું જોઈએ. અર્થાત નરયિકોથી લઈને વૈમાનિક સુધીના બધા ચોવીસ દંડકના જીએ ક્રોધ, માન, માયા અને લોભને કારણે આઠ કર્મપ્રકૃતિને ચય કર્યો છે. આ ભૂતકાળ સમ્બન્ધી દંડક થયે. હવે વર્તમાન કાલ વિષયક દંડકને લઈને પ્રરૂપણા કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! કેટલા સ્થાને અર્થાત્ કારણોથી જીવ આઠ કર્મપ્રકૃતિને ચય કરે છે? શ્રી ભગવાન --હે ગૌતમ! કષાય પરિણત જીવ, ચાર કારણથી આઠ કર્મ પ્રકૃતિના ચય કરે છે. તે ચાર કારણ છે-ક્રોધ, માન, માયા અને લોભ, એજ પ્રકારે નારકોથી લઈને વૈમાનિકે સુધી સમજવું જોઈએ, અર્થાત્ અસુરકુમાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૦૩ Page #216 -------------------------------------------------------------------------- ________________ આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકેલેન્દ્રિયે, પંચેન્દ્રિય તિર્યંચા, મનુષ્ય, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકોના વિષયમાં પણ એવું કહેવું જોઈએ કે તે ક્રોધ આદિ ચાર કારણથી આઠ કર્મપ્રકૃતિને ચય કરે છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન ! કષાય પરિણત થયેલ જીવ કેટલા કારથી આઠ કર્મપ્રકૃતિને ચય કરશે? શ્રી ભગવાન ગૌતમ! કષાય પરિણત જીવ ચાર કારણથી આઠ કર્મ પ્રકૃતિને ચય કરશે. તે ચાર કારણે આ છે-ક્રોધ, માન, માયા અને લેભ. એ પ્રકારે નારકેથી લઈને વૈમાનિક સુધી ચાવીસે દંડકના જીવોના સમ્બન્ધમાં કહેવું જોઈએ અર્થાત્ નારક, અસુરકુમાર, ભવનપતિ આદિ બધા જ ક્રોધ, માન, માયા, અને લેભના દ્વારા આઠ કર્મપ્રકૃતિને ચય કરશે. એ પ્રકારે કર્મ પુગલના ઉપાદાન (ગ્રહણ) રૂ૫ ચયનનું પ્રતિપાદન કરીને ઉપચય, બન્ય, ઉદીરણ, વેદના અને નિર્જરા સંબંધી, અતીત, વર્તમાન અને ભવિષ્યન્ કાલનભેદથી ત્રણ-ત્રણ દંડકોનું પ્રતિપાદન કરે છે અને બધાનો સરવાળો અઢાર દંડકેની પ્રરૂપણું કરવાને માટે કહે છે- હે ભગવન ! છાએ કેટલા કારણથી આઠ કર્મપ્રકૃતિને ઉપચય કર્યો છે? શ્રી ભગવાન–હે ગૌતમ! જીવોએ ચાર કારણથી આઠ કર્મપ્રકૃતિયોનો ઉપચય કર્યો છે. તે ચાર કારણ આ છે-ક્રોધ, માન, માયા અને લેભ. પિતાના અબધાકાળ પછી જ્ઞાનાવરણીય આદિ કર્મચગ્ય પુદ્ગલના વધન-નિક ઉપચય કહેવાય છે. તેને કમ આ રીત-પ્રથમ સ્થિતિમાં બધાથી અધિક દ્રવ્ય, બીજી સ્થિતિમાં વિશેષ હીન ત્રીજી સ્થિતિમાં તેની અપેક્ષાએ પણ વિશેષતર હીન, એ પ્રકારે ઉત્તરોત્તર વિશેષહીન વિશેષહીન થતા તત્કાલ બદ્ધમાન સ્થિતિ ચરમસ્થિતિ બને છે, ત્યાં સુધી કહેવું જોઈએ જે વક્તવ્યતા છના વિષયમાં કહી છે, તે જ નારકથી લઈને વૈમાનિકો સુધીના વિષયમાં જાણવી જોઈએ. અર્થાત્ નારકે, ભવનપતિ, પૃથ્વીકાયિકે આદિ એકેન્દ્રિ, વિકલેન્દ્ર, પંચેન્દ્રિય તિય ચિ, મનુષ્ય, વનવ્યન્તર, જ્યોતિષ્કો અને વૈમાનિકને વિષયમાં પણ એવું જ સમજી લેવું જોઈએ. આ બધા જીવોએ ક્રોધાદિના કારણે આઠ કમ પ્રકૃતિને ઉપચય કર્યો છે. હવે વર્તમાન કાળની અપેક્ષાએ શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હિં ભગવન કષાયપરિણત જીવ કેટલા કારણથી આઠ કાર્યપ્રકૃતિને ઉપચય કરે છે? ભગવાન–કષાય પરિણામવાળા જીવ ચાર કારણથી આઠ કર્મપ્રકૃતિનો ઉપચય કરે છે. જેમકે, કોધથી, માનથી, માયાથી અને લેભથી. નારકાથી લઈને વૈમાનિક સુધી એ પ્રકારે સમજવું જોઈએ અર્થાત્ જે વાત સમુચ્ચય વિષયમાં કહી છે, તે જ નારકે, દશ ભવનપતિ, પૃથ્વીકાધિકે આદિ પાંચ એકેન્દ્ર, વિકલેન્દ્રિયે, પંચેન્દ્રિય તિર્ય, મનુષ્ય, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકોના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૦૪ Page #217 -------------------------------------------------------------------------- ________________ સમ્બન્ધમાં પણ એમ જ કહેવું જોઈએ કે આ બધા ચોવીસ દંડકના જીવ કોય, માન, માયા અને તેમના કારણે આઠ કમ પ્રકૃતિને ઉપચય કરે છે. વર્તમાન કાળના સમાન ભવિષ્ય કાળમાં પણ સમુચ્ચય જીવ તથા નારકથી લઈને વૈમાનિકના વીસે દંડકોના જીવ કોધ, માન, માયા અને તેમના કારણે આઠ કર્મપ્રકૃતિયોને ઉપચય કરશે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! કેટલા કારણેથી જીવેએ આઠ કર્મપ્રકૃતિને અન્ય કરેલ છે? શ્રી ભગવાન - હે ગૌતમ, ચાર કારણથી એ કર્મની જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકૃતિનો બન્ધ કર્યો છે. તે ચાર કારણ આમ છે. ક્રોધ, માન, માયા અને લેભ જ્ઞાન વરણીય આદિ કર્મ પુદ્ગલના પૂર્વોક્ત રીતથી પોતપોતાના અબાધા કાલના પછી જે નિષિક્ત કરેલા છે, તેમનું પુનઃવિશિષ્ટ કષાય પરિણતિથી નિકાચન થવું તે ખબ્ધન કહેવાય છે. એજ પ્રકારે નારકેથી લઈને વૈમાનિકે સુધી સમજવાં જોઈએ. અર્થાત સમુચ્ચય જીવોને સમાન જ દશ ભવનપતિ આદિ વૈમાનિક દે પર્યન્તના જીવોએ પુનઃ કષાય પરિ ગૃત થઈને ક્રોધ, માન, માયા, અને લેભથી અષ્ટ કર્મ પ્રકૃતિને બંધ કરેલ છે. અન્ય કરે છે અને બન્ચ કરશે. બન્ધનના વિષયમાં સમુચ્ચય છે અને ગ્રેવીસ દંડકના વિશેષ-વિશેષ જીવના વિષયમાં જે પ્રરૂપણ કરાઈ છે. તેજ ઉદીરણાના સમ્બન્ધમાં પણ સમજી લેવી જોઈએ અર્થાત પૂત બધા એ કેધ, માન, માયા અને તેમના કારણે આઠ કર્મ પ્રકૃતિની ઉદીરણ કરી છે. ઉદીરણ કરે છે અને ઉદીરણા કરશે ઉદીરણું નામક કર્મના દ્વારા જે કર્મ ઉદયમાં નથી આવ્યાં, તેમને ઉદયાવલિકામાં પ્રવિષ્ટ કરવા તે ઉદીરણ કહેવાય છે. તે ઉદીરણ પણ કિંચિત્ એક વિશેષ પ્રકારની કષાય પરિણતિના કારણે થાય છે. એ અભિપ્રાયથી કહે છે–ચારકારણથી જીવોએ ઉદીરણા કરી છે, કરે છે અને કરશે, કષાય પરિણત સમુચ્ચય જીવે તથા નારકાથી લઈને વૈમાનિકે સુધીના વિશેષ જીએ ઉક્ત ચાર કારણથી આઠ કર્મ પ્રકૃતિનું વેદન કર્યું છે, તેઓ વર્તમાન કાળમાં વેદના કરે છે અને ભવિષ્ય કાળમાં પેદન કરશે. પિતા-પિતાને અબાધાકાળ સમાપ્ત થતાં ઉદયમાં આવેલ અગર ઉદીરણ કરણના દ્વારા ઉદયમાં લાવેલા કર્મને વિપાકને અનુભવ કરવો તે વેદના કહેવાય છે. એજ પ્રકારે નિર્જરાના વિષયમાં પણ કહેવું જોઈએ. અર્થાત્ કષાય પરિણત સમુઐય છે તથા નારકથી લઈને વૈમાનિક સુધીના વિશેષ જીવોના ક્રોધ, માન, માયા અને લેભ, આ ચાર કારણથી આવેલ કર્મ પ્રકૃતિની નિર્જરા કરેલી છે. નિર્જર કરે છે અને નિર્જરા કરશે. કર્મ પુદ્ગલ નું વેદના થયા પછી તે કર્મ બની જાય છે, તેને જ નિર્જરા કહે છે અર્થાત ફળ ભેગવ્યા પછી કર્મોનું આત્મ પ્રદેશથી પૃથફ થઈ જવું તે નિર્જરા છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૦૫ Page #218 -------------------------------------------------------------------------- ________________ કહ્યું પણ છે–પૂcવચમારા નિકારા, અર્થાત્ પૂર્વ બદ્ધકર્મોનું પૃથક થવું તે નિર્જરા છે. કિન્તુ અહીં જે નિર્જરાનું કથન કરાયેલું છે, તે દેશ નિર્જરા સમજવી જોઈએ, કેમકે તે કષાય જનિત છે. સર્વ નિર્જરા કષાયથી રહિત યુગને સર્વથા નિરોધ કરનારા અને મોક્ષ રૂપી મહેલ પર આરૂઢ થનારાઓને જ હોય છે, બીજાઓને નથી હોતી. દેશ નિર્જરા બધા જ સદાકાળ કરતા રહે છે. હવે ઉપસંહાર કરતા કહે છે, આ પૂર્વોક્ત સમુચ્ચય જીવોએ તથા નારકોથી લઈને વૈમાનિક દેવે સુધીના વીસે દંડકન એ અતીત, વર્તમાન અને ભવિષ્યકાળના ભેદથી ચય, ઉપચય, બન્ય, ઉદીરણ, વેદના અને નિર્જરા કરેલ છે, કરે છે, અને કરશે. ચય, ઉપચય આદિ છએને ત્રણે કાળેથી ગુણાકાર કરતા અઢાર દંડક થાય છે. તેમને આ પ્રકારે કહેવા જોઈએ-ચય કર્યો, કરે છે, અને કરશે ઉપચય કર્યો ઉપચય કરે છે અને ઉપચય કરશે. બન્ધન કર્યું, બંધન કરે છે અને બન્ધન કરશે. ઉદીરણ કરી, ઉદીરણ કરે છે, અને ઉદીરણા કરશે. વેદન કર્યું, વેદન કરે છે અને વેદન કરશે. નિજર કરી, નિર્જરા કરે છે અને નિર્જરા કરશે. હવે ઉપર્યુક્ત વિષયોનો સંગ્રહ કરનારી ગાથા કહે છે – આત્મ પ્રતિષ્ઠિત, ક્ષેત્રના આશ્રયથી, અનન્તાનુબંધી, આભેગ, ચય, ઉપચય, બ, ઉદીરણા, વેદના અને નિર્જરાનું અહીં કથન કરેલું છે. ગાથાને આશય સ્પષ્ટ છે. ૦ ૨ છે શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજય શ્રી ઘાસીલાલ વતિ વિરચિત પ્રજ્ઞાપના સુત્રની પ્રમેયબોધિની વ્યાખ્યાનું ચૌદમું કષાય પદ સમાપ્ત. મે ૧૪ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૦૬ Page #219 -------------------------------------------------------------------------- ________________ વિષયાર્થ સંગ્રહ પંદરમું પદ શબ્દાર્થ-(લંકા) સંસ્થાન (વાર્ચ) સ્થૂળતા (ટૂર્જ) પૃથત્વ (રૂપાસ) કતિપ્રદેશ ઈન્દ્રિયોના પ્રદેશ કેટલા? (કારો) અવગાઢ (કg અલ્પ બહુત્વ (પુટ્ટ) પૃષ્ઠ (f) પ્રવિષ્ટ (વિષય) વિષય (બાર) અનગાર (ગા) આહાર (કદાચ) દર્પણ (કરીય) તલવાર (નળી) મણિ (કુદ્ધ) દૂધ (viળે) પાનક (વેસ્ટ) તેલ (ળિય) શબ (વા) અને ચબી (૪) કાંબળ (ધૂળ) જૂન (ચર્ચા) થીગડી (કવોલ્ફિ) દ્વીપ, સમુદ્ર (શ્નો (Sોને ૨) લેક અને અલક ટીકા–કષાય બન્ધનું પ્રધાન કારણ છે. તેથી ચૌદમા પદમાં તેનું વિશેષ રૂપે નિરૂપણ કરાયું છે, પરતું ઈન્દ્રિય પાળા માં જ લેશ્યા વિગેરેને સદ્ભાવ હોય છે, તેથી વિશેષ રૂપથી ઈન્દ્રિય પરિણામની પ્રરૂપણ કરવાને માટે પંદરમા પદની વ્યાખ્યા કરાય છે આ પદમાં બે ઉદ્દેશક છે. તેમાંથી પહેલા ઉદ્દેશકમાં જે જે વિષયેની પ્રરૂપણા કરાઈ છે. તેમને નિર્દેશ બે ગાથાઓમાં કરાયેલ છે, તે જ અહીં કહેવાય છે. (૧) સંસ્થાન–સર્વ પ્રથમ ઈદ્રિના આકારની પ્રરૂપણ કરાશે (૨) ત્યાર બાદ ઈન્દ્રિની સ્કૂલતાનું અર્થાત્ પિંડ રૂપનું કથન કરાશે (૩) પૃથુત્વ-પછી ઈન્દ્રિયોના વિસ્તારનું પ્રરૂપણ થશે. (૪) કતિ પ્રદેશ-કઈ ઇન્દ્રિયના કેટલા પ્રદેશ છે. એ કહેવાશે. (૫) અવગાઢ ઈન્દ્રિય કેટલા પ્રદેશમાં અવગાઢ છે, એ બતાવાશે (૬) અ૫–બહુ-અવગાહના સમ્બન્ધી અને કર્કશ આદિ સંબંધી અપબહત્વનું પ્રતિપાદન કરાશે. (૭) પૃષ્ટ-પૃષ્ટ તેમજ અસ્કૃષ્ટ સંબંધી પ્રરૂપણું. (૮) પ્રવિષ્ટ-પ્રષ્ટિ–અપ્રવિષ્ટ સંબંધી ચર્ચા. (૯) વિષયવિષયનું પ્રમાણ. (૧૦) અનગાર, અનગાર સંબંધી પ્રરૂપણ. (૧૧) આહાર–આહાર વિષયક પ્રરૂપણ. (૧૨) આદર્શ અર્થાત કાચ સંબંધી કથન, એજ પ્રકારે (૧૩) અસિતલવાર (૧૪) મણિ (૧૫) દુગ્ધ (૧૬) પાનક (૧૭) તેલ (૧૮) ફાણિત (૧૯) વસા અર્થાત્ ચબી (૨૦) કમ્બલ (૨૧) ધૂણું (૨૨) થિગ્નલ, અર્થાત્ આકાશ થિગ્નલ (૨૩) દ્વીપ તેમજ (૨૪) સાગર (૨૫) લેક અને (૨૬) અલેક સંબંધી પ્રરૂપણ કરાશે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૦૭ Page #220 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયોં કે સ્વરૂપ કા કથન ઈન્દ્રિય વક્તવ્યતા શબ્દાર્થ–(વરૂi મંતે ! ફુવિચા પurd?) હે ભગવન ! ઈન્દ્રિય કેટલી કહી છે? (જોગમા! વૅર રિચા guત્તા) હે ગૌતમ! ઈન્દ્રિયે પાંચ કહી છે. (તે નહી તે આ પ્રકારે (નોરંgિ, જિયંgિ, ઘઉવિ નિરિમંgિ, wifસંવિા) શ્રેત્રેન્દ્રિય, ચક્ષુઈ દ્રિય, ઘાણેન્દ્રિય, જિહેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય (સોgિi મતે ! વિજ સંgિ gum ?) હે ભગવન્ ! તેન્દ્રિય કેવા આકારની કહી છે? (નોરમા ! યુવા જુદwહંટાળસંકિg goળ) હે ગૌતમ ! કદમ્બના ફૂલના આકારની કહેલ છે. (વુિં gિi અંતે ! સંgિ gov?) હે ભગવન! ચક્ષુઈન્દ્રિય કેવા આકારની કહી છે? (નોમા ! મજૂરવંસંહાસંgિ gon) હે ગૌતમ! મસૂર કે ચન્દ્રમાના આકારની કહેલ છે. (વાર્ષિ અંતે ! પુછા) હે ભગવન ! ધ્રાણેન્દ્રિયની પૃચ્છા? (લોચમ! મુત્તચિંઢંઢળસંકિg) હે ગૌતમ ! અતિમુક્તક અને ચન્દ્રના આકારની. (નિદિમણિ પુછા?) જિહેન્દ્રિયના વિષયમાં પ્રશ્ન હોયહુપતંઠાળઉંટિણ વળ) હે ગૌતમકદાળીના આકારની કહેલ છે. (wifસંવિણ પુછે ?) સ્પર્શેન્દ્રિય સંબંધી પૃચ્છા? (નોરમા ! બાળાસંદાજંકિg gum) હે ગૌતમ ! અનેક પ્રકારના આકારની કહી છે (રોgિm મંતે! દેવ વાહ gum ?) હે ભગવન્ ! શ્રેન્દ્રિયનું સ્થૂલત્વ કેટલું છે? (જોય ! ગુર્જર પ્ર જ્ઞરૂ મા વાસ્તે gm ?) હે ગૌતમ! અંગુલન અસં ખ્યાતમા ભાગ જેટલું બાહલ્ય કહેલ છે. (gવં ગાવ શifસંવિણ) એજ પ્રકારે યાત્ સ્પશેન્દ્રિય (નોરંતિ મં! વરૂ પm Tum ?) હે ભગવન્! શ્રેગ્નેન્દ્રિય કેટલી પૃથુ. વિશાલ છે? (ચમા ! લંગુરત અસંગરૂ મા પાળે પૂછત્તે) હે ગૌતમ! અંગુલના અસંખ્યાતમો ભાગ પૃથું છે (gવં નાર પર્વત વિ, વારિક વિ) એજ પ્રકારે ચક્ષુરિન્દ્રિય પણ, ઘાણેન્દ્રિય પણ (ગિરિમંuિi પુછા) જિલ્લા ઈન્દ્રિય સંબંધી પૃચ્છા? (w ! ગઢપુૉળ quળ) હે ગૌતમ! અંબુલ પૃથકત્વ વિશાલ કહેલ છે. (ત્તિ વિત્ત છું Test) સ્પર્શેન્દ્રિયના વિષયમાં પ્રશ્ન? (mયમાં ! તીરંદામામેરે રોળ guત્તે) હે ગૌતમ! શરીર પ્રમાણ માત્રપૃથુત્વ જ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૦૮ Page #221 -------------------------------------------------------------------------- ________________ (સોયંતિના મતે ! ર્ પણલ પત્તે ?) હે ભગવન્ ! શ્રેત્રેન્દ્રિય કેટલા પ્રદેશવાળી હી છે (નોચમા ! સંઘે પર્ણસત્ વત્તે) હૈ ગૌતમ ! અસંખ્યાત પ્રદેશી કહેલ છે. (i નાવ ાત્તિ વિલ) એજ પ્રકારે યાવત્ સ્પર્શેન્દ્રિય. ટીકા”—હવે ઇન્દ્રિયાના સંસ્થાન આદિની પ્રરૂપણા કરવાને માટે સર્વપ્રથમ સંસ્થાન દ્વાર કહેવાય શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ઇન્દ્રિયા કેટલી કહેવી છે ? શ્રી ભગવાન્—હ ગૌતમ ! ઇન્દ્રિયા પાંચ કહેલી છે, તે આ પ્રકારે છે—(૧) ક્ષેત્રે ન્દ્રિય (૨) ચક્ષુરિન્દ્રિય (૩) ઘ્રાણેન્દ્રિય (૪) જિહ્વાઇન્દ્રિય (પ) અને સ્પર્શેન્દ્રિય શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શ્રેત્રન્દ્રિય કેવા આકારવાળી કહેલ છે ? અર્થાત્ ત્રેન્દ્રિયની આકૃતિ કેવી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! શ્રેત્રેન્દ્રિયના આકાર કદમ્બના ફૂલના જેવા કહેલ છે. અહીં એમ સમજવુ જોઈ એપાંચ ઈન્દ્રિય દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેથી બે-બે પ્રકારની હાય છે. દ્રચેન્દ્રિયા પણ એ પ્રકારની છે—લબ્ધિ અને ઉપયોગ તત્વા સૂત્રમાં કહ્યું છે-નિવ્રુત્યુવાળે ક્સ્ચેન્દ્રિય, અર્થાત્ નિવૃત્તિ અને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે, તથા હષ્ણુપયોૌ મવેન્દ્રિયનૢ અર્થાત્ લબ્ધિ અન ઉપયોગ ભાવેન્દ્રિય છે. ઇન્દ્રિચેાના જે વિભિન્ન વિભિન્ન સંસ્થાન અને વિશેષ પ્રકારના સસ્થાન છે, તેને નિવૃત્તિ કહુ છે. નિવૃત્તિ પણ એ પ્રકારની હાય છે-બાહ્ય નિવૃત્તિ અને આભ્યન્તર નિવૃત્તિ બાહ્યનિ વૃત્તિ પપટિકા આદિ છે-તે અનેક પ્રકારના હાય છે, તેથી જ તેને કાઇ એક રૂપમાં કહી નથી શકાતી. ઉદાહરણ તરીકે માણુસના કાન બન્ને નેત્રાની પહેલા પડખે છે. અને ભમર કાનની ઉપરની બાજી શ્રવણુખ ધની અપેક્ષા સમાન હોય છે. પણ ઘેાડાના કાન તેની આંખાની ઉપર હેાય છે અને તેના અગ્રભાગ અણીદાર હાય છે. એ રીતે જાતિ ભેદથી કાન અનેક પ્રકારના હોય છે. આભ્યન્તર નિવૃત્તિ ખધા પ્રાણિયાની સરખી જ હાય છે. પરન્તુ સ્પર્શીનેન્દ્રિયની ખાદ્ય અને આભ્યન્તર નિવૃત્તિમાં ભેદ નથી હોતા. તેથી પૂર્વાચાયોએ ભેદના નિષેધ કરેલા છે. ભાવેન્દ્રિયના બે ભેદ છે—લબ્ધિ અને ઉપયાગ. શ્રાત્રાદિ ઇન્દ્રિય વિષયક બધા આત્મ પ્રદેશના તદાવરણીય કર્મોનો ક્ષયાપશમ લબ્ધિ છે. અને લબ્ધિના અનુસાર પેત પેાતાના વિષયમાં ઇન્દ્રિયાના વ્યાપાર થવા તે ઉપયાગ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ચક્ષુ ઇન્દ્રિયના કેવા આકાર છે? શ્રી ભગવાન-હે ગોતમ ! ચક્ષુઈ ન્દ્રિયના આકાર મસૂરની દાળના સમાન હોય છે, એવુ' ધ્યાનમા છે, ચન્દ્રના અર્થ છે દાળ અને મસૂરના અ છે મસૂર નામનું અનાજ, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઘ્રાણેન્દ્રિયના વિષયમાં પૃચ્છા ? અર્થાત્ પ્રાણેન્દ્રિ ન્દ્રિયના કેવા આકાર છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! અતિમુક્તાનુ કુલ, અને ચન્દ્રમાના સમાન ઘ્રાણેન્દ્રિયના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૦૯ Page #222 -------------------------------------------------------------------------- ________________ આકાર કહ્યો છે. અહીં ચન્દ્રને અર્થ છે ફૂલ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જિહા ઈન્દ્રિયના વિષયમાં પૃચ્છા ? અર્થાત્ રસનેન્દ્રિયને કેવો આકાર છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જિહાઈન્દ્રિય ખુરપા–દવાનું સાધન કેદાળીના આકારની છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સ્પર્શેન્દ્રિય વિષયક પૃચ્છા? શ્રી ભગવાન –હે ગૌતમ! સ્પર્શેન્દ્રિય નાના પ્રકારના આકારની છે. હવે બીજા બાહ્ય દ્વારની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શ્રેગેન્દ્રિય બાહલ્ય અર્થાત્ સ્થૂલતાની દષ્ટિએ કેટલી કહેલ છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! શ્રેત્રેન્દ્રિયનું બાહુલ્ય આંગલના અસંખ્યાતમા ભાગ જેટલું કહેલ છે. એ જ પ્રકારે, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનું બાહલ્ય સમજવું જોઈએ. કહ્યું પણ છે-“બાહલ્યની અપેક્ષાએ બધી ઈન્દ્રિયે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણવાળી છે.” પ્રશ્ન થાય છે કે-જે સ્પશેન્દ્રિયનું બાહલ્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું છે તે ખડૂગ, અસ્ત્રો વિગેરેને આઘાત લાગવાથી શરીરની અંદર વેદનાને અનુભવ કેમ થાય છે? એ પ્રશ્નનું સમાધાન એ છે કે સ્પર્શેન્દ્રિય શીત આદિ સ્પર્શોને જાણે છે, જેમ આંખ રૂપને અને ઘણુ ગંધને જ ગ્રહણ કરે છે. જ્યારે ખગ કે છરીને આઘાત લાગે છે તે શરીરમાં શીત સ્પર્શ આદિનું વદન થતું નથી, પણ દુઃખનું વદન થાય છે. આત્મા દુઃખની એ વેદનાને સંપૂર્ણ શરીરમાં અનુભવ કરે છે કેવળ સ્પર્શેન્દ્રિયથી નહીં, જેમ જવર આદિનું વેદન સંપૂર્ણ શરીરમાં થાય છે. તેથી ઉક્ત કથનમાં કઈ દોષ નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શ્રેગેન્દ્રિય કેટલી પૃથુ અર્થાત વિશાલ કહેલી છે? શ્રી ભગવાન્ ––ગૌતમ ! શ્રેગ્નેન્દ્રિય અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી વિશાલ કહેલી છે. બ્રોન્દ્રિયના સમાન ચક્ષુઈન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય પણ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી પૃથુ કહેલી છે. | શ્રી ગૌતમસ્વામી ભગવન્! જિહેન્દ્રિયના વિષયમાં પૃચ્છા? અર્થાત જિહઈન્દ્રિય કેટલી વિશાલ છે? શ્રી ભગવાન છે ગૌતમ ! જિલ્લા ઈન્દ્રિય અંગુલ પૃથકત્વ વિશાલ છે, અર્થાત્ તેને વિસ્તાર બે આંગળીથી નૌ આગળ સુધી હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સ્પર્શેન્દ્રિયના સંબંધમાં પ્રશ્ન છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ” સ્પર્શેન્દ્રિય શરીરનાં પ્રમાણ જેટલી વિશાલ કહી છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શ્રેત્રેન્દ્રિય કેટલા પ્રદેશવાળી છે? શ્રી ભગવાન - ગૌતમ! શ્રેન્દ્રિય અસંખ્યાત પ્રદેશ કહેલી છે. એ રીતે ચક્ષુ ઇન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પણ અસંખ્યાત પ્રદેશી જ કહેલી છે ૧ ! શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૧૦ Page #223 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયોં કે અવગાહનકા નિરૂપણ અવગાહના દ્વાર શબ્દાર્થ-(સોફંતિoi મરે! Tોળા વળજો ) હે ભગવન્! બેન્દ્રિય કેટલા પ્રદેશમાં અવગાઢ છે? (જોથમ! કહેનારો ઘom) હે ગૌતમ! અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ કહી છે. (હવે નાવ સંgિ) એજ પ્રકારે યાત્ સ્પર્શ ઇન્દ્રિય, (ણિ મંતે ! સોફંતિ-વિધ્વંચિ-ઘોળત્રિ-વિમિંઢિય-wifસંવિચાi) હે ભગવન્! આ ઍન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયમાં. ( ગોપચાપ) અવગાહનાની અપેક્ષાએ (Tણસા ) પ્રદેશોની અપેક્ષાએ (બોmgUygpયા) અવગાહના તેમજ પ્રદેશ બનેની અપેક્ષાએ. (ચરે વગેરે હતો) કેણ કેનાથી. ( વ વદુચા વા તુા રા વિસાાિ વા ?) અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? હેગૌતમ ! (જો મા ! સોથો ચરિવંવિ) બધાથી ઓછી ચક્ષુઈન્દ્રિય છે. (જોળવા) અવગાહનાની અપેક્ષાએ (જોવિ rળpવા સંજ્ઞા) શ્રેન્દ્રિય અવગાહનાથી સંખ્યાતગુણી છે. (વાણિ ગોrigબદયા સંmળ) ધ્રાણેન્દ્રિય અવગાહનાથી સંખ્યાતગણી (નિદિમણિ શોrgયા કરનrળે) જિન્દ્રિય અવગાહનાથી અસંખ્યાતગુણ છે. (સંકિ ભોગાળા સંકુળ) સ્પર્શેન્દ્રિય અવગાહનાથી સંખ્યાતગણી છે. (THચાર સભ્યો વિશ્વવિા) પ્રદેશની અપેક્ષાએ બધાથી ઓછી ચક્ષુઈન્દ્રિય છે. (Tuસયા વોëહિર સંગમુળપ્રદેશથી શ્રેત્રેન્દ્રિય સંખ્યાતગણુ છે. (ઘાળિવિણ પાસચા સંગ) પ્રદેશથી ધ્રાણેન્દ્રિય સંખ્યાતગણું છે. (ગિરિમંરિર પાસદૃયાણ ) પ્રદેશોથી જિહુ ઇન્દ્રિય અસંખ્યાતગણી છે. (સિંgિ gggયા સંવેદનrળ) પ્રદેશોથી સ્પશે. ન્દ્રિય સંખ્યાતગણી.. ( બોપ ણ) અવગાહના અને પ્રદેશની અપેક્ષાઓ. (સંઘચો વિલંક્ષિણ બધાથી ઓછી ચક્ષુઈન્દ્રિય અવગાહનાની અપેક્ષાઓ ( ગોળpયા સોહૃત્તિ શાંકાળે) અવગાહનાની અપેક્ષાએ શ્રેત્રેદ્રિય અસંખ્યાતગણું છે (ાબિંવિા બોrgrદ્રયાણ સંવિજ્ઞાળ) ઘણેન્દ્રિય અવગાહનાથી સંખ્યાતગુણી (ગિરિમંgિ Tહળદુચાર વાવાઝો) જિહાઈન્દ્રિય અવગાહનાથી અસંખ્યાતગણી. (ક્રાન્નિતિ કોયાણ સંવેmyળે) સ્પર્શેન્દ્રિય અવગાહનાથી સંખ્યાતગણી (વિચરસ બોયહૂંતો) સ્પર્શેન્દ્રિયની અવગાહનાર્થતાથી (વિહ્યા - રસોમન) ચલુઇન્દ્રિય પ્રદેuથતાથી અનન ગણી છે. (ફોફંત્રિત પાણpયા સંગાળ) શ્રેન્દ્રિય પ્રદેશથી સંખ્યાતગણી છે. (ઘબિંદિ પદયાણ સંડળ) ઘાણેન્દ્રિય પ્રદેશથી સંખ્યાતગણી છે. (ગિરિમણિ પરંપરા અન્નપુ) જિન્દ્રિય પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. (ાલવિર ક્યા સંવેઝT) સ્પર્શેન્દ્રિય પ્રદેશથી સંખ્યાતગણી છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૧૧ Page #224 -------------------------------------------------------------------------- ________________ (સોચિત્ત નં અંતે ! જેવા જ્વલણ ગુથનુળા વાત્તા ?) હે ભગવન્ ! ક્ષેત્રન્દ્રિયના કશ-ગુરૂક ગુણુ કેટલા કહેવાએલા છે ? (જો ! અતા વનુષ્યનુળા વળત્તા) હે ગૌતમ ! અનન્ત કશ ગુરૂકગુણ કહેલા છે (ટ્યું નાવ જાતિ'ચિહ્ન) એજ પ્રકારે યાવત્ સ્પર્શેન્દ્રિયના (સોરૂચિસ્તાન અંતે!ત્રા મચતુચનુળા વળત્તા) હે ભગવન્! શ્રાત્રેન્દ્રિયના મૃદુ-લધુ ગુણ કેટલા કહ્યા છે? (7ોચમા ! અનંતા મચયનુળા છાત્તા) હૈ ગૌતમ! અનન્ત મૃદુ-લધુ ગુણુ કહેલા છે (છ્યું નાવ હાસચિહ્ન) એજ પ્રકારે સ્પર્શેન્દ્રિયાના સમજવા. (एएसिणं भंते! सोइंदियचक्खिं दियघाणि वियजिब्भिंदियफासि दियाणं कक्खडगुरुयगुणाणं મથવનુળાળ ચ થરે રેન્દુિ તો) હે ભગવન્ ! આ શ્રેત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહ્વેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયાના કશ ગુરૂ ગુણા અને મૃદુ-લઘુગુણામાં કાણું કેનાથી (બળા વાવહુધા વા, તુજા વા, ત્રિસેત્તાાિ વા ?) અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (નોયમા ! સવ્વસ્થોના પક્ષિચિલજ્જલઘુચનુળા) હે ગૌતમ ! બધાથી એછા ચક્ષુઇન્દ્રિયાના કશ ગુરૂ ગુણ છે (સો ચિરસ લગુરુનુળા નૈતમુળા) શ્રાĀન્દ્રિયના શ ગુરૂ ગુણુ અનન્તગણા (વાળિ'વિચરસ વસ્તુ ચાળા કપાતનુળા) ઘ્રાણેન્દ્રિયના કર્કશ ગુરૂગ્રુણુ અનન્તગણા છે (નિર્મિચિહ્ન વદનુળા અનંતનુળા) જિહ્વેન્દ્રિયના કશ ગુરૂગુણ અનન્તગણા છે (ાલિચિસકવલનુચનુળા બળતનુળા) સ્પર્શેન્દ્રિયના કશ ગુરૂગુણુ અનન્તગણા છે (મઽચદુચનુળાનં) મૃદુ-લઘુ ગુણામાં (સવ્વસ્થોત્રા ત્તિ વિચલ મચત્કચ મુળા) સ્પર્શેન્દ્રિયના મૃદુ–લઘુગુણુ ખધાથી આછા છે (નિર્મિચિÆ મયંદુનુળા અગતનુળા) જિહવેન્દ્રિયના મૃદુ-લઘુગુણ અનન્તગણા છે (વાળિ ચિમ્સ મદ્દુચ દુધનુળા છાતડુળા) ધ્રાણે ન્દ્રિયના-મૃદ–લઘુગુણ અનંતગણા છે (સોવિચાસ મચદુચનુળા અનંતરાળા) શ્રાત્રેન્દ્રિયના મૃદુલગુણ અનંતગણુા છે (ëિનિયર્સ મય હદું"નુળા બળતનુળા) ચક્ષુઇન્દ્રિયના મૃદુ લઘુગુણુ અનન્તગણા છે (વચારચનુળાળ) કશ ગુરૂગુણા (મચચાનુળાન ચ) અને મૃદુ લઘુગુણે માંથી (રુષોવા પરિવતિયક્ષ વકાચનુળા) બધાથી આછા ચક્ષુઈન્દ્રિયના કર્કશ ગુરૂગુણ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૧૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ (સોવિચરણ વણકરચર્ચાળા બળતણુળા) શ્રેત્રેન્દ્રિયના કેશ ગુર્ગુણુ અનન્તગણા છે (પાળિચિત્ર પવદાચમુળા અત્યંતનુળા) ધ્રાણેન્દ્રિયના કર્કશ ગુરૂદ્ગુણ અનન્તગણા છે (જ્ઞિમિતિ ચરણ લા ચર્ચાળા અનંતનુળા) જિહ્વા ઇન્દ્રિયના કશ ગુરૂગુણુ અનન્તગણા છે (ત્તિ ચિત્ત વણકયમુના અળતનુળા) સ્પર્શેન્દ્રિયના કશ ગુરૂ ગુણ અનન્તગણા છે (જાતિ ચિરલ વકાચનુળદિ'તો) સ્પર્શેન્દ્રિયના કશ ગુરૂ ગુણાથી (સૂકા ચેવ મયરુદુંચમુળા) તેમના મૃદુ-લઘુગુણ (Ñäળા) અનન્તગણા છે (નિર્મિચિન્નમયહ્રદયનુળા અન્વંતરનુળા) જિહ્વેન્દ્રિયના મૃદુ-લઘુગુણ અનન્ત ગણા છે (વાળિચિહ્ન મચદુચનુળા અનંતકુળા) ધ્રાણેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણ અનન્ત ગણા છે (સોચિફ્સ મચ હનુચરનુળા ગ ંતનુળા) શ્રેત્રેન્દ્રિયના મૃદુ લઘુ ગુણ અનન્ત ગણા છે (વિષ્ણનિયમ્સ મજજીતુ નુળા બળતનુળા) ચક્ષુ ઈન્દ્રિયના મૃદુ લધુ ગુણ અનન્તગણા છે ટીકા –હવે ઈન્દ્રિયાની અવગાહના નામક પાંચમા દ્વારની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શ્રેત્રેન્દ્રિય કેટલા પ્રદેશમાં અવગાઢ છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! શ્રેત્રેન્દ્રિય અસંખ્યાત પ્રદેશામાં અવગાઢ છે, એજ પ્રકારે સ્પર્શેન્દ્રિય સુધી હેવુ જોઈ એ. અર્થાત્ ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિવૅન્દ્રિય, અને સ્પર્શે - ન્દ્રિય પણ અસ ંખ્યાત પ્રદેશામાં અવગાઢ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! આ શ્રેત્રેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિવૅન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયમાંથી અવગાહનાની અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાથી અને અવગાહના તેમજ પ્રદેશેાની અપેક્ષાથી કેણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય, અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! બધાથી ઓછી ચક્ષુ ઈન્દ્રિયની અવગાહના તા છે અર્થાત્ ચક્ષુઈ ન્દ્રિય ખધાથી ઓછા પ્રદેશોમાં અવગાઢ છે. શ્રેત્રેન્દ્રિયની અવગાહના તા સંખ્યાત ગણી અધિક છે. કેમકે તે ચક્ષુની અપેક્ષાએ અધિક પ્રદેશમાં અવગાઢ છે. Àાત્રેન્દ્રિયની અપેક્ષાએ ઘ્રાણેન્દ્રિયની અવાઢના તા સંખ્યાતગણી અધિક છે, કેમકે તે ખીજા પણ અધિક પ્રદેશામાં અવગઢ છે. તેની અપેક્ષાએ જવૅન્દ્રિયની અવગાહના તા અસંખ્યાત ગણી અધિક છે, કેમકે તેના વિસ્તાર અંશુલ પૃથકત્વના છે. તેની અપેક્ષ એ સ્પશેન્દ્રિયની અવગાહના તા સંખ્યાત ગણી અધિક છે, કેમકે અશુલ પૃથકત્વ અર્થાત્ બે આંગળથી નવ આંગળ સુધી વિસ્તારવાળી જિહ્વેન્દ્રિયની અપેક્ષાએ સ્પર્શેન્દ્રિય શરીર પરિમિત હૈાવાથી અધિક વિસ્તાર વાળી છે. હવે પ્રદેશેાની અપેક્ષાએ અશ્પ-મહુત્વની પ્રરૂપણા કરાય છે પ્રદેશેાની અપેક્ષાએ ચક્ષુ ઇન્દ્રિય બધાથી અલ્પ છે, કૈમકે તે ખધાથી ઓછા પ્રદે શાવાળી છે, ચક્ષુઇન્દ્રિયની અપેક્ષાએ શ્રેત્રેન્દ્રિય પ્રદેશેાની અપેક્ષાએ સંખ્યાત ગણી છે, શ્રેત્રન્દ્રિયની અપેક્ષાએ ઘ્રાણેન્દ્રિય પ્રદેશાથી સંખ્યાત ગણી અધિક છે. તેની અપેક્ષાએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૧૩ Page #226 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞા ઈન્દ્રિય પ્રદેશાથી અસંખ્યાત ગણી અધિક છે. જિજ્ઞા ઇન્દ્રિયની અપેક્ષાએ સ્પર્શે ન્દ્રિય પ્રદેશથી સખ્યાતગણી અધિક છે, એ બાબતમાં યુક્તિ પૂવત સમજી લેવી જોઈ એ, હવે અવગાહના અને પ્રદેશ ખન્નેની અપેક્ષાએ અલ્પ મહુત્વનું પ્રતિપાદન કરાય છે અવગાહનાની અપેક્ષાએ બધાથી થોડી ચક્ષુ ઇન્દ્રિય છે, તેની અપેક્ષાએ શ્રેત્રેન્દ્રિય અવગાહના થી સંખ્યાત ગણી છે, શ્રે ત્રેન્દ્રિયની અપેક્ષાએ ઘ્રાણેન્દ્રિય અવગાહનાથી સ ંખ્યાત ગણી છે, ઘ્રાણેન્દ્રિયની અપેક્ષાએ જિલ્વેન્દ્રિત અવગાહનાથી અસખ્યાતગણી અને જિવેન્દ્રિયની અપેક્ષાએ અવગાહનાથી સ્પર્શેન્દ્રિય સંખ્યાત ગણી અધિક છે. સ્પર્શેન્દ્રિયની અવગાહનાથી ચક્ષુ ઇન્દ્રિય પ્રદેશાથતાથી અનન્ત ગણી છે, શ્રેત્રેન્દ્રિય પ્રદેશા 'તાથી સખ્યાત ગણી છે, ઘ્રાણેન્દ્રિય પ્રદેશા'તાથી સખ્યાતગણી છે, જિજ્ઞેન્દ્રિય પ્રદેશા તાથી અસંખ્યાત ગણી છે અને સ્પર્શેન્દ્રિય પ્રદેશાથતાથી અસંખ્યાત ગણી છે. હવે કશ આદિ ગુણુ દ્વારનો પ્રરૂપણા કરાય છે– શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! શ્રેત્રેન્દ્રિયના ક શ ગુરૂક ગુણુ કેટલા કહ્યા છે ? શ્રી ભગવાન્ડે ગૌતમ ! શ્રેત્રેન્દ્રિયના કશ ગુરૂક ગુણ અનન્ત કહ્યા છે, એજ પ્રકારે સ્પર્શેન્દ્રિા સુધો અર્થાત્ ચક્ષુ, કાણુ, રસના અને સ્પર્શનેન્દ્રિયન કર્કશ ગુરૂક ગુણુ પણ અનન્ત-અનન્ત હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ શ્ર!ન્નેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણ કેટલા છે ? શ્રી ભગવાન્ હે ગોતમ ! શ્રેત્રેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણ અનન્ત કહ્યા છે, એજ પ્રકારે યાવત્ સ્પર્શેન્દ્રિયના અર્થાત્ શ્રેત્રેન્દ્રિયના સમાન ચક્ષુ, ઘ્રાણુ, જિહ્વા અને સ્પર્શી ઇન્દ્રિયાના મૃદું લઘુ ગુણુ પણ અનન્ત અનન્ત હાય છે. શ્રી ગૌતમસ્વામી-હભગવન્ ! એ મેન્દ્રિય, ચક્ષુરિ દ્રિય ઘ્રાણેન્દ્રિય, જિહ્વેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના કશ ગુરૂગુણામાં અને મૃદુ લઘુ ગુણામાં કેણુ કેાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન હૈ ગૌતમ ! ચક્ષુરિન્દ્રિયના કશ-ગુરૂ ગુણ બધાથી ઓછા છે, તેમની અપેક્ષાશ્રી શ્રાદ્રેન્દ્રિયના કશ-ગુરૂ ગુણુ અનન્ત ગણા અધિક છે અને તેમનાથી સ્પર્શેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણ અનન્ત ગણા અધિક છે. હવે મૃદુ-લઘુ ગુÌા જે તેમનાથી વિપરીત છે, તેનું અલ્પ મહત્વ નિરૂપિત કરે છે મૃદુ-લઘુ ામાં ખધાથી ઓછા મૃદુ લઘુ ગુગુ સ્પર્શેનન્દ્રિયના છે, તેમની અપેક્ષાએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ લઘુ ગુણેમાં બધાથી ઓછા મૃદુ લઘુ ગુણ સંપર્શનેન્દ્રિયના છે, જિન્દ્રિયના મૃદુ લઘુ ગુણ અનન્તગણું છે, તેમની અપેક્ષાએ ધ્રાણેન્દ્રિયના મૃદુ લઘુગુણ અનન્તગણુ છે. તેમની અપેક્ષાએ શ્રોન્દ્રિયના મૃદુ-લઘુ ગુણ અનન્ત ગણુ છે, તેમની અપેક્ષાએ ચક્ષુરિન્દ્રિયના મૃદુલઘુ ગુણ અનન્તાગણા છે. તાત્પર્ય એ છે કે ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, જિલ્લા અને સ્પર્શન ઇન્દ્રિય અનુકમથી અનન્ત-અનન્તગણું અધિક કર્મશગુરૂગુણવાળી છે. તેથી જ મૃદુ લઘુ ગુણની દષ્ટિએ વિચાર કરાય તે સ્વભાવથી તેને ક્રમ ઉલટ થઈ જાય છે, જેનું કથન ઊપર કરેલું છે. હવે એ બન્નેના અલપ બહત્વનું કથન કરાય છે, જે આ પ્રકારે છે-કર્કશ ગુરૂગુણે અને મુદુ લઘુ ગુણમાંથી ચક્ષુ ઈન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણ બધાથી ઓછા છે, તેમની અપેક્ષાએ શ્રોત્રન્દ્રિયના કર્કશ ગુરુગુણ અનન્ત ગણું અધિક છે, તેમની અપેક્ષાએ ધ્રાણેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણ અનન્ત ગણ અધિક છે, તેમની અપેક્ષાએ જિહુવેદ્રિયના કર્કશ ગુરૂ ગુણ અનન્ત ગણું અધિક છે, તેમની અપેક્ષાએ સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણ અનન્તગણ અધિક છે. એકી સાથે બનેના અલ્પ બહુ આ પ્રકારે છે–સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણોની અપેક્ષાએ તેમના અર્થાત્ સ્પર્શનેન્દ્રિયના જ મૃદુ લઘુ ગુણ અનન્તગણું છે, કેમકે શરીરમાં કાંઈક ઊપરના અવયવ શદગમના સંપર્કના કારણે કકશ થાય છે. તેમના શિવાય અધિકાંશ અવયવ, તેમના અંદર પણ મૃદુ જ બને છે, તેથી જ સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણેની અપેક્ષાએ મૃદુલઘુ ગુણ અનન્ત ગુણિત કહેલા છે. સ્પશનેન્દ્રિયની અપેક્ષાએ જીહવેંદ્રિયના મૃદુ, લઘુ ગુણ અનંત ગણ છે. જીહવેન્દ્રિયના કરતાં ઘાણેન્દ્રિયના મૃદુ–લઘુ ગુણ અનન્તગણુ છે. તેમની અપેક્ષાએ શ્રોત્રેન્દ્રિયના મૃદુ–લઘુ ગુણ અનન્તગણા છે અને શ્રેત્રે ન્દ્રિયના મૃદુ-લઘુ ગુણોની અપેક્ષાએ ચક્ષુ ઈન્દ્રિયના મૃદુ લઘુ ગુણ અનન્ત ગણુ છે. નૈરયિકાદિ કે ઇન્દ્રિય આદિ કા નિરૂપણ નરર્થિક આદિ ઈન્દ્રિય વક્તવ્યતા શબ્દાર્થ-( vi મતે ! ૧૪ ઇંદિરા વત્તા ?) હે ભગવન્! નારકેની કેટલી ઈન્દ્રિય હોય છે? (વોચમાવંજ રિચા guત્ત) હે ગૌતમ! પાંચ ઈન્દ્રિયે કહી છે (તં જ્ઞg તોફંત્રિા જ્ઞાવ ક્ષિત્તિ) તે આ પ્રકારે શ્રોવેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય (નૈયા મતે ! સોફંgિ કિં સંક્તિ પwત્તે ?) હે ભગવન ! નારકની શ્રેગ્નેન્દ્રિય કવા આકારની છે ? (ચમા ! જર્જવુચાવંટાળઉંદિર gund) હે ગૌતમ ! કદમ્બના પુષ્પના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૧૫ Page #228 -------------------------------------------------------------------------- ________________ આકારની છે (ઉદ્ય ન જોહિયાળ વટવા મળિયા તવ ને ઉપ રાવ થr જાણિ હોUિા) એજ પ્રકારે જેવી સમુચ્ચય જીવોની વક્તવ્યતા કહીં તેવી જ નારકની પણ કહેવી યાવત્ બન્ને અલ્પ-બહત્વ (નવ) વિશેષ જોવા મતે ! wifસંવિઘ લિંટિણ guળ) હે ભગવન્! નારની સ્પર્શનેન્દ્રિય કેવા આકારની કહી છે? (ચHT! વિદે qv) હે ગૌતમ! બે પ્રકારની કહી છે (4 sણા મવધારજો-૨ પત્તરવેટિવ ૨) તે આ પ્રકારે–ભવધારણીય અને ઉત્તર ક્રિય (તરથ ને મવધારજો રે શં તું હંકાસંદિg gor) તેમાં જે ભવધારણીય છે તે હુંડક સંસ્થાનવાળી છે (તરથ [ રે રે ઉત્તરવિણ તે વિ તહેવ) તેમાં જે ઉત્તર વૈકિય છે, તે પણ તેજ પ્રકારે હંડકાકાર (સ વેવ) શેષ પૂર્વોક્ત રીતે સમજવું. (બહુમાળે અંતે! 8 ફુરિયા પૂજા) હે ભગવાન ! અસુરકુમારની ઈન્દ્રિય કેટલી કહી છે? (ચમાં ! પંજ હૃદ્વિચા પત્તા ) હે ગૌતમ ! પાંચ ઈન્દ્રિય કહી છે (ઉં ન શોહિચાનિ જાવ થgirfજ રોળિ વિ) એ પ્રકારે જેવા સમુચ્ચય યાવત બને અલ્પ-બહત્વ (નવરં લિણિ સુવિ ) વિશેષ એ કે સ્પર્શનેન્દ્રિય બે પ્રકારની કહી છે (i =ા) તે આ પ્રકારે (માધાળિને ચ સત્તાવેટિવર ચ) ભવધારણીય અને ઉત્તર વૈક્રિય (તત્વ છે ને તે માધાળિજો) તેમનામાંથી જે ભવધારણીય છે (જે સમજવાં. કંટાળસંપિ) તે સમચતુરન્સ સંસ્થાનવાળી (qv) કહેલ છે (તત્થ if ને સે કત્તરદિવ) તેમાં જે ઉત્તર વૈક્રિય છે તે જો બાળાસંદાળસંપિ) તે નાના આકારવાળા હોય છે (હે તે જોવ) શેષ તેજ પ્રમાણે (ઘઉં ના નિયમોરાળ) એજ પ્રકારે યાવત્ સ્વનિતકુમાર (પુવિજાચા સંતે ! ૩ ઇંદ્રિા Humત્તા) હે ભગવન ! પૃથ્વીકાયિકાની કેટલી ઈન્દ્રિય કહી છે ( જે સિંgિ Ur) હે ગૌતમ! પૃથ્વીકાધિ કેની એક સ્પશેન્દ્રિય કહી છે? (પુરિવાળે મરે ! લિંપિ પિં સંડાળલંઠિg guત્તે) હે ભગવન ! પૃથ્વીકાયિકાની સ્પર્શેન્દ્રિય કેવા આકારની કહી છે? (જો ! મજૂરચંટુર્સટાઇલંકg guળા) હે ગૌતમ ! મસૂરની દાળના આકારની કહી છે (gઢવજાફા મતે! વણચં વાબ વારે) હે ગૌતમ ! પૃથ્વીકાયિકની સ્પશેન્દ્રિય કેટલી મટી કહેલી છે? (બંનુઢા અસંવેઝરુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૧૬ Page #229 -------------------------------------------------------------------------- ________________ મન વારત્નેનું વળતૅ) હે ગૌતમ ! અગુલના અસંખ્યાતમા ભાગની બહુલતાવાળી છે (પુર્તિ હાથાળ અંતે ! જાતિ' િક્ષેત્રન્ચ પોત્તેનું જળત્ત) હું ભગવન્! પૃથ્વીકાયિકાની સ્પર્શને ન્દ્રિય કેટલી વિશાળ કહી છે? (વોચમા ! સરીખમામેન્ને પોત્તેળ) હે ગૌતમ ! શરીરના જેવડી જ વિશાળ (પુઢવિાચાળ મંતે ! ત્તિ' િઝરૂ વસિલ પત્તે ?) હે ભગવન્ ! પૃથ્વીકાયિકાની સ્પર્શેન્દ્રિય કેટલા પ્રદેશેાની કહી છે ? (નોચના! અનંતપત્તિ વળત્તે) હૈ ગૌતમ ! અનન્ત પ્રદેશી કહી છે (પુઢવિાચાળ અંતે ! ત્તિ વિ ફ્ વÇોન કે વત્તે)હે ભગવન્! પૃથ્વીકાયિકાની સ્પર્શનેન્દ્રિય કેટલા પ્રદેશોમાં અવગાઢ કહી છે (एएसिणं भंते ! पुढविकाइयाणं फासि दियरस ओगाहणट्टयाए पएसट्टयाए ओणाहणपए અનુચાણ્ ચરે યહિ તો છપ્પા વા, નવા વા, તુજ્જી વા, વિસેલાાિ વા ) હૈ ભગવન્! આ પૃથ્વીકાયિકેાની સ્પર્શનેન્દ્રિયની અવગાહનાતા, પ્રદેશાČતા તથા અવગાહના પ્રદેશાતાની અપેક્ષાએ કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? (શોચમા ! સજ્જત્યો પુવિદ્યા નિષિ ઓજાÜટચા) હું ગૌતમ ! બધાથી આછા પૃથ્વીકાયિકાની સ્પર્શનેન્દ્રિય અવગાહનાની દૃષ્ટિએ (તે ચૈવ સટ્રુથાત્ અનંતશુળે) તે જ પ્રદેશથી અનન્તગણી છે (વુવિદ્યાનું મળે ! ર્નિચિત્ત વાવવાચ મુળા પત્તા) હે ભગવન્ ! પૃથ્વીકાયિકાની સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરૂગુણ કેટલા કહ્યા છે? (નોયમા ! થનંતા) હૈ ગૌતમ અનંત (રૂં મચદુચનુળા વિ) એજ પ્રકારે મૃદું-લઘુગુણુ પણ સમજવા (ત્તિ નાં અંતે ! વુદ્ઘનિષ્ઠાયાળું જાતિવિયાણ વડનુ મુળાનું મચદુચનુળાળ ચ) હે ભગવન્! આ પૃથ્વીકાયિકેાની સ્પર્શનેન્દ્રિયના કશ ગુરૂ ગુણા અને મૃદુ-લઘુ ગુણામાં (ચરે રેતિો બા વા મહુવા વા તુલ્બ વા, વિસેત્તાાિયા ?) કાણુ કાનાથી અલ્પ ઘા, તુલ્ય, અથવા વિશેષાધિક છે? (નોયમા ! સવ્વત્થોવા પુઢનિદ્રાચાને સિસ્થિત વાવડનુચનુળા) હૈ ગૌતમ ! પૃથ્વીકાયિકાની સ્પર્શનેન્દ્રિયના કશ ગુરૂ શુ અધાથી એછા છે (તલ ચેવ મચ ઝુળા અનંતનુળા) તેમના મૃદુ-લઘુ ગુણુ અનન્ય ગણા અધિક છે (ત્ત્વ આપામ્યાળ વિ ગાય વળાચાનું) એજ પ્રકારે અષ્ઠાયિકાના પણ યાવત્ વનસ્પતિકાયિકાના પણુ (નવર સંડાળે ક્મો વિષેસો વદુવ્યો) વિશેષસતા એ છે કે સ`સ્થાનમાં આ વિશેષતા જાણવી જોઇએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૧૭ Page #230 -------------------------------------------------------------------------- ________________ (બારારૂચા થવયંદુવંટાળઠિe To ?) અચ્છાયિકના સંસ્થાન બુલબુદના (પરપોટા) આકારના છે (લેરફળ ફૂટ્ટાવાંટાળલંડિ પvળ) તેજસ્કાયિકના સંસ્થાન સૂચિકલાપના સદશ છે (વાવાળ પરાસંદશંકા વળ) વાયુકાયિકના સંસ્થાન પતાકાના સમાન કહા છે (GUરૂચાળ બનrizવંઠિg gm) વનસ્પતિકાયિકેના આકાર નાના પ્રકારના કહ્યા છે વિચાળે મતે ! હું ફંહિ FUUત્ત) હે ભગવન્! કીન્દ્રિયની કેટલી ઈન્દ્રિ કહી છે? (ચમાં! તો ફુરિયા GU/) હે ગૌતમ! બે ઈન્દ્રિયો કહી છે (લિમિ વિ, સિંgિ) તે આ પ્રકારે જિહૂવેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય (વ્રુષિ કુંઢિયા) બન્ને ઈન્દ્રિન (લંકા) સંસ્થાન ( વાર્જ) બાહય (વો) પૃથુતા (vi) પ્રદેશ (બોના ૨) અને અવગાહના (Gહું બચિાળે માળિયા) જેવી સમુચ્ચયની કહી છે (ત માચિવા) તેવી કહેવી (૪) વિશેષ (હિંદિર દુવંટાળમંદિg govત્તે તિ રૂમો વિરો) સ્પર્શ નેન્દ્રિય ક સસથાત વાળી છે, એ વિશેષતા છે (guળ મતે ! ફૅરિચા) હે ભગવન! આ બે ઈન્દ્રિમાં (શિવમવિચલિવિચળ) જિહ્વેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયમાં ( સોયાણ) અવગાહનાર્થતાથી (ઉgge). પ્રદેશાર્થતાથી (બ્રોrigrણકુચાપ) અવગાહના અને પ્રદેશથી (જે હિંતો) કે જેનાથી (ગા થા વદુવા વર તુર ના વિસાણિયા વા ?) અ૫, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે? (Fr! નવો વેફંરિયાળ રિમંક્ષિણ બોringયા) હે ગૌતમ ! બધાથી ઓછા શ્રીન્દ્રિયની જિન્દ્રિય અવગાહનાર્થતાથી છે (#ifહરિ હળદુચારૂ સંવેઝ) સ્પર્શનેન્દ્રિય અવગાહનાર્થતાથી સંખ્યાતગણી છે ( Tયાર નશ્વરથોવે ફૅરિયા નિરિમંgિ) પ્રદેશની અપેક્ષાએ બધાથી ઓછી શ્રીન્દ્રિયની જિહ્વેન્દ્રિય છે ( Tયા જાલિંgિ સંવેજ્ઞTI) પ્રદેશની અપેક્ષાએ સ્પશનેન્દ્રિય સંખ્યાતગણું છે. (બોriTચાણ થો વેફંચિત્ત વિધિમંgિ) અવગાહના અને પ્રદેશની અપેક્ષાએ બધાથી ઓછી હીન્દ્રિયેની જિન્દ્રિય છે. (જોરાવર લિં િસંગાળ) અવગાહનાથી સ્પર્શનેન્દ્રિય સંખ્યાત ગણી છે (વિરત ગોળાતો) સ્પર્શનેન્દ્રિયની અવગાહનાથી (અનામિવિર વાલા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૧૮ Page #231 -------------------------------------------------------------------------- ________________ જાણ સારVT) જિહુવેન્દ્રિય પ્રદેશથી અનન્તગણી છે. (orfígિ guzચાર સંવેTorr) સ્પર્શનેન્દ્રિય પ્રદેશથી સંખ્યાતગણી છે (વિશાળ અંતે ! નિર્મિવિચ વર વ ચTTI QUOTT) હે ભગવન ! કીજિયેની જિહાઈન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણ કેટલા કહ્યા છે ? (જોચમા ! મળતા પumત્તા) હે ગૌતમ ! અનન્ત કહ્યા છે (ઉર્વ rસિંચિત વિ) એજ પ્રકારે સ્પર્શનેન્દ્રિયના કર્કશગુરૂ ગુણ પણ સમજવા (ર્વ મદુરસ્ત્રદુચાળા વિ) એજ પ્રકારે મૃદુ લઘુ ગુણ પણ સમજવા. | (grણ જો મને ! વેëરિયા નિરિમંથિwifસંવિયl) હે ભગવન ! આ દ્વીદ્ધિની જિહુન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના (વયTorrળ, મરચઋતુચTri, વાહમય દુ, મુળાજ ચ) કર્કશ ગુરૂગુણે, મૃદુ-લઘુગુણે, કર્કશ ગુરૂગુણમૃદુ લઘુ ગુણોમાં ( હિંતો) કે તેનાથી (ગણ વા ઘgયા થા તુક્ષ્યા થા વિરેસાણિયા વા) અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? | (mોમા !) હે ગૌતમ! (શ્વત્થોવા) બધાથી ઓછા (વૈવિચા) દ્વીન્દિની (ત્રિમચિત્ત રાણાવાળા) જિન્દ્રિયના કર્કશ ગુરુગુણ છે. (સિંચિ ઉતારવા સારTM) સ્પર્શનેન્દ્રિયના કકશ ગુરુગુણ અનંતગણુ છે (સિરિયસ તલપાય mહિં તો) સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણેથી (તરસ વ મ હુચTળા) તેના મૃદુલઘુ ગુણ (ત ગુ) અનન્તગણા છે (fષત્રિયસ્ત થઇgયTળા) જિહુવેન્દ્રિયના મૃદુ લઘુ ગુણ ( 37) અનંતગણ છે (ë નાવ તરિંદ્રિચત્તિ) એ પ્રકારે યાવત ચતુરિંદ્રિય (નવ) વિશેષ (ફેરિયરિવુઠ્ઠી જાચવ્હા) એ છે કે ઈન્દ્રિયની વૃદ્ધિ કરવી જોઈએ (વિસાજો વારિત થવે) ત્રીન્દ્રિયની ધ્રાણેન્દ્રિય સ્વ૯૫ છે. (રક્રિયા જવિહરિ થો) ચતુરિંદ્રિયોની ચક્ષુરિન્દ્રિય સ્તક-સ્વ૯૫ છે. (તે તં વ) વિશેષ તેજ પૂર્વ પ્રમાણે છે. (િિતિરિવાવનોળિચાળે મપૂસાન જ ના નેશi) પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યની વક્તવ્યતા નારકેના સમાન (નવ) વિશેષ (wifસંવિા) સ્પર્શનેન્દ્રિય (જટિas કંટાળસંદિg) છ પ્રકારના સંસ્થાનવાળી ( ) કહી છે. (તં નહીં) તે છ પ્રકાર આ પ્રકારે (સમાજ) સમચતુરસ–સમરસ (નિરાપિરિમંજરું) જોધ પરિમંડલ (તારી) સાદી () કુન્જ (વાળ) વામન (હું ) હુંડક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૧૯ Page #232 -------------------------------------------------------------------------- ________________ | (વાળમંતરોસિમાળિયામાં કહ્યું કુરકુમાર) વાનવંતરે, તિષ્ક અને વૈમાનિકની વક્તવ્યતા અસુરકુમારના સમાન સમજી લેવી ટીકાર્થ–હવે નારકમાં ઈન્દ્રિયોના સંસ્થાન આદિની પ્રરૂપણ કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન નારકોની કેટલી ઈન્દ્રિય કહી છે? શ્રી ભગવાન હે ગૌતમ! નારકની પાંચ ઈદ્રિય કહી છે. તે આ પ્રકારે છે–શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, પ્રાણેન્દ્રિય, જિહવેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. શ્રી ગૌતસ્વામી–હે ભગવન્! નારકની શ્રોત્રેન્દ્રિય કેવા આકારની કહેલી છે? શ્રી ભગવન–હે ગૌતમ ! નારકની શ્રોત્રેન્દ્રિય કદમ્બના ફુલના આકારની કહેલી છે. એ રીતે જેવી સમુચ્ચય જીની વક્તવ્યતા કહી છે, તે જ પ્રકારે નારકની વક્તવ્યતા પણ કહેવી જોઈએ યાવત્ તેમની ચક્ષુઈન્દ્રિય મસૂરની દાળના આકારની છે, ધ્રાણેન્દ્રિય અતિ મુક્તના કુલના આકારની છે તેમજ જિન્દ્રિય કેદાળીના આકારની છે. સ્થૂલતાની અપેક્ષાએ અંગુલને અસંખ્યાતમે ભાગ કહેલ છે. પૃથતા અર્થાત્ વિસ્તારની દ્રષ્ટિએ અંગુલને અસંખ્યાતમો ભાગ કહેલ છે જિહા ઈન્દ્રિય અંગુલ પૃથકત્વની છે. શ્રોત્રેન્દ્રિય અનન્ત પ્રદેશી છે. વિગેરે બધું કથન પૂર્વોક્તનાં સમાન જ સમજવું જોઈએ. કયાં સુધી સમજવું જોઈએ? તેના સંબંધમાં કહેલું છે-બને પ્રકારના અલપ બહુ સુધી આ પ્રકારે સમજી લેવું. કિન્તુ સમુચ્ચય જીની અપેક્ષાએ નારકે સંબંધી વક્તવ્યતામાં કિંચતું અંતર છે. તે આ પ્રકારે છે–હે ભગવન ! નારકેની સ્પર્શનેન્દ્રિય કેવા આકારની કહેલી છે? શ્રી ભગવાન–ઉત્તર આપે છે–હે ગૌતમ! નારકની સ્પર્શનેન્દ્રિય બે પ્રકારની કહી છે. તે આ પ્રકારે ભવધારણીય અને ઉત્તરક્રિય. તે બન્નેમાંથી ભવધારણીય સ્પશનેન્દ્રિય હંડક સંસ્થાનવાળી કહી છે, કેમકે તે એ પક્ષીના રાણીના સમાન છે, જેની બધી પાંખ ઉખાડી નાખેલી હોય. તેની ઉત્તરવિક્રિયા સંબંધી સ્પશનેન્દ્રિય પણ હંડક સંસ્થાનવાળી હોય છે. અભિપ્રાય આ છે—નારકોના શરીર બે પ્રકારના હોય છે–ભવધારણીય અર્થાત્ ભવના પ્રારંભથી અંત સુધી રહેવાવાળા અને ઉત્તર ક્રિય અર્થાત્ વિક્રિયા કરીને બનાવેલા. નારકોના ભવધારણીય શરીર ખૂબજ બીભત્સ આકારવાળા હોય છે, જેવાં એ પક્ષીના શરીર કે જેની ખધી પાંખ ઉખાડેલી છે. તેમના ઉત્તરક્રિય શરીર પણ એજ પ્રકારે હંડાકાર હોય છે. “અમે પરમ રમણીય શરીરની વિકુણા કરીશું. એવી ભાવના કરીને. પણ તેઓ જ્યારે વૈક્રિય શરીરની રચના કરે છે, ત્યારે અત્યંત અશુભ નામ કમના ઉદયથી અતીવ અભદ્ર વૈકિશ શરીર બને છે. શેષ સમસ્ત વક્તવ્યતા પહેલાના જેવી સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન અસુરકુમારની ઈન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! અસુરકુમારની ઇન્દ્રિ પાંચ કહી છે. એ રીતે સમુચ્ચય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૨૦ Page #233 -------------------------------------------------------------------------- ________________ વેાના સમાન વક્તવ્યતા કહી લેવી જોઈએ. યાવત્ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, અને સ્પર્શીનેન્દ્રિય, તેમનામાંથી શ્રોત્રેન્દ્રિય કદમ્બના પુષ્પના આકારની છે. ચક્ષુઇન્દ્રિય મસૂરની દાળના આકારની છે. ઘ્રાણેન્દ્રિય અતિમુક્તક કુલ સમાન છે. જિવૅન્દ્રિય ખરપડી (ખુરપા) આકારની છે, ઇત્યાદિ બધી વક્તવ્યતા અને પ્રકારના અલ્પ બહુવ સુધી હેવી જોઇએ હા, પહેલાની અપેક્ષાએ વિશેષતા એ છે કે અસુરકુમારોની સ્પર્શનેન્દ્રિય એ પ્રકા રની કહેલી છે-ભવ ધારણીય અને ઉત્તરવૈકિય. તેમાંથી ભવધારણીય સ્પર્શીનેન્દ્રિય સમચતુરસ્ર સસ્થાન વાળી છે અને વૈકિય-સ્પર્શીનેન્દ્રિય નાના સ્થાનવાળી છે અર્થાત્ અનેક આકારની ડાય છે. બાકી બધુ પૂર્વવત્ સમજવુ જોઇએ, યાવત્ સ્તનિતકુમારે। સુધી અર્થાત નાગકુમારે, સુવર્ણ કુમાર, અગ્નિકુમારા, વિદ્યુકુમારા, ઉદધિકુમારા, દ્વીપકુમારે, દિકુમાર, પવનકુમારી અને સ્ટનિંતકુમારની ઈન્દ્રિયા સંબંધી વક્તવ્યતા અસુરકુમારાના સમાનજ કહેવી જોઈએ. સ્પર્શીનેન્દ્રિય સમગ્ર શરીર વ્યાપી હોવાથી ભવધારણીય સ્પર્શનેન્દ્રિય શરીર જ છે. તેના આકાર સમચતુસ્ર હાય છે, પરન્તુ ઉત્તરવિક્રિયા ઈચ્છાનુસાર કાઈ પણ પ્રકારની હાઈ શકે છે, તેથી જ તે અનેક આકારની હાઈ શકે છે-તેના કોઇ એક ચેાક્કસ અકાર નથી હતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાની ઇન્દ્રિયા કેટલી છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ! પૃથ્વીકાયિકાની એક સ્પર્શનેન્દ્રિય હાય છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવન્! પૃથ્વીકાયિકાની સ્પર્શનેન્દ્રિય કેવા આકારની હાય છે? શ્રી ભગવાન—હે ગૌતમ ! પૃથ્વીકાયિકાની સ્પર્શનેન્દ્રિય મસૂરની દાળના આકરની કહેલી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાની સ્પર્શનેન્દ્રિય કેટલી સ્થૂલ છે ? શ્રી ભગવાન્ડે ગૌતમ ! આંગળના અસ`ખ્યાતમા ભાગ જેટલી સ્થૂલ કહેલ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાની સ્પર્શનેન્દ્રિયના વિસ્તાર કેટલેા છે? શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! શરીરની ખરાખર વિસ્તાર છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ પૃથ્વીકાયિકાની સ્પર્શનેન્દ્રિય કેટલા પ્રદેશાવાળી હેલી છે? શ્રી ભગવાન્ડે ગૌતમ ! પૃથ્વીકાયિકાની સ્પથનેન્દ્રિય અનન્ત પ્રદેશી કહેલી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પૃથ્વીકાયિકાની સ્પર્શીનેન્દ્રિય આકાશના કેટલા પ્રદે શામાં અવગાઢ છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ! પૃથ્વીકાયિકાની સ્પર્શીનેન્દ્રિય અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ કહેલી છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૨૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ હવે સ્પર્શનેન્દ્રિયના અ૮૫ બહુત્વના વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન ! પૃથ્વીકાયિકની સ્પર્શનેન્દ્રિયની અવગાહનાની અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાએ તથા અવગાહના અને પ્રદેશ બન્નેની અપેક્ષાએ કેણ તેનાથી અપ, ઘણી, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન –બધાથી ઓછી પૃથ્વીકારિકેની સ્પર્શનેન્દ્રિય અવગાહનાની અપેક્ષાએ છે, તેજસ્પર્શેન્દ્રિય પ્રદેશોની અપેક્ષાએ અનન્તગણી છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવદ્ ! પૃથ્વીકાયિકની સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણ કેટલા છે? શ્રી ભગવા-હે ગૌતમ ! પૃથ્વીકાયિકેની સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરૂગુણ અનન્ત કહા છે. એ જ પ્રકારે મૃદુ-લઘુગુણ પણ અનન્ત કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પૃથ્વીકાયિકની સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરૂગુણે અને દુ–લઘુગુણેમાં કોણ કોનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! બધાથી ઓછા પૃથ્વીકાયિકની સ્પર્શનેન્દ્રિયના કશ ગુરૂ ગુણ છે, તેમની અપેક્ષાએ તેજ સ્પશનેન્દ્રિયના મૃદુ–લઘુગુણ અનન્ત ગુણિત અધિક છે. પૃથ્વીકાયિકના વક્તવ્યતાના અનુસાર અકાયિકો વાવ–તેજસ્કાચિકે, વાયુકાયિકો અને વનસ્પતિકાયિકની સ્પર્શનેન્દ્રિયની વક્તવ્યતા, કર્કશ ગુરૂની બધાની અપેક્ષાએ ન્યૂનતા અને મૃદુ-લઘુ ગુણની અનન્ત ગુણતા કહેવી જોઈએ. પણ પૃથ્વીકાયિકની સ્પશે. નેન્દ્રિયની અપેક્ષાએ અષ્કાયિક આદિની સ્પર્શેન્દ્રિયમાં આકારની વિશેષતા હોય છે. તે વિશેષતા આમ છે–અપ્નાયિકોની સ્પર્શનેન્દ્રિય પાણીના પરપોટાના આકારની છે. તેજસ્કાયના જીની સ્પર્શનેન્દ્રિય સૂચિકલાપ (સેને સમૂહ) ના આકારની હોય છે. વાયુકાયકેની સ્પર્શનેન્દ્રિય પતાકાના આકારની છે. વનસ્પતિકાયિકની સ્પર્શનેન્દ્રિયના આકાર વિવિધ પ્રકારના હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! હીન્દ્રિય ની ઈન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! હીન્દ્રિય ની બે ઈન્દ્રિય હોય છે, જેમકે જિહેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. આ બન્ને ઈન્દ્રિયેના આકાર બાહલ્ય વિસ્તાર પ્રદેશ અને અવગાહના સમુચ્ચય જીની ઈન્દ્રિયેના સમાન સમજી લે જોઈએ. વિશેષતા એ છે કે-દ્વાદ્રિ યેની સ્પર્શેન્દ્રિય હુંડક સંસ્થાનવાળી હોય છે. શ્રી ગામમસ્વામી–હે ભગવન્! હીન્દ્રિયેની જિહાઈન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયમાં અવગાહનાની અપેક્ષાએ પ્રદેશની અપેક્ષાએ તથા અવગાહના અને પ્રદેશોની અપેક્ષાએ કોણ કેનાથી અ૯૫, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! બધાથી ઓછી કીન્દ્રિયની જિહાઈ દ્રિય અવગાહનાની અપેક્ષાએ છે, તેની અપેક્ષાએ સ્પર્શનેન્દ્રિય અવગાહનાની અપેક્ષાએ સંખ્યાતગણી અધિક છે. પ્રદેશની અપેક્ષાએ બધાથી ઓછી બે ઈન્દ્રિયની જિહાઈન્દ્રિય છે. તેનાથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશ રૂપથી સંખ્યાતગણી છે. અવગાહનાની અપેક્ષાએ શ્રીન્દ્રિયની જિહાઈન્દ્રિય સર્વસ્તક છે, સ્પર્શનેન્દ્રિય અવગાહનની અપેક્ષાએ સંખ્યાતગણી અધિક છે. સ્પર્શનેન્દ્રિયની અવગાહનાર્થતાથી જિહાઇન્દ્રિયની પ્રદેશાર્થતા અનન્તગુણિત છે. સ્પર્શનેન્દ્રિય પ્રદેશની અપેક્ષાએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૨૨ Page #235 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાતગણી છે. શ્રી ગૌતમસ્વામી-હૈ ભગવન્ ! દ્વીન્દ્રિય જીવાની જિન્હાઈન્દ્રિયના કશ ગુરૂ ગુણુ કેટલા કહ્યા છે ? શ્રી ભગવાન્હ ગૌતમ ! દ્વીન્દ્રિયાની જિન્હા ઇન્દ્રિયના કક શ–ગુરૂ ગુણ અનન્ત કહ્યા છે. એજ પ્રકારે સ્પર્શનેન્દ્રિયના કશ ગુરૂજીણુ પણ અનન્ત કહેલા છે. મૃદુ લધુ ગુણ પણુ દ્વીન્દ્રિયાની જિલ્લા અને સ્પર્શન ઇન્દ્રિયાના અનન્ત અનન્ત કહેવામાં આવેલા છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! દ્વીન્દ્રિય જીવાની જિહ્વા અને સ્પશનન્દ્રિના કશ ગુરૂણા મૃદુ-લઘુગુણા તો કેક શ-ગુરૂ-ગુણ-મૃદુ-લઘુણેામાંથી કેણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! દ્વીન્દ્રિય જીવેાની જિહ્વાઈન્દ્રિયના કૅશ ગુરૂગુણુ ખધાથી એછા કહેવાયેલા છે. તેમની અપેક્ષાએ સ્પર્શનેન્દ્રિયના કશ ગુરૂ ગુણુ અનન્ત ગણા અધિક છે. સ્પર્શનેન્દ્રિયના કશ ગુરૂગુણાથી તેના (સ્પર્શનેન્દ્રિયના) મૃદુ લઘુ ગુણુ અનન્તગણા છે. તેમનાથી પણ જિહૂવેન્દ્રિયના મૃદુ લઘુ ગુણુ અનન્તગણા છે. એજ પ્રકારે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિચાના વિષયમાં પણ કહેવું જોઇએ. વિશેષતા એ છે કે તેએમાં એક એક ઈન્દ્રિયની વૃદ્ધિ કરી લેવી જોઇએ. ત્રીન્દ્રિયાની ઘ્રાણેન્દ્રિય સ્તાક હૈાય છે અને ચતુરિન્દ્રિયની ચક્ષુ ઇન્દ્રિય સ્તાક (ઓછી) હાય છે. શેષ વક્તવ્યતા દ્વીન્દ્રિયાની સમાનજ છે. પ'ચેન્દ્રિય તિય``ચે અને મનુષ્યેાની ઈન્દ્રિય સંબંધી વક્તવ્યતા નારકોની વક્તવ્યતાના સદેશ છે. પણ નારકેાની વક્તવ્યતાથી તેએની વક્તવ્યતામાં આ અન્તર છે કે પંચેન્દ્રિય તિય ચે અને મનુષ્યની સ્પર્શીનેન્દ્રિય આગળ કહેવાશે તે છએ સંસ્થાનાવાળી હોય છે. તે સંસ્થાન આ પ્રકારે છે- સમચતુરસ, ન્યુગ્રોધપરિમ ́ડલ, સાદિ, કુબ્જક, વામન અને હુડક સંસ્થાન, વાણુ ન્યન્તરા, નૈતિષ્કા અને વૈમાનિક દેવાની ઈન્દ્રિય વક્તવ્યતા અસુરકુમાશ જેવી કહેવી જોઈ એ. સ્પષ્ટ દ્વાર કા નિરૂપણ ધૃષ્ટ દ્વાર વક્તવ્યતા શબ્દા -(પુતા મળે! સારૂં મુળેશ્? અવ્રુદું સાદું મુળર્ ?) હું ભગવનશ્રોત્રે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૨૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ ન્દ્રિય પૃષ્ટ શબ્દોને સાંભળે છે અગર અસ્કૃષ્ટ શબ્દોને સાંભળે છે” (જોય! પુરું સારું, મુળરૂ તો શપુદ્ગારું સારું કુળz) હે ગૌતમ! પૃષ્ટ શબ્દોને સાંભળે છે. અપૃષ્ટ શબ્દોને નથી સાંભળતી (પુષં મતે ! હું , લપુEારું રજવાડું પણ ?) હે ભગવન્! ચક્ષુ સ્પષ્ટ રૂપોને જોવે છે અગર અસ્કૃષ્ટ રૂપને જોવે છે (જોયમા ! નો પુરું રહવાસ્ પાસ, પદં વા T૬) હે ગૌતમ ! પૃષ્ટ રૂપને નથી દેખતી, અસ્કૃષ્ટ રૂપને જોવે છે (પુરૂં અંતે! ધરું મરઘાર, પુરું અંધારું ઘાર) હે ભગવન્! ઘાણ પૃષ્ટ ગંધને સુંઘે છે અગર આપૃષ્ટ ગંધને સુંઘે છે? (જમા ! પુરું પાડ્યું નવાઝુ. ને અપૂરું iધારું થા) હે ગૌતમ! સ્પષ્ટ ગંધને સુંઘે છે, અસ્કૃષ્ટ ગંધને નથી સુંઘતી (g રાળ વિ, સાન વિ) એજ પ્રકારે રસ અને સ્પર્શીને પણ (નવ) વિશેષ (સારું શરૂા. g૩, જાનારું વહિયંત્તિ માવો શાચવો) રસનું આસ્વાદન કરે છે, અને સ્પર્શેનું પ્રતિસંવેદન કરે છે, એ અભિલાપ કહેવો જોઈએ. (વિદ્ગારું મંતે ! તારું કુળ, વિરું સારું પુરું ?) હે ભગવદ્ ! બેન્દ્રિય પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે અગર અપ્રવિષ્ટ શબ્દ સાંભળે છે? (મ! વિવું સારું છે, નો વાવરું સારું કુળ૬) હે ગૌતમ ! પ્રવિષ્ટ શબ્દને સાંભળે છે, અપ્રવિષ્ટ શબ્દને નથી સાંભળતી (પર્વ ના પુનિ ત ષવિઠ્ઠળિ વિ) એ પ્રકારે જેવા પૃષ્ટ તેવા પ્રવિષ્ટ પણ કહેવા જોઈએ. ટીકર્થ– હવે સાતમા સ્પષ્ટ દ્વારની પ્રરૂપણ કરાય છે-શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન! બેન્દ્રિય પોતે પૃષ્ટ શબ્દને સાંભળે છે અથવા અરપૃષ્ટ શબ્દોને સાંભળે છે? નિદ્રયની સાથે જેને સ્પર્શ થયેલ છે તે શબ્દ પૃષ્ણ કહેવાય છે અને જેમનો સ્પર્શ નથી થયેલ તે અપૃષ્ટ કહેવાય છે, જેના દ્વારા અર્થો-પદાર્થોનું પ્રતિપાદન કરાય તેમને શબ્દ કહે છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! શ્રેત્રેન્દ્રિય પિતે પૃષ્ટ શબ્દોને જ પ્રણ કરે છે, પરંતુ અસ્પૃષ્ટ શબ્દોને ગ્રહણ નથી કરતી. આ ઉત્તરથી એ પણ સમજવું જોઈએ કે ઍન્દ્રિય પૃષ્ટ માત્ર શબ્દને જ ગ્રહણ કરી છે, જેમ ઘણેન્દ્રિય બદ્ધ અને પૃષ્ટ ગંધને ગ્રહણ કરે છે, તે પ્રકારે શ્રેગ્નેન્દ્રિય નહીં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨ ૨૪ Page #237 -------------------------------------------------------------------------- ________________ તેનું કારણ એ છે કે પ્રાણેન્દ્રિય આદિના વિષયભૂત દ્રવ્યની અપેક્ષાએ શબ્દ દ્રવ્ય અર્થાત ભાષા વગણના પુદ્ગલ સૂમ હોય છે અને ઘણું હોય છે. તે સાથે શબ્દ દ્રવ્ય તે તે ક્ષેત્રમાં રહેલા શબ્દ પરિણમનના મેગ્ય બીજા શબ્દ દ્રવ્યને પણ સુવાસિત કરી લે છે. એ કારણે આમ પ્રદેશની સાથે સ્પષ્ટ થાય છે નિવૃત્તિ-ઈન્દ્રિયમાં પ્રવેશ કરીને જલ્દી ઉપકરણેન્દ્રિયને અભિવ્યક્ત કરી દે છે. તેના સિવાય ધ્રાણેન્દ્રિય આદિની અપેક્ષાએ શ્રેગ્નેન્દ્રિય પિતાના વિષયને ગ્રહણ કરવામાં અધિકપટુ છે. એ પ્રકારે શ્રેગ્નેન્દ્રિય સ્પષ્ટ શબ્દોને જ ગ્રહણ કરે છે. અસ્પષ્ટ શબ્દોને ગ્રહણ નથી કરતી, કેમકે તેમને સ્વભાવ પ્રાપ્ત પૃષ્ટ વિષય જ ગ્રહણ કરવાને છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ચક્ષુઈન્દ્રિય રૂપનું ગ્રહણ કરે છે તે શું ધૃષ્ટ રૂપનું ગ્રહણ કરે છે–દેખે છે, અથવા અસ્પષ્ટ રૂપને ગ્રહણ કરે છે? શ્રી ભગવાન–હે ગૌતમ! ચક્ષુઇન્દ્રિય પૃષ્ટ અર્થાતુ નેત્રની સાથે સમ્બદ્ધ રૂપને ગ્રહણ નથી કરતી પરંતુ અસ્કૃષ્ટ અર્થાત્ જેને સ્પર્શ ન થયે હેય એવા રૂપને ગ્રહણ કરે છે અર્થાત દેખે છે કેમકે ચક્ષુઈન્દ્રિય અપ્રાકારી માનેલી છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ઘણેન્દ્રિય શું પૃષ્ટ અર્થાત્ બદ્ધ પૃષ્ટ ગંધને સુઘ છે અથવા અપૃષ્ટ અર્થાત્ અબદ્ધ અને અસ્કૃષ્ટ ગંધને સુંઘે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! ઘણેન્દ્રિય બદ્ધ અને પૃષ્ટ ગંધને જ સુંઘે છે, અબદ્ધ અપૃષ્ટ ગધેને નથી સુંઘતી. એજ પ્રકારે રસ અને સ્પર્શેના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ અર્થાત્ જેમ ઘાણેન્દ્રિય બદ્ધ અને પૃષ્ટ ગંધને ગ્રહણ કરે છે, એજ પ્રકારે જિહેન્દ્રિય બદ્ધ પૃષ્ટ રસોને ગ્રહણ કરે છે અને પર્શનેન્દ્રિય બદ્ધ-સ્કૃષ્ટ સ્પર્શીને ગ્રહણ કરે છે. વિશેષતા એ છે કે જિ હેન્દ્રિયના માટે આસ્વાદન કરે છે એમ કહેવું જોઈએ અને સ્પર્શનેન્દ્રિયને માટે “પ્રતિસંવેદન કરે છે એમ કહેવું જોઈએ કહ્યું પણ છે-શ્રોત્રેન્દ્રિય સ્પષ્ટ શબ્દને સાંભળે છે, ચક્ષુ અસ્કૃષ્ટરૂપને જુવે છે અને બાકીની ત્રણ ઇન્દ્રિય બદ્ધ અને સ્પષ્ટ ગંધ, રસ અને સ્પર્શને ગ્રહણ કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શ્રોત્રેન્દ્રિય શું કર્ણકુહરમાં પ્રવિષ્ટ શબ્દને સાંભળે છે અથવા, કર્ણ કહરમાં અપ્રવિષ્ટ શબ્દોને સાંભળી લે છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! શ્રેત્રેન્દ્રિય પ્રવિષ્ટ અર્થાત્ કર્ણકુટરમાં પ્રાપ્ત થયેલ શબ્દને સાંભળે છે, અપ્રવિષ્ટ શબ્દોને સાંભળતી નથી* જે પ્રકારે જેવું પૃષ્ટના વિષયમાં કહેલું છે, એજ પ્રકારે પ્રવિષ્ટના વિષયમાં પણ કહી લેવું જોઈએ. તાત્પર્ય એ છે કે ચક્ષુઈન્દ્રિય અપ્રવિષ્ટ રૂપને ગ્રહણ કરે છે. પ્રાણુઈન્દ્રિય બદ્ધ પ્રવિષ્ટ ગંધને ગ્રહણ કરે છે અને જિ હેન્દ્રિય તથા સ્પર્શનેન્દ્રિય પણ બદ્ધ ધૃષ્ટ રસ તેમજ સ્પર્શને જાણે છે. કેમકે ગંધ આદિના દ્રવ્ય બાદર અને સ્તક હોય છે તથા પ્રાણ આદિ ઇન્દ્રિયે અભાવુક હોય છે અને શ્રોત્રેન્દ્રિયની અપેક્ષાએ મન્દ શક્તિવાળી હોય છે. પર્શ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૨૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ અને પ્રવેશમાં આ ભેદ છે–કેમકે શરીર ઉપર ધૂળ ચાટવી એ સ્પર્શ છે અને મોઢામાં કેળીયે જે તે પ્રવેશ છે. ઇન્દ્રિયોં કે વિષય પરિમાણ કા નિરૂપણ વિષય પરિમાણ વક્તવ્યા શબ્દાર્થ-(સોફંચિટ્સ જૂ મરે ! લેવા વિના પત્તે ?) હે ભગવન્ ! શ્રોત્રેન્દ્રિયના વિષય કેટલા કહેલા છે ? (ચમા ! નgomળ ગુપ્ત વંવેરૂમા) હે ગૌતમ! જઘન્ય અંગુલને અસંખ્યાતમ ભાગ (રઘોળે વાર્દિ નહિંતો) ઉત્કૃષ્ટ બાર એજનથી ( છ) છેદને નહીં પામેલ (જ) પુદ્ગલ (પુ) પૃષ્ટ (વિરું સારું મુળેફ) પ્રવિષ્ટ શબ્દને સાંભળે છે. (વકિપāરિક્ષ ળ મ ! ત્રફુડ વિસર Toળજો ) હે ભગવન ! ચક્ષુ ઈન્દ્રિયના કેટલા વિષય કહેલા છે? (વોચમા somળ શંકુઝક્સ સંવેગડુ મા) હે ગૌતમ ! જઘન્ય અંગુલનો સંખ્યાત ભાગ (વો પાડ્યો લોચાર સદસાગો) ઉત્કૃષ્ટ કિંચિત્ અધિક લાખ જનથી (છિન્ને રાજે) અછિન્ન પુદ્ગલ (બટું) અપૃષ્ટ (કવિરું વારું પાસ) અપ્રવિષ્ટ રૂપને જોવે છે. (વિચરણ પુછા) ધ્રાણેન્દ્રિયના વિષયમાં પૃચ્છા (નોરમા નહomળ અંગુર્જર માળો) હે ગૌતમ ! જઘન્ય અંગુલના અસંખ્યાતમે ભાગ (ઉોળ) ઉત્કૃષ્ટ (જીવહિં લોચહિંતો) નવ એજનથી (છિom) અછિન્ન (જી) પુદ્ગલ (પુ) પૃષ્ટ (વિડું બંધારું ગણા) પ્રવિષ્ટ ગંધને સુંઘે છે (પર્વ નિર્વિમરિક્ષ વિ, હિંસિ વિ) એ પ્રકારે જિન્દ્રિયના પણ, પશનેન્દ્રિયના પણ ટિકાથ–હવે ઇન્દ્રિયના વિષય પરિમાણ નામક નવમાતારનું પ્રતિપાદન કરાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૨૬ Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! શ્રેત્રેન્દ્રિયના વિષય કેટલા કહ્યા છે? અર્થાત્ કેટલે છેટેથી આવેલા શબ્દેને શ્રેત્રેન્દ્રિય ગ્રહણ કરી શકે છે ? શ્રી ભગવાન ગૌતમ! જઘન્ય આત્મા શુલના સખ્યાતમા ભાગથી આવેલા શબ્દને અને ઉત્કૃષ્ટ ખાર ચેાજનથી આવેલા શબ્દોને સાંભળે છે, પણ તે શબ્દ અહિન્ન અર્થાત્ અવ્યવહિત હોવા જોઇએ, અર્થાત્ ખીજા શબ્દો અર્થાત્ વાયુ આદિથી તેમની શક્તિ પ્રતિહત ન થવી જોઈ એ. તે શબ્દો પુદ્ગલ રૂપ છે, તૈયાયિકાની માન્યતા અનુસાર અાકાશના ગુણ નથી. સાથે જ તે શબ્દ પુદ્ગલ પૃષ્ટ હાવાં જોઈ એ. અસ્પૃષ્ટ શબ્દને શ્રેત્ર ગ્રહણ નથી કરી શકતા. તદુપરાન્ત તેએ નિવૃત્તિ ઈન્દ્રિયના મધ્યમા પ્રષ્ટિ પણ હાવી જોઈ એ શ્રેત્રન્દ્રિયમાં આનાથી વધારે દૂર આવેલ શબ્દોને ગ્રહણ કરવાની શક્તિ હોતી નથી તેથો એનાથી અધિક છેટેથી આવેલ શબ્દનુ પરિણમન મન્ત્ર થઈ જાય છે, એ કારણે તે શ્રવણુ કરવાને ચેાગ્ય નથી રહેતી. તે સિવાય શ્રોત્રેન્દ્રિયમાં પણ એવું સામર્થ્ય નથી કે તે ખાર ચેાજનથી અધિક છેટેથી આવેલા શબ્દોને સાંભળી શકે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ચક્ષુઇન્દ્રિયના વિષય કેટલા કહ્યો છે, અર્થાત્ કેટલે દૂર રહેલા રૂપી દ્રબ્યાને આંખા દેખી શકે છે? શ્રી ભગવન-ડે ગૌતમ ! ચક્ષુઈન્દ્રિયજધન્ય અંશુલના સંખ્યાતમા ભાગ છેટે સ્થિત રૂપને ગ્રહણ કરે છે અને ઉત્કૃષ્ટ એક લાખ યેાજન દૂર પર સ્થિત રૂપને દેખી શકે છે ચક્ષુન્દ્રિય અછિન્ન અર્થાત્ દિવાલ આદિના વ્યવધાન રહિત અસ્પૃષ્ટ અને અપ્રવિષ્ટ અર્થાત્ નિવૃત્તિ-ઇન્દ્રિયમાં પ્રવિષ્ટ નહી થયેલ રૂપી પુદ્ગલેને દેખી શકે છે તેનાથી આગળના રૂપને જોવાનું સામર્થ્ય ચક્ષુમાં નથી, ભલે વ્યવધાન ન પણું હાય. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! ઘ્રાણેન્દ્રિય સ ́બંધી પૃચ્છા ? અર્થાત્ ઘ્રાણેન્દ્રિયના વિષય કેટલા કહેલા છે ? ઘ્રાણેન્દ્રિય કેટલે દૂરથી આવેલા ગધને જાણી શકે છે ? શ્રી ભગવાન્-હે ગૌતમ! જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી આવેલા અને ઉત્કૃષ્ટ નવ ચેાજનથી આવેલ અછિન્ન અર્થાત્ અન્ય દ્રવ્યેથી અપ્રતિહત ધૃષ્ટ ગંધને ધ્રાણેન્દ્રિય ગ્રહણ કરે છે. ઘ્રાણેન્દ્રિય પ્રાપ્યકારી છે અર્થાત પ્રાપ્ત વિષયને જ જાણે છે, એ કારણથી નિવૃત્તિ-ઇન્દ્રિયમાં પ્રવિષ્ટ ગધ દ્રબ્યાની ગંધને જ ગ્રહણ કરી શકે છે. જિહેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયની વક્તવ્યતા પ્રાણેન્દ્રિયના સમાન કહેવી જોઇએ અર્થાત્ જિન્હેન્દ્રિય અને સ્પર્શીનેન્દ્રિય પણ જધન્ય આત્માંશુલના અસ`ખ્યાતમા ભાગથી આવેલા અને ઉત્કૃષ્ટ નવ ચેાજનથી આવેલા અવ્યવહિત અર્થાત્ અન્ય દ્રબ્યાના દ્વારા જેમની શક્તિનેા પ્રતિઘાત ન થયેલ હાય એવા પૃષ્ટ રસ અને સ્પર્શીને ગ્રહણ કરે છે, કેમકે એ બન્ને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૨૭ Page #240 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિયે પણ પ્રાપ્તકારી છે. અહીં એ સમજી લેવું જોઈએ કે શ્રેત્ર આદિ ચાર ઈન્દ્રિય પ્રાપ્યારી હેવાને કારણે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી પણ આવેલા શબ્દ, ગંધ, રસ અને સ્પર્શને જાણી શકે છે, કિન્તુ ચક્ષુઈન્દ્રિય અપ્રાપ્યકારી હેવાને કારણે જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગ પર સ્થિત અવ્યવહિત રૂપી દ્રવ્યને જાણે છે. એનાથી અધિક નિકટવર્તી રૂપને તે નથી જાણી શકતી, કેમકે અત્યન્ત સન્નિકૃષ્ટ અંજન,૨૪, મલ આદિને પિતાની આત્મીય આંખ નથી દેખી શક્તી. કહ્યું પણ છે-નેત્રના સિવાય બીજી ઈન્દ્રિ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી આવેલા પિતાના વિષયને અને નેત્ર અંગ્રલના સંખ્યામાં ભાગ દૂર પર રહેલ રૂપી દ્રવ્યને ગ્રહણ કરે છે. અંગુલ ત્રણ પ્રકારના કહેલા છે– આમાંગુલ, ઉત્સધાંગુલ, અને પ્રમાણગુલ જે સમયમાં જે માણસ હોય છે, તે સમયના તેમના અંગુલ આમાંગુલ કહેવાય છે, એ કારણે આત્મા ગુલનું પરિમાણ અનિયત છે કે ૧ | પરમાણુ, ઘરેણુ, રથરેણુ, વાલાઝ, લીખ, યૂકા અને યવ તે અનુક્રમે આઠ આઠ ગણા હોય છે, અર્થાત આઠ પરમાણુઓને એક ત્રસરણ, આઠ ત્રસરેણુઓને એક રથરેણુ આઠ રથયુઓને એક વાલાઝ, આઠ વાલાની એક લીખ, આઠ લીખોની એક યુકા અને આઠ યુકાને એક યવ વિગેરે રૂપથી ઉક્યાંગુલ અગર ઉભેધાંગુલ કહેવાય છે. એક ઉભે. ધાંગલથી હજાર ગણું પ્રમાણુગુલ માનેલા છે, વીરભગવાનને નિજાંગુલ ઉસેધાંગુલથી બમણું હોય છે. આત્માગુલથી તાત્કાલિક વાવ, કુવા આદિ વસ્તુઓ મપાય છે. ઉત્સધાંગુલથી મનુષ્ય, તિય"ચો દેવ અને નારકે આદિના શરીરની અવગાહના માપી શકાય છે, તથા પ્રમાણકાલથી પ્રવી તેમજ વિમાને આદિના પરિમાણ મપાય છે. કહ્યું પણ છે–આત્માંગુલથી વસ્તુઓનું માપ કરવું જોઈએ. ઉલ્લેધાંગુલથી શરીરનું અને પ્રમાણગુલથી પર્વત, પૃથ્વી તેમજ વિમાનને માપવાં જોઈએ છે ૧ ! આ પ્રકરણમાં ઈન્દ્રિયેના વિષયના પરિમાણ આત્માગુલથી જ સમજવાં જોઈએ. ચક્ષ ઈન્દ્રિયના વિષયના પરિમાણની પ્રરૂપણ કરતા ભાષ્યકારે કહ્યું છે– નેત્ર અને મન એ બને અપ્રાપ્યકારી છે. નેત્રને વિષયનું પરિમાણ આત્માંગુલથી એક લાખ એજનથી કાંઈક વધારે છે. ૧૫ - શરીરનું માપ ઉત્સધાંગુલથી જ કરાય છે. તેથી જ દેહની આશ્રિત ઈન્દ્રિયના વિષયનું પરિમાણ પણ ઉત્સધાંગુલથી જ કરવું જોઈએ, આત્માગુલથી નહીં, તથાપિ ઈન્દ્રિયે દેહશ્રિત છે, તે પણ તેમના વિષયનું પરિમાણ દેહથી ભિન્ન છે, તે દેહાશ્રિત નથી, તેથી ઈન્દ્રિયેના વિષયનું માપ આત્મગુલથી કરવામાં કોઈ દોષ નથી, કેઈ અનૌચિત્ય પણ નથી. ભાષ્યકારે કહ્યું પણ છે– પ્રશ્ન થઈ શકે છે કે દેહનું પરિમાણ ઉત્સધાંગુલથી થાય છે તે પછી ઇન્દ્રિયના વિષયનું માપ પણ તેનાથી થવું જોઈએ, તેને ઉત્તર આ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૨૮ Page #241 -------------------------------------------------------------------------- ________________ છે કે, ઉત્સેધાંગુલથી દેહેતુ જ માપ થાય છે, ઇન્દ્રિયાના વિષયનું માપ નથી થતું. ઇન્દ્રિયાના વિષયનું જે પરિમાણુ પતાવ્યું છે, તે આત્માંશુલથી જ સમજવુ' જોઇએ. અગર ઇન્દ્રિયના વિષયનું માપ ઉત્સેધાંગુલથી કરાય તે પાંચસે ધનુષ આદિની અવગાહના વાળા મનુષ્યના વિષયના વ્યવહારના ઉચ્છેદ થઈ જશે. તે આ પ્રકારે-ભરત ચક્રવતીના આત્માંશુલ જ પ્રમાણાંગુલ કહેવાય છે અને એક હજાર ઉત્સેધાંગુલના એક પ્રમાણાંશુલ અને આવી સ્થિતિમાં ભરત આદિ ચક્રવતી એની અચૈાધ્યા આદિ નગરીયા તેમના આત્માંગુલથી ખાર ચેાજન લાંખી પ્રસિદ્ધ છે. અગર ઉત્સેધાંગુલથી તેમનું માપ કરાશે તે તે કેટલાય હજાર ચેાજન લાંખી થઈ જશે. તેથી ત્યાં આયુધશાળા આદિમાં વગાડેલ ભેરી (વાજીંત્ર) આહિં ધ્વનિના શબ્દ ખધાને સંભળાશે નહી', કેમકે એવું કહેવું છે કે ક્ષેત્ર ખાર ચેાજનથી આવેલા શબ્દને ગ્રહણુ કરે છે. આગમમાંતે પ્રતિપાદન કરેલું છે કે વિજય-ભેરી આદિના શબ્દ સમગ્ર નગર વ્યાપી અને સમગ્ર સ્કંધાવાર વ્યાપી હાય છે. એજ પ્રકારે માનવ વ્યવહાર થાય છે. ફલિતા એ છે કે ઇન્દ્રિયોના વિષયનું માપ આત્માંશુલથી જ સમજવુ જોઇએ, ઉત્સેધાંગુલથી નહીં, અન્યથા પાંચસે ધનુષ આદિની કાયાવાળા મનુષ્યના ઇન્દ્રિય વિષય સબંધી વ્યવહારના ઉચ્છેદ થઇ જશે તેનાથી એ પણ ફલિત થયું કે શ્રેત્રેન્દ્રિય માર્ચેાજનથી આવેલ શબ્દને સાંભળે છે અને શેષ ઇન્દ્રિયા નવ ચેાજનથી આવેલા પ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે. તેનાથી અધિક દૂરથી આવેલા વિષયને ગ્રહણ કરવાનું સામર્થ્ય' તેમનામાં હતું નથી, કેમકે તે દ્રવ્ય મદ પરિણામવાળાં બની જાય છે. ઇન્દ્રિયેમાં એટલુ બળ નથી હતું કે તે તેમને હણ કરી શકે. અનગારાદિ વિષયસંબંધી કથન અનગારાદિ વિષય વક્તવ્યતા શબ્દાર્થ –(અળગારસ્ત નં મતે ! માવિત્રવ્થળોમારતિયસમુથાળી સમોયલ) ભાવિ. તાત્મા તેમજ મારાંન્તિક સમુદ્ઘાતથી સમહત અણુગારના (ને સરમા વિજ્ઞાા) જે ચરમ નિા-પુદ્ગલ છે (કુદ્રુમાળ તે માસા પદ્મત્તા) તે પુદ્ગલ સૂક્ષ્મ કહેલાં છે (ક્ષમાણો) આયુષ્મન્ શ્રમણા (સવૃં હોñ પિ ચ નં) સંપૂર્ણ લાકને (બોરિત્તા હૈં વિકૃતિ) અવગાહના કરીને રહે છે (ફ્ન્ત નોયમા) હા ગૌતમ ! (બળવારÆમાનિયળનો મારગંતિયસમ્રપાì સમો યક્ષ્ણ) ભાવિતાત્મા તેમજ આરણાન્તિક સમુદ્ઘાતથી સમવહત અનાગારના (એ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૨૯ Page #242 -------------------------------------------------------------------------- ________________ રમા નિષ્ણા પોસ્ટિા) જે અન્તિમ નિર્જરા પુદ્ગલ છે (સુદુમામાં તે વાઝા Toળા) તે પુદ્ગલે સૂક્ષમ કહ્યાં છે (સમળાવો) આયુષ્યનું શ્રમણ ! (ચં સોf fપ ચ i ગોહિત્તા) બધા લેકની અવગાહના કરીને (નિઝૂંતિ) રહે છે (મતે ! મને) હે ભગવદ્ ! છદ્મસ્થ મનુષ્ય (7fક્ષ નિપજા) તે નિર્જરા પુદ્ગલેના (fજં) શું (ગાઁ) અન્યત્વ (નાત્ત) નાનત્વ (શીમત્ત) હીનતા (78 સૈ વા) અથવા તુચ્છતા (Tચત્ત વા) અગર ગુરૂતા (ઋતુચરં વા) અગર લઘુતા (કાગટ્ટ પાસ) જાણે છે, જે છે? (લોચમા ! ળો ફળ સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી ( ળળ મંgવં ) હે ભગવન ! શા હેતુથી એવું કહેવાય છે કે (૪૩મજો મજૂરે) છદ્મસ્થ મનુષ્ય (તેરસ ળિજ્ઞાન પાછા) તે નિર્જરા પુદ્ગલેના (નો) નહીં (વિ) કાંઈ પણ (ગાળd વા) અન્યત્વને (પાળજું વા) નાનાત્વને (મરં વા) હીનત્વને (તુ છ વા) તુછત્વને (ચાં વા) ગુરૂત્વને (દ્ભય વ) અથવા લઘુત્વને (કાળફ પાસ) જાણે છે દેખે છે ? હવે નિ ચ બં અલ્યાણ) કઈ કઈ દેવ પણ ) જે કારણથી (તેસિં બિન વાળં) તે નિર્જરા પુદ્ગલના (નો) નહીં (વિ) કિંચિત્ (કાળજું વા નાના વા ગોરં વા તુચ્છ વા જતં વા ૪દુગાઁ વા) અન્યત્વ, ભિન્નત્વ, હીનત્વ, તુચછાવ, ગુરૂવ અથવા લઘુત્વને (જ્ઞાનરુ પાસ૩) જાણે છે, દેખે છે, ( તેનાં જોવા ! પર્વ પુર) એ હેતુથી હે ગૌતમ! એવું કહેવાય છે કે (ઇમથે મખૂણે) છદ્મસ્થ મનુષ્ય (સિં જિજ્ઞા પાળ) તે નિર્જરા પુત્રના (નો) નહીં (ક્રિવિ) કાંઈ પણ (બાળત્તિ વા નાર નાગ પાણ3) અન્યત્વને યાવત્ જાણે છે, દેખે છે (gવં કુદુમામાં તે પોસા Your સમા કો) એ પ્રકારના સૂફમ તે પુદ્ગલે કહ્યાં છે તે આયુષ્યનું શ્રમણ ! (સવં સ્ત્રો વિ ાં તે ગોળત્તિi વિક્રૂત્તિ) તે સમસ્ત લેકની અવગાહના કરીને રહે છે (Rાં મંતે ! બિનરાજશ્ને જિં જ્ઞાતિ નંતિ કાતિ) હે ભગવન્! નારક નિર્જરા પુગલેને શું જાણે છે, દેખે છે અને આહાર કરે છે? (હુ) અથવા (શાMતિ ાણંતિ, મહાતિ) નથી જાણતા નથી દેખાતા અને આહાર કરે છે? (વના! જોર લગા હે ન જ્ઞાતિ, 7 ફંતિ, સાહતિ) હે ગૌતમ ! નારક નિર્જરા જુદુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૩૦ Page #243 -------------------------------------------------------------------------- ________________ લેાન જાણતા નથી, દેખતા નથી આહાર કરે છે. (ä નાવ વિ સ્થિતિવિજ્ઞોળિયાળ) એ પ્રકારે યાવત્ પંચેન્દ્રિય તિય ચ ચેાનિક (મળરાળ મતે ! તે નિજ્ઞા કોણે) હે ભગવન્ ! તે નિ”રા પુદ્દગલેને (ત્તિ' ગાનંતિ વાસંત્તિ, બાહાર'તિ) શું જાણે દેખે અને આહાર કરે છે ? (વાળુ) અથવા (ના જ્ઞાનંતિ ન પાસત્તિ આહારતિ) જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે. (નોયમા ! ત્યે" નાનંતિ પામંતિ ગાહાતિ) હે ગૌતમ! કાઈ ાઈ જાણે છે, દેખે છે અને આહાર કરે છે (અસ્થેના) કાઈ કાઈ (ન નાળંતિ-ન જયંતિ ગŘતિ) નથી જાણતા નથી દેખતા, પરન્તુ આહાર કરે છે. (લે મેળઢેળ અંતે ! વં ૩૪-અર્થે દ્યા જ્ઞાનંતિ, પરંતિ, બાને'તિ) શા હેતુથી હે ભગવન્! એમ કહેવાય છે કે કઈ કઈ જાણે છે. દેખે છે અને આહાર કરે છે (ત્રણે પા ન નાળંતિ ન જાતિ, જ્ઞાતિ) કેઇ કેઇ જાણતા નથીાં દેખતાં નથી પર ંતુ આહાર કરે છે ? (પોષમા ! મળેલા યુવા વળત્તા, સં હ્રદ્દા) હૈ ગૌતમ ! મનુષ્યએ પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે (સમિયા ય સળિયા ) સંજ્ઞીભૂત અને અસંજ્ઞીત (તસ્થળ ને તે અળિમૂયા તે બંને જ્ઞાનંતિ ન TMયંતિ) તેમાં જે અસ'ની ભૂત છે, તે જાણતા કે દેખતા નથી (ગ ્રે`ત્તિ) આહારકરે છે (સહ્ય બંને સળિમૂયા તે યુનિા જળન્ન!) તેમાં જેએ સ'ની ભૂત છે, તે એ પ્રકારના કહ્યા છે (તે ના) તે પ્રકાર (વત્તા ચ અનુવકત્તા ચ) ઉપયાગથી યુક્ત અને ઉપયેગથી રહિત (તત્ત્વ નં છે તે અનુવકત્તા) તેઓમાં ઉપયોગ રહિત છે (તે નં ૬ જ્ઞાળંતિ ન જાëતિ) તેઓ જાણતા નથી, દેખતા પણ નથી (આાઐત્તિ) પણ આહાર કરે છે (તત્ત્વળ ને તે પુત્રવત્તા) તેઓમાં જે ઉપયોગ યુક્ત છે (તે જ્ઞાનંતિ પામંત્તિ બાદ ત્તિ) તેઓ જાણે છે, દેખે છે અને આહાર કરે છે (સે છુળ નોચમાં ! ♥ યુન્નરૂ) એ હેતુથી હે ગૌતમ ! એવું કહેવાય છે કે (અત્યજાડ્યા ન નાગતિ ન જાતિ, આહાŘત્તિ) કાઈ કાઇ નથી જાણતા, નથી દેખતા, પશુ આહાર કરે છે (અત્યે ચા નાળતિ, વાસંતિ જ્ઞાત્તે ત્તિ) કંઈ જાણે-દેખે છે અને આહાર કરે છે (વાળમંતરનોસિયા નહા નેડ્યા) વાનભ્યંતર અને જ્યેાતિક, નારકોના સમાન (લેમાઈયળ મતે તે જિજ્ઞાોને વિનાનૈતિ વાસંતિ અયારેતિ ) હું ભગવન્ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૩૧ Page #244 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક તે નિર્જરા ગુદ્ગલેને શું જાણે-દેખે અને આહાર કરે છે (નામધૂરા) માણસોની સમાન () વિશેષ (માળિયા સુવિ HUત્તા) વૈમાનિક બે પ્રકારના કહ્યા છે (તં દા) તેઓ આ રીતે તમારૂમિટ્ટિી કaavrI ચ માથી સમીિ ૩વવાજાચ) માયી મિથ્યાદ્રષ્ટિ ઉત્પન્ન અને અમાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન (તરથ ને તે મારુ મિરજીિિ વવવUT TT) તેઓમાં જે માયી મિથ્યાષ્ટિ ઉત્પન છે (તે જો ન જ્ઞાતિ 7 પતિ) તેઓ જાણતા નથી તેમજ દેખતા પણ નથી ( સાત્તિ ) પરંતુ આહાર કરે છે (તસ્થ તે માચી મિિિદ વવMI) તેઓમાં જે અમારી મિથ્યાષ્ટિ ઉત્પન્ન છે (તે સુવિ Hurt) તેઓ બે પ્રકારના કહ્યા છે (ä sT) તેઓ આ પ્રકારે (iia. J givોવવI ) અનન્તર ઉત્પન્ન અને પરંપરા–ઉત્પન્ન (તથi ને તે ગતસેવવાળા) તેઓમાં જે અનન્તરપપન્ન છે (તે i = શાળંતિ વંતિ, આજે તિ) તેઓ નથી જાણતા, નથી દેખતા, આહાર કરે છે (તત્ય ગં ને તે પરંgોવવUTT રે સુવિદ્યા પત્તા) તેઓમાં જે પરંપરા પપન્ન છે, તેઓ બે પ્રકારના કહેલા છે (ત ના) તેઓ આ પ્રકારે (પન્નત્તા વપજ્ઞT ) પર્યાપ્તક અને અપર્યાપ્તક (તી તે પઝTI) તેમાં જે અપર્યાપ્તક છે (તે i જ્ઞાનંતિ, જયંતિ) તેઓ નથી જાણતા, નથી દેખતા (ગાઁતિ) આહાર કરે છે (તથ જો તે પન્ના) તેમાં જે પર્યાપ્તક છે (તે સુવિ vora) તે બે પ્રકારના કહ્યા છે (તં કદા) તેઓ આ પ્રકારે છે (કવવત્તા ચ gવત્તાય) ઉપયુક્ત અને ઉપગ કરાએલા અને અનુપયુક્ત અર્થાત્ જેઓએ ઉપયોગ ન કર્યો હોય ( i ને તે અણુવત્તા) તેઓમાં જે અનુપયુક્ત છે (તે ગાળંતિ ન જયંતિ) તેઓ નથી જાણતા કે નથી દેખતા (શાંતિ) આહાર કરે છે (તથ નં જે તે વવવત્તા) તેઓમાં જે ઉપયુક્ત છે (તે કાર્બત્તિ વાસંતિ) તેઓ જાણે છે, દેખે છે (શાાતિ) આહાર કરે છે (સે ઇટ્રે શોચમા ! તુર્થ ગુજરુ) એ હેતુથી હે ગૌતમ ! એવું કહેવાય છે કે 'કલ્યાણયા જ્ઞાતિ કાર અર્થે રૂચા સાત્તિ ) કઈ કઈ જાણે છે, યાવત્ કઈ કઈ આહાર કરે છે ટીકાર્થ-ઈન્દ્રિયના વિષયનું પ્રકરણ હેવાથી તેમના સમ્બન્ધમાં વિશેષ વક્તવ્યતા પ્રગટ કરવા માટે દશમ દ્વારની પ્રરૂપણા કરાય છે- જેમણે પિતાના આત્માને જ્ઞાન દર્શન અને ચારિત્રથી તથા વિશિષ્ટ તપસ્યાથી ભાવિત કરેલ છે તે શ્રમણ ભાવિતામાં અનગાર કહેવાય છે. તે અનગાર જ્યારે મરણાન્તિક સમુદઘાતથી સમવહત થાય છે, ત્યારે તેના જે ચરમ અર્થાત્ શૈલેશી અવસ્થાના ચાન્તિમ સમયમાં થનારા પુદ્ગલ છે, જેના કમ પર્યાય દૂર થઈ ગયા છે તેઓ શું સૂફમ અર્થાત્ અતી. ન્દ્રિય હોય છે? હે આયુષ્યમાન શ્રમણ ! તે પુદ્ગલે શું સંપૂર્ણ લેકને વ્યાપ્ત કરીને રહે છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! હા, એ સત્ય છે. મારણાન્તિક સમુદ્રઘાતથી સમહવત તેમજ ભાવિતાત્મા અનગારના જે ચરમ અર્થાત્ શૈલેશી અવસ્થાના અન્તિમકાલ ભાવી નિર્જરા પુદ્ગલ છે જેના કર્મ રૂપ પરિણમનથી મુક્ત થયેલ છે. તે પુદ્ગલે, હે આયુષ્યસન ! શ્રમણ ગૌતમ! સૂમ હોય છે અને સંપૂર્ણ લેકની અવગાહના કરીને રહે છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન્! જે મનુષ્ય છદ્મસ્થ છે અર્થાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૩૨ Page #245 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ અવધિ જ્ઞાન તેમજ કેવલજ્ઞાનથી હિત છે, તે શૈલેશી અવસ્થાના અન્તિમ સમય સંબન્ધી તે નિર્જરા પુદ્ગલેના અન્યત્વને જાણે છે? અર્થાત્ આ પુદ્ગલ અમુક શ્રમણના છે અને આ નિર્જરા પુદ્ગલ અમુક સાધુ સમ્બન્ધી છે, એ ભિન્નતાને જાણી શકે છે? શું તે તે પુદ્ગલેમાં રહેલા વર્ણાદિના ભેદને અર્થાત્ નાનાત્વને ઓળખી શકે છે? એજ પ્રકારે શું તેમની હીનતા, તુચ્છતા અર્થાત્ નિઃસારતા, ગુરૂતા અગર લઘુતાને જાણે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમર્થ અર્થાત્ આ વાત યુક્તિ સંગત નથી. છસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલેના અન્યત્વ અગર ભિન્નત્વ આદિને નથી જાણી શકતા શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શા કારણે એમ કહેવાય છે કે છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલેના અન્યત્વને, ભિન્નત્વને, હીનતાને, તુચ્છતાને તથા ગુરૂતાને અને લઘુતાને નથી જાણતા? શ્રી ભગવાન-હે ગૌતમ ! કઈ કઈ દેવ પણ એવા હોય છે. જે તે નિર્જર પુદ્લેના અન્યત્વને, નાનાત્વને, હીનત્વને તથા તુચ્છત્વ, ગુરૂત્વ. અથવા લઘુત્વને જાણતા દેખતાનથી, એ કારણે હે ગૌતમ! એવું કહેવાય છે કે છત્મસ્થ મનુષ્ય એ નિર્જરા પુદ્ગલેના નાના– આદિને નથી જાણતા અને દેખતા પણ નથી. હે આયુષ્યમ– શ્રમણ ! તે નિર્જર પુદ્ગલે એટલા સૂક્ષમ હોય છે અને સંપૂર્ણ લેકને વ્યાપ્ત કરીને રહેલા હોય છે. તાત્પર્ય એ છે કે દેવ મનુષ્ય અપેક્ષા એ અધિક પટુ ઈન્દ્રિયવાળા હોય છે અને જયારે કોઈ કઈ દેવ પણ તે પુગલે, અન્યતા આદિને અવધિજ્ઞાનથી નથી જાણી શકતા તેમજ અવધિદર્શનથી નથી દેખી શકતા તે પછી માણસની તે વાત જ શી છે. શલેશી અવસ્થાના અતિમ સમયવતી તે પુદ્ગલે સમસ્ત લેકને સ્પર્શ કરે છે, તેથી જ ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે–ભગવદ્ ! શું નારક તે નિર્જરા પુદ્ગલેને, જે અત્યન્ત સુમ હોય છે અને કર્મ પર્યાથી રહિત થયેલ છે, જાણે છે અને દેખે છે અને આહાર કરે છે અથવા નથી જાણતા, નથી દેખતા પરંતુ આહાર કરે છે? શ્રી ભગવાન્-ગૌતમ ! નારકજીવ તે નિર્જરા પુદ્ગલેને નથી જાણતા, નથી દેખતા. કેવળ તેમને આહાર કરે છે. પુદ્ગલેને સ્વભાવ વિચિત્ર હોય છે, તેથી જ આ હારરૂપમાં પણ તેમનું પરિણમન થવું સંભવ છે. પણ તેમનું જ્ઞાન અને દર્શન તેમને નથી થઈ શકતું. એ જ પ્રકારે પંચેન્દ્રિય તિય સુધી જાણવું જોઈએ. અર્થાત્ નારકની જ સમાન અસુરકુમાર આદિ ભવનપતિ પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિકલેન્દ્રિ, પશે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૩૩ Page #246 -------------------------------------------------------------------------- ________________ ન્દ્રિય તિયાને પણ એ નિર્જરા પુદ્ગલેના જ્ઞાન અને દર્શન નથી થતાં, તે કેવળ તે પુદ્ગલેને આહાર કરી શકે છે. કેમકે તે નિર્જરા પુદ્ગલે ખૂબ સૂક્ષમ હોવાના કારણે આંખ વગેરેથી દેખાતા નથી અને નારક આદિ તે કાર્પણ પુલને જણાવનાર અવધિ જ્ઞાનથી રહિત હોય છે. શ્રી ગૌતમસ્વામી–ભગવાન ! શું મનુષ્ય તે નિર્જરા પુત્રને જાણે છે, દેખે છે અને આહાર કરે છે, અથવા નથી જાણતા નથી દેખતા પણ આહાર કરે છે ? શ્રી ભગવાન-ગૌતમ! કઈ કોઈ મનુષ્ય તે જાણે છે દેખે છે અને આહાર કરે છે. કઈ કઈ નથી જાણતા નથી દેખતા પરંતુ આહાર કરે છે. ગૌતમસ્વામી-તેનું કારણ પૂછતાં પ્રશ્ન કરે છે કે હે ભમવન શા હેતુથી એમ કહેવાય છે કે કઈ કઈ મનુષ્ય તે જાણે છે દેખે છે, અને આહાર કરે છે. તથા કે મનુષ્ય નથી જાણતા નથી દેખતા અને આહાર કરે છે? શ્રી ભગવાન –ગતમ! માણસ બે જાતના હોય છે-સંજ્ઞભૂત અને અસંજ્ઞીભૂત જેસંજ્ઞી હોય તે સંજ્ઞીભૂત અને અસંજ્ઞી હોય તે અસંજ્ઞીભૂત અહીં સંસીને અર્થ છે તે અવધિજ્ઞાનવાન મનુષ્ય જેમનું અવધિજ્ઞાન કાણ પુદ્ગલેને જાણી શકે છે. જે માણસ આ પ્રકારના અવધિજ્ઞાનથી રહિત હોય તેઓ અસંફિભૂત કહેવાય છે. આ બન્ને પ્રકારના મનુષ્યોમાં જે, અસંગ્નિભૂત મનુષ્ય છે, તેઓ તે પુગલેને નથી જાણતા અને દેખતા પણ નથી, કેવળ તેમને આહાર કરે છે. જે મનુષ્ય સંક્તિભૂત છે, તેઓ પણ બે પ્રકારના હેય છે, જેમ કે ઉપયુક્ત, અને અનુપયુક્ત જેએએ ઉપયોગ કરેલ હોય તેઓ ઉપયુક્ત કહેવાય છે અને જે એ ઉપયોગ ન કર્યો હોય તેઓ અનુપયુક્ત કહેવાય છે જે મનુષ્ય સંગ્નિભૂત તે છે પણ ઉપયોગ શૂન્ય છે, અર્થાત્ જેઓએ ઉપયોગ નથી કરી રાખે, તેઓ એ પુદ્ગલેને નથી જાણતા અને નથી દેખતા કેવળ તેમને આહાર કરે છે. કિન્તુ જે ઉપયુક્ત છે, તે માણસે તે પુદ્ગલેને અવધિજ્ઞાનથી જાણે છે, દેખે છે અને જાદેખીને આહાર કરે છે. એ હેતુથી, હે ગૌતમ ! એવું કહેવું છે કે કઈ કઈ મનુષ્ય નથી જાણતા અને નથી દેખતા છતાં એ નિર્જરા પુદ્ગલેને આહાર કરે છે અને કઈ કઈ મનુષ્ય જાણી દેખીને પણ આહાર કરે છે. વાણુવ્યન્તર દેવેની વક્તવ્યતા નારકના સમાન સમજવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્વૈમાનિક દેવ તે નિર્જરા પુદ્ગલેને કે જે અતીવ સૂક્ષ્મ સ્વરૂપવાળાં હોય છે, શું જાણું અને દેખીને આહાર કરે છે અથવા નહીં જાણવા નહીં દેખવા છતાં આહાર કરે છે? શ્રી ભગવાન-ગૌતમ ! જેવું માણસના સમ્બન્ધમાં કહ્યું છે, તેવું જ વૈમાનિકેના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૩૪ Page #247 -------------------------------------------------------------------------- ________________ સંધન્યમાં પણ કહી દેવું જોઈએ. મનુષ્યની અપેક્ષાએ વૈમાનિકેના વિષયમાં વિશેષ વક્તવ્ય એ છે કે વૈમાનિક દેવ બે પ્રકારના હોય છે. જેમ કે માયિ મિથ્યાષ્ટિ–ઉપપનક અને અમાયિમિથ્યાદૃષ્ટિ ઉ૫૫નક અહીં માયાનામક જે ત્રીજો કષાય છે, તેના ગ્રહણથી અન્ય બધા કષાનું ગ્રહણ કરી લેવું જોઈએ. જેમાં માયાકષાય વિદ્યમાન હોય તેમને માયી કહે છે અને એવી મિથ્યાષ્ટિઓને માયિ મિથ્યાદષ્ટિ-સમજવી જોઈએ. જે માયા મિથ્યાષ્ટિ રૂપથી ઉત્પનન થયેલ હોય, તેઓ માચિશ્ચિાદષ્ટિ–ઉપપનક કહેવાય છે. અને તેમનાથી જે વિપરીત હોય તેઓ અમાયિ મિથ્યાષ્ટિ ઉપપન્નક કહેવાય છે. માયિ. મિથ્યાષ્ટિ–ઉપપન્નક નવ ગેયક સુધીના દેવેમાં મળી આવે છે અને અમાયિક મિથ્યાદષ્ટિ-ઉપપન્નક શબ્દથી અનુત્તર વિમાને સુધીના દેશમાં મળી આવી શકે છે. આવી આ વાત ધ્યાનમાં રાખવાની છે કે નવગ્રેવૈયક અને તેના પહેલા સૌધર્મ કલ્પ આદિના દેવ પણ કઈ કઈ સમ્યગ્દષ્ટિ હોય છે, કિન્તુ તેમનું અવધિજ્ઞાન એટલું સબલ નથી હતું કે તેઓ નિર્જરા પુલને જાણી દેખી શકે, તેથી જ તે માયી–મિથ્યાદષ્ટિ સરખા છે. એ કારણે તેઓને માયા મિથ્યાટિના અન્તર્ગત કહ્યા છે. ટીકાકાર શ્રી મલયગિરીએ તે એ જ અર્થ કહ્યો છે. કે જે આહીં લખે છે. પણ મહારાજશ્રીની ધારણા એવી છે કે, સૌધર્મ આદિ દેવ લેકેના દેવ પણ એ નિર્જરા પુદગલેને જાણી દેખી શકે છે, અને એ વાત મૂળ પાઠથી પણ સિદ્ધ થાય છે. આ માયા–મિથ્યાષ્ટિ અને અમાથી સમ્યગ્દષ્ટિ દેવામાં જે માયી મિથ્યાદષ્ટિ છે, તેઓ આ નિર્જરા પુદ્ગલેને નથી જાણતા, નથી દેખતા કિન્તુ આહાર કરે છે, પણ તેમાં જે અમાયી સમ્યગ્દષ્ટિ દેવ છે, તેમાં બે પ્રકારના હોય છે–અનન્તપન્ન અને પરંપરોપપન ! જેને ઉત્પન્ન થયાને પ્રથમ સમય હોય, તેઓ અનન્તરો૫૫નક કહેવાય છે. અને જેમને ઉત્પન્ન થયે એકથી વધારે સમય અધિક થઈ ગએલ હોય તેઓ પરંપરોપપન્ન કહેવાય છે. આ બન્ને પ્રકારના દેવેમાં જે અનન્તરો૫૫ન્ન છે, તેઓ તે નિર્જરા દુગને નથી જાણતા, તેમજ દેખતાં પણ નથી, કિન્તુ આહાર કરે છે ! તેના ઉપરાન્ત તે અપર્યાપ્ત પણ હોય છે, જે અમાયી–સમ્યગ્દષ્ટિ દેવ પરંપરોપપન્ન છે, તેમાં પણ બે પ્રકારના હોય છે, જેમ કે-પર્યાપ્ત અને અપર્યાપ્ત તેમનામાં જે અપર્યાપ્ત પરંપરોપપન્ન છે, તેઓ નથી જાણતા, નથી દેખતા, કેવળ તે નિર્જર પુદ્ગલેને આહાર કરે છે, કેમકે અપર્યાપ્ત હેવાના કારણે તેમને ઉપગ ઠીક રીતે થઈ નથી શકતે. જે દેવ પર્યાપ્ત પરંપરો પપન્નક છે તેઓ પણ બે પ્રકારના છે-ઉપયુક્ત અને અનુપયુકત તે બન્નેમાં જે અનુયુક્ત છે, તેઓ નિર્જરા પુદ્ગલેને જાણતા દેખાતા નથી, કેવળ આહાર કરે છે, કેમકે ઉપગના વિના સામાન્ય અથવા વિશેષ રૂપથી તેમનું જ્ઞાન થઈ શકતું નથી. પણ જે દેવે ઉપયુક્ત અર્થાત્ ઉપયોગયુક્ત છે, તેઓ જાણે છે, દેખે છે અને તેમને આહાર પણ કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૩૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે-કમને અર્થાત્ કાર્મણ વર્ગણાના પુદ્ગલેને જે જીવ દ્રવ્યથી દેખે છે, તે ક્ષેત્રથી લેકના સંખ્યાત ભાગોને દેખે છે. અનુત્તર વિમાનના દેવ સંપૂર્ણ લેકનાલીને દેખે છે.” હે ગૌતમ! એ હેતુથી કહેવું છે કે કઈ કઈ વૈમાનિક દેવ નિર્જરા પુદ્ગલેને પણ જાણે છે, દેખે છે અને આહાર કરે છે, કેઈ કે ઈ નથી જાણતા નથી દેખતા પરન્તુ આહાર કરે છે. જ્યાં આહાર કરે કહેલ છે ત્યાં બધે મહાર જ સમ જ જોઈએ. પ્રતિબિમ્બ વિષયક નિરૂપણ પ્રતિબિંબ વક્તવ્યતા શબ્દાર્થ(કાર્ચ પેમણે ખૂણે ચા વે, વે પશ્વિમા પેહ) દર્પણ જે મનુષ્ય દર્પણને જોવે છે, તે પોતે પિતાને દેખે છે કે પ્રતિબિમ્બને જોવે છે ? (mોચમા ! ગાર ) હે ગૌતમ! દર્પણને દેખે છે તેનો અitળ વેદા) પિતે પિતાને નથી જેને (જુષ્ટિ મા વેદ૬) પ્રતિવિમ્બને દેખે છે () એજ પ્રકારે (તેણે મિસ્રાવેf) આ પ્રમાણે અતિલાપથી (લ) તલવારને (i) મણિને યુદ્ધ) દૂધને (વાળ) પાણીને તૈર્જ) તેલને (જખિ) ગોળને (વર્ષ) ચબીને ટીકા-ઈ જિનું પ્રકરણ ચાલુ છે. આ પ્રકરણમાં ઈન્દ્રિય ગ્રાહ્ય પ્રતિબિમ્બની વક્તવ્યતાની પ્રરૂપણું કરે છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! મનુષ્ય જ્યારે દર્પણને જોવે છે તે વાસ્તવમાં શું જોવે છે? શું દર્પણને દેખે છે? શું પિતાને અર્થાત્ પિતાના શરીરને એ છે? અથવા પ્રતિબિમ્બને દેખે છે? - શ્રી ભગવાન ગૌતમ! મનુષ્ય જ્યારે દર્પણને જોવે છે ત્યારે તે દર્પણને જે છે, કેમકે દર્પણ જ યથાવસ્થિત પ્રત્યક્ષ સ્પષ્ટ રૂપે જોવામાં આવે છે. પણ તે માણસ પિતાને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૩૬ Page #249 -------------------------------------------------------------------------- ________________ નથી જેતે. કેમકે કાચમાં પિતાના શરીરને સદૂભાવ નથી હોતે પિતાનું શરીર પિતાનામાં જ રહે છે, દર્પણમાં નહીં એવી સ્થિતિમાં દર્પણને નથી દેખી શકતે હા, પિતાના શરીરના પ્રતિબિમ્બને તે અવશ્ય દેખે છે. પ્રતિબિમ્બ છાયા પુદ્ગલેને સમૂહ હોય છે. બધી ઇન્દ્રિય ગોચર વસ્તુઓ રશૂલ હોય છે, ચય–અપચય ધર્મવાળી હોય છે અને રશિયમાન હોય છે. રમિયે અર્થાત કિરણે છાયા પુદ્ગલ જ છે. છાયા પુદ્ગલ પ્રત્યક્ષથી જ બધી રશૂલ વસ્તુઓની છાયાને અનુભવ કરે છે તેથી જ પ્રતીતિથી જ તેની સિદ્ધિ સમજી જવી જોઈએ. ભાવ એ છે કે દૂર સ્થિલ અથવા ૦૫વહિત (વ્યવધાન યુક્ત) સ્થૂલવસ્તુનું દર્પણ આદિમાં કિરણોનું અવગાહન થવાથી છાયાના પુદ્ગલેનું એનાથી પણ અનુમાન થઈ શકે છે. છાયાપુદ્ગલ વિભિન્ન પ્રકારની સામગ્રીને સંગ પામીને વિચિત્ર પ્રકારના પરિણમનવાળા દેખાય છે. જેમકે એ છાયા પુદ્ગલ દિવસમાં કઈ અભાસ્વર વસ્તુ ઉપર પડીને પિતાના - દર્પણની અંદર શરીરના જે અવયવ સંકાન્ત થઈ જાય છે, તેમને જ પ્રકાશના યોગે દર્પણમાં ઉપલંભ થાય છે, બીજાને નહીં | ૨ દર્પણના સમ્મધમાં જે કાંઈ કહેવાએલું છે, તેજ અભિલાપ કમે અસિ, મણિ, દૂધ, પાણી, તેલ, ગોળ અને ચબીના વિષયમાં પણ કહેવું જોઈએ. જેમકે-તલવારને જેતે એ મનુષ્ય શું તલવાર જોવે છે, શું પિતાને જોવે છે? અથવા પિતાના શરીરના પ્રતિબિંબને જોવે છે? એજ રીતે મણિ વગેરેને લઈને પ્રશ્નનું રૂપ બનાવવું જોઈએ. ઉત્તર આ રીતને થશે–તલવાર વિગેરેને જેતે માણસ તલવાર વગેરેને જોવે છે, પોતાના શરીરને નથી દેખતે પિતાના શરીરના પ્રતિબિમ્બને દેખે છે. તે સમ્બન્ધમાં યુક્તિ તેજ છે કે જે દર્પણના સમ્બન્ધમાં કહી દેવાઈ છે. આ આદશ મણિ, અસિ, દૂધ, પાણી, તેલ, ગોળ, અને ચબી સુધીનું કથન સમાપ્ત થયું. અઢતીન્દ્રિય વિષયક કથન કા નિરૂપણ શબ્દાર્થ-(વા મેતે ! આદિતપરિઢિતે સમા) હે ભગવન્! કાંબલ રૂપ વસ્ત્ર વાટેલું ખૂબ વાટેલું (બાવતિ) જેટલા (9ત્રાસંતivi) આકાશ પ્રદેશને (સિત્તા નિતિ) સ્પર્શ કરીને રહે છે, (વિન્સ્ટિા વિ મળે) ફેલાયેલું પણ (તાવતિચં વવાસંત) એટલા જ આકાશ પ્રદેશને (સિત્તti વિદ્ર) પર્શ કરીને રહે છે (દૂતા શોચ !) હા ગૌતમ ! (વંવતof બાવેઢિચારિવેઢિણ સમાજે) કાંબલ વટબાઈને ખૂબજ વીંટળાઈને (નાવતિચં) જેટલા (તં રેવ) એજ પ્રમાણે (જૂના મંતે! ૩૮ ભક્સિયા સમf) હે ભગવન્! છૂણા ઉપર ઉઠેલી (નાવ૬ સ્તં બોmત્તi) જેટલા ક્ષેત્રેની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૩૭ Page #250 -------------------------------------------------------------------------- ________________ અવગાહના કરીને (વિક્રૂફ) રહે છે (તિ િપ ચ ાં નાચતા સમ) તિછી લંબાઈની થઈને પણ (તાવરૂ જેવા ) તેટલા જ ક્ષેત્રને (ગોગાદ્રિત્તા વિરુ) અવગાહના કરીને રહે છે? (દંતા જોયT !) હાં, ગૌતમ ! (ધૂળાનં ગસિયા તે વેવ) સ્થૂણ ઊંચી ઉઠેલી, ઈત્યાદિ તેજ (fપતિ) રહે છે (બrituથmછેf મંતે !) હે ભગવન ! આકાશ રૂપ થિગલ અર્થાત્ લક (ળિr ) શાનાર્થી પૃષ્ટ છે? અર્થાત્ સ્પર્ધાયેલ છે? ( વ ાëિ વા ?) કેટલી કાયાથી સ્કૃષ્ટ છે? ( ઘમ્મતિથg ) શું ધર્માસ્તિકાયથી પૃષ્ટ છે, વિચિત્ર Mિ ) ધર્માસ્તિકાયના દેશથી પૃષ્ટ છે? (ધતિથwારણ ઘહિં મુકે) ધર્માસ્તિકાયના પ્રદેશથી સ્પષ્ટ છે? (હિં અધકિા ) એ પ્રમાણે અધર્માસ્તિ કાયથી (કાસ્થિ આકાશારિતકાયથી (ggs મેvi) આ ભેદથી (નાવ પુઢવિશાળ ગુફે) યાવત્ પૃથ્વીકાયથી પૃષ્ટ છે (જ્ઞાન રાણof) યાવત ત્રસકાયથી (ા સM) કાળથી (F) સ્પષ્ટ છે (Tોચમા ધર્માસ્થિTuri ) ગૌતમ! ધર્માતિ કાયથી પૃષ્ટ છે (નો ધમચિસ રેળે ડે) ધર્માસ્તિકાયના દેશથી સ્પષ્ટ નથી. (ધર્મરિધાચત્ત પહિં પુ) ધર્માસ્તિકાયના પ્રદેશથી સ્પષ્ટ છે (gઉં સપmથિTUM વિ) એજ પ્રકારે અધર્માસ્તિકાયથી પણ તેનો ગારિયા ) આકાશાસ્તિકાયથી પૃષ્ટ નથી (ગારિયો રે ) આકાશાસ્તિકાયના દેશથી પૃષ્ટ છે (કારિઘવાયરલ હિં) આકાશસ્તિ કાયના પ્રદેશથી (કાવ) કાવત્ (સારૂંw કે) વનસ્પતિકાયથી પૃષ્ટ છે (તસાદ સિવ ડે) ત્રસ કાયથી કથંચિત સ્પષ્ટ છે (લા તમાં તેણે કે-રેસે નો છે) કાલ દ્રવ્યથી દેશમાં પૃષ્ટ છે, દેશમાં પૃષ્ટ નથી (કંગુ ફી મંતે ! વીવે) હે ભગવન! જમ્બુદ્વીપ નામક દ્વીપ (વિના ) કેનાથી સ્કૃષ્ટ છે? (ઋ િવ ા િ) કેટલી કાયાથી પૃષ્ટ છે ? (ઇં ઘચિવણvi નાવ આસ્થિvi , 8) શું ધર્માસ્તિકાયથી યાવત્ આકાશાસ્તિકાયથી સ્પષ્ટ છે ? (ચમાં ! જો ધર્મસ્થિyi ) હે ગૌતમ ! ધર્માસ્તિકાયથી પૃષ્ટ નથી (ધક્ષત્યિ ચક્ષ Mિ Tદે) ધર્માસ્તિકાય દેશથી સ્પષ્ટ છે (વરિયાવર Guહું રે) ધર્માસ્તિકાયના પ્રદેશથી સ્પષ્ટ છે (ઉદ્ય ધમસિ વિ) એ જ પ્રકારે અધર્માસ્તિકાયના પણું (TI શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૩૮ Page #251 -------------------------------------------------------------------------- ________________ વસ્થિwાયરલ વિ) આકાશાસ્તિકાયના પણ (વિરૂM ડે) પૃથ્વીકાર્ષિકથી પૃષ્ટ છે (GTષ જળરૂi ) યાવત્ વનસ્પતિથી સ્પષ્ટ ( રફvi સિય ાિય જે પુ) ત્રસ કાયથી કદાચિત્ સ્પષ્ટ થાય છે કદાચિત્ થતા નથી (ગા સમi ) અદ્ધા સમયથી સ્પષ્ટ છે (ná) એજ પ્રકારે (ઢવાણમુદે) લવણ સમુદ્ર (રિમંતરપુર) અંદરના પુષ્કરાઈ (વાહિનપુર) બાહ્ય પુષ્ઠરાર્ધ (gવે વેવ) એજ પ્રકારે (નવ) વિશેષ (સદ્ધારમuí નો છે) અદ્ધાસમયથી સ્પષ્ટ નથી (gવું સાવ મૂરમાકુરે) એજ પ્રકારે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી (gણા પરિવારી) આ પરિપાટી (રૂમing Trafહું અgriત ગા) આ ગાથાઓથી જાણવી જોઈએ ( 1) તે આ પ્રકારે (iq) જમ્બુદ્વીપ (ઢવો) લવણ સમુદ્ર (ધા) ઘાતકી ખંડ (ાય) કલેક (પુ) પુષ્કર દ્વીપ (વળો) વરૂણ દ્વીપ (વીર-ઘર વોચíવિશrat જે દી રવર, ઘતવર, ક્ષેદ ઈશ્ન નન્દીશ્વર, અરૂણવર કુંડલવર રૂચક (બામર- વર-i) આભરણું વસ્ત્ર ગંધ (aqસિસ્ટ) ઉત્પલ તિલક (3મનિા છે) પદ્મ, નિધિ, રત્ન (વાણ - નશો) વર્ષધર, હદ, નદિયે (વિના) વિજય (વારિવા) વક્ષસ્કાર, કલ્પ, ઈન્દ્ર (કુર-મંતર–) કુરૂ, મંદર, આવાસ (1) કૂટ (નવજીવંતૂર) નક્ષત્ર, ચન્દ્ર અને સૂર્ય (૨) દેવ () નાગ (ક) યક્ષ (મૂક્ય) અને ભૂત (મૂળે ચ) અને સ્વયંભૂરમણ (g) એ પ્રકારે () જેવા (વાાિપુa) બાહ્ય પુષ્કરાઈ (મgિ) કહ્યો (તા) એ જ રીતે (ાવ સચંપૂરમાતમુદ્દે) યાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર (નવ) યાવત્ (ગામgf નો ) અદ્ધ કાલથી સ્પષ્ટ નથી (દો મરે ! વિજાપુ) હે ભગવન્! લેકશાનાથી પૃષ્ટ છે? (હિં ઘા #igf) અગર કેટલી કાયાથી (હા જાથિ) જેવા આકાશ ચિલ–લેક (બો મરે ! જિંદાજુ #fહું વાં વાર્દિ) હે ભગવન્ ! એક શાનાથી પૃષ્ટ છે. કેટલી કાયાએ થો ? (પુ) પ્રશ્ન (રોગમાં ! નો મહિelevi ) હે ગૌતમ ! ધમસ્તિકાયથી સ્પષ્ટ નથી (કાવ) યાવતું (જે ડા, સચિવાહ ) આકાશસ્તિકાયથી પૃષ્ટ નથી (ગારિયરત રેસેળ ડે) આકાશાસ્તિકા ને દશથી પૃષ્ટ છે. તેનો પુત્રવિ #gg ) પ્રકાયિકથી પૃષ્ટ નથી (કાર અઢારમgi ) વાવ અદ્ધા સમયથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૩૯ Page #252 -------------------------------------------------------------------------- ________________ સ્કૃષ્ટ નથી. (જે બીવ ટુવ રે) એક અજીવ દ્રવ્યને દેશ છે (બઅંદુપ) તે અગુરૂ લઘુ છે (તેઢુિં અનુકરદુચર્હિ) અનન્ત અગુરૂ-લઘુ ગુણેથી (સંજુ) સંયુક્ત છે (સગાTI બળતમાળ) સંપૂર્ણ આકાશને અનન્ત ભાગ ઓછો (દિવસ ઢો વણો) ઈન્દ્રિય પદને પ્રથમ ઉદ્દેશક પુરો થયે ટીકાર્થ-અતીન્દ્રિય વસ્તુની વક્તવ્યતાનું પ્રકરણ હોવાથી વિશિષ્ટ અતીન્દ્રિય વિષય સંબંધી એકવીસમા દ્વારની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વાર્ગી પ્રશ્ન પૂછે છે-હે ભગવન્ ! કાંબળને સંકેલીને વાળી દેવાય તે જેટલા આકાશ પ્રદેશને ઘેરે છે, શું તેને ઉકેલીને ફેલાવામાં આવે તે તેટલા જ આકાશ પ્રદેશને તે ઘેરે ? અર્થાત્ શું બને અવસ્થાઓમાં સરખા જ આકાશ પ્રદેશને અવગાહના કરે છે ? શ્રી ભગવાન-હા, ગૌતમ ! એમજ છે વાળેલી કાંબળ જેટલા આકાશ પ્રદેશને ઘેરે છે, ફેલાવેલી પણ તેટલા જ આકાશ પ્રદેશને ઘેરે છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે-હે ભગવન ! છૂણા (થાંભલે) ઉભું કરેલું હોય તે જેટલા ક્ષેત્રની અવગાહના કરે છે, આડો પડેલો થાંભલે પણ શું એટલા જ પ્રદેશની અવગાહના કરે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ હા, એમ જ છે ઊંચે ઉભેલો થાંભલે જેટલા આકાશ પ્રદેશને વ્યાપ્ત કરે છે, આડે પડેલે પણ તે તેટલા જ આકાશ પ્રદેશને વ્યાપ્ત કરે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! આકાશ-થિગ્ગલ અર્થાત્ લેક શેનાથી પૃષ્ટ છે? સંપૂર્ણ આકાશ એક વિસ્તૃત પટના સરખું છે, તેમના વચમાં લેક શિંગડા સમાન છે. તેથી લકકાશને થિન્ગલ કહેલ છે. આ લેક શેનાથી સ્પષ્ટ અર્થાત્ વ્યાપ્ત છે? કેટલી કાયાએથી સ્પષ્ટ છે પ્રથમ સામાન્ય રૂપે પ્રશ્ન કરે છે, ત્યાર પછી તેજ પ્રશ્ન વિશેષને લઈને કર્યો છે. હવે તેજ કાયાઓને એકે એકે પૂછે છે–શું લેક ધર્માસ્તિકાયથી પૃષ્ટ છે? શું ધર્માસ્તિકાયના એક દેશથી પૃષ્ટ છે? શું ધર્માસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ છે ? એજ પ્રકારે શું અધર્માસ્તિકાયથી પૃષ્ટ છે? અધર્માસ્તિકીયના દેશથી પૃષ્ટ છે? અથવા શું અધમસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ છે? શું આકાશાસ્તિકાયથી પૃષ્ટ છે ! શું આકાશાસ્તિકાયના દેશથી સ્પષ્ટ છે ? અથવા શું આકાશસ્તિ કાયના પ્રદેશોથી પૃષ્ટ છે? એજ પ્રકારે શું પુલાસ્તિકાયથી પૃષ્ટ છે ? શું પુદ્ગલાસ્તિકાયના દેશથી પૃષ્ટ છે? અથવા શું પુણલાસ્તિકાય પ્રદેશથી પૃષ્ટ છે ? શું જીવાસ્તિકાયથી પૃષ્ટ છે ? વિગેરે રૂપમાં પ્રશ્ન સમજી લેવું જોઈએ. તેમજ શું પૃથ્વીકાયથી પૃષ્ટ છે? યાવત્ શું અપ્લાયથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૪૦ Page #253 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ છે ? શું તેજસ્ક્રાયથી પૃષ્ટ છે ? શું વાયુ કયથી સ્પષ્ટ છે? શુ વનસ્પતિકાયથી પૃષ્ટ છે? શું ત્રસકાય અર્થાત્ શ્રીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અને પ ંચેન્દ્રિયથી સૃષ્ટ છે? શું અહ્વા કાલથી પૃષ્ટ છે? શ્રી ભગવાન ઉત્તર આપે છેડે ગૌતમ ! લેક ધર્માસ્તિક યથી રપૃષ્ટ છે, કેમકે ધર્મોસ્તિકાય પુરેપુરા લેકમાં અવગઢ છે, તેથી જ ધર્માસ્તિકાયના દેશથી દૃષ્ટ નથી કેમકે જે જેની સાથે પુરેપુરૂં બ્યાસ થાય છે, તેથી તેની સાથે એક દેશથી બ્યાસ ન કહેવાય પણ લાક ધર્માસ્તિકાયના પ્રદેશોથી તા વ્યાસ જ છે, કેમકે ધર્માસ્તિકાયના સફલ પ્રદેશ લેકમાં જ અવગાઢ છે. એજ પ્રકારે લેાક અધર્માસ્તિકાયશી પણ પૃષ્ટ છે, અધર્માસ્તિકાયના દેશથી પૃષ્ટ નથી, પણ અધર્માસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ છે. પણ લેક સપૂર્ણ આકાશાસ્તિક્રાયથી પૃષ્ટ નથી કેમકે લેક સ ́પૂર્ણ આકાશાસ્તિકાયને એક નાના ખડ માત્રજ છે. કિન્તુ આકાશાસ્તિકાયના દેશથી પૃષ્ઠ છે અને આકાશાસ્તિ કાયના પ્રદેશોથી પશુ પૃષ્ટ છે. યાવત્ પુદ્દગલાસ્તિકાયથી, જીવાસ્તિકાયથી, પૃથ્વીકાયથી, અષ્ઠાયથી, તેજસ્કાયથી, વાયુકાયથી અને વનસ્પતિકાયથી પૃષ્ટ છે. સૂક્ષ્મ પૃથ્વીકાય આદિ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે, તેથી જ તેમના દ્વારા પણ તે પૂર્ણ રૂપથી પૃષ્ટ છે, પણ ત્રસકાયથી કવચિત્ પૃષ્ટ થાય છે અને કવચિત્ પૃષ્ટ નથી પણ થતા. જ્યારે કેવલી સમુદ્દાત કરે છે ત્યારે ચેાથા સમયમાં તેએ પોતાના આત્મપ્રદેશથી સપૂર્ણ લેકને બ્યાસ કરી લે છે. કેવલી ભગવાન ત્રસકાયના જ અંતગત છે, તેથી જ તે સમયે સમસ્ત લેક ત્રસકાયથી ધૃષ્ટ થાય છે, તેથી અતિરિક્ત અન્ય સમયમાં સપૂર્ણ લેાક ત્રસકાયથી પૃષ્ટ નથી થતા. કેમકે ત્રસ જીવ ફ્ક્ત ત્રસ નાડીમાં જ મળી આવે છે. જે ફક્ત એક રાજુ પહેાળી અને ચૌદ રાજી ઉંચી છે, અદ્ધા સમય દ્વારા લેાકના કોઇ ભાગ પૃષ્ટ થાય છે અને કોઈ ભાગ પૃષ્ટ નથી થતા, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જ ખૂદ્વીપ નામક દ્વીપ શાના દ્વારા પૃષ્ટ છે ? આ સામાન્ય પ્રશ્ન છે. તેને જ વિશેષ રૂપે પૂછે છે–જમ્મૂદ્રીપ કેટલી કાયાથી પૃષ્ટ છે? તેનું સ્પષ્ટીકરણ કરે છે, શું ધર્માસ્તિકાયથી પૃષ્ઠ છે? અગર શુ ધર્માસ્તિકાયના દેશથી દૃષ્ટ છે? શું ધર્માસ્તિકાયના પ્રદેશેાથી પૃષ્ટ છે? એ પ્રકારે શુ અધર્માસ્તિકાયથી પૃષ્ઠ છે? શું અધર્માસ્તિકાયના દેશથી અથવા શું અધર્માસ્તિકાયના પ્રદેશેથી પૃષ્ઠ છે? એજ પ્રકારે શું આકાશાસ્તિકાયથી પૃષ્ટ છે? શ્રી ભગવાન્-ડે ગૌતમ ! જમ્બુદ્વીપ ધર્માસ્તિકાયથી પૂર્ણ રૂપથી પૃષ્ટ નથી, કિન્તુ ધર્માસ્તિકાયના દેશથી પૃષ્ટ છે, ધર્માસ્તિકાયના પ્રદેશેાથી પૃષ્ટ છે. એજ પ્રકારે અધર્મોસ્તિકાય અને આકાશાસ્તિકાયના પણ દેશથી અને પ્રદેશેાથી પૃષ્ટ છે. સ`પૂર્ણ અધર્મી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૪૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ કાયથી પણ જમ્બુદ્વીપ પૃષ્ટ નથી, તે પૃથ્વી કાયથી પૃષ્ટ છે યાવત્ વનસ્પતિકાયથી સ્કૃષ્ટ અર્થાત્ અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયથી પૃષ્ટ છે જમ્બુદ્વીપ રાસકાયથી કવચિત્ પૃષ્ટ થાય છે, કવચિત્ પૃષ્ટ નથી થતે અદ્ધા કાલથી પૃષ્ટ છે. જમ્બુદ્વીપ સંબંધી વક્તવ્યતાના અનુસાર જ લવણ સમુદ્ર, ધાતકીખંડ દ્વીપ, કાલેદ સમુદ્ર અભ્યત્ર પુષ્કરાઈ અને બાહ્ય પુષ્કરાઈ પણ સમજી લેવા જોઈએ. પહેલાથી વિશેષ એ છે કે અદ્ધા સમય અઢાઈ દ્વીપના અન્તગર્ત જ હોય છે, બહાર નહીં તેથી જ બહારના દ્વીપ અને સમુદ્ર અદ્ધ કાળથી પૃષ્ટ નથી. એજ રીતે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી સમજી લેવું જોઈએ અર્થાત વરૂણ, ક્ષીણ, વૃત. ઇક્ષુ, નન્દીશ્વર, અરૂણુવર, કુંડલ, રૂચક, કુરૂ, મન્દર, આવાસ, ફૂટ, નક્ષત્ર, ચન્દ્ર, સૂર્ય, દેવ, નાગ, યક્ષ, ભૂત, સ્વયંભૂતરમણ સમુદ્ર આ બધા ધર્માસ્તિકાયના દેશ આદિથી સ્પષ્ટ છે. જમ્બુદ્વીપ આદિ સંબંધી આ પરિપાટી આ ગાથાઓથી સમજી લેવી જોઇએ. બધા કપ અને સમુદ્રની વચ્ચે આ જમ્બુદ્વીપ છે. તેને બધી બાજુથી ઘેરનાર લવણ સમુદ્ર છે. આ વ્યવણ સમુદ્રની ચારે બાજુ ધાતકી ખંડ નામે દ્વીપ છે. તેના ફરતે કાલાદ સમુદ્ર છે. કાલેદ સમુદ્રને પરિક્ષેપ કરવાવાળે પુષ્કર વર દ્વીપ છે. તેની પાછળ દ્વીપના સમાન જ નામવાળા સમુદ્ર છે.-જેમકે પુષ્કરવર સમુદ્ર અને પછી વરૂણુવર દ્વીપ. વરૂણવર સમુદ્ર, લીવર દ્વીપ, ક્ષીરોટ સમુદ્ર, ત્યાર પછી ઘતવર દ્વીપ અને વૃદ સમુદ્ર, તદનન્તર ઇક્ષુવર દ્વીપ અને ઈક્ષુવર સમુદ્ર, પછી નન્દીશ્વર દ્વીપ અને નન્દીશ્વર સમુદ્ર, આ આઠ દ્વીપ અને સમુદ્ર એક એક રૂપ છે. તેમની પાછળ પ્રત્યેક દ્વીપ અને સમુદ્ર ત્રણ ત્રણ મળતા નામેવાળા છે. જેમકે–અરૂણ, અરૂણવર, અરૂણવરાવભાસ, કુંડલ પદથી કુંડલ, કુંડલવર અને કુંડલવરાભાસ, રૂચક, રૂચકવર, અને રૂચકવરાવભાસ, વિગેરે. આ કમ નન્દીશ્વરસમુદ્રના પછી- વરૂણદ્વીપ અરૂણસમુદ્ર, અરૂણવરસમુદ્ર, પછી અરૂણવરાવમા સદ્વીપ, અરૂણુવરાવભાસ સમુદ્ર વિગેરે દ્વીપ અને સમુદ્રોના નામ અનુક્રમથી સંગૃહીત કરવાને માટે કહ્યું છે જેટલાં પણ આભરણેના નામ છે, જેમકે હાર, અર્ધહાર, રત્નાવલી, કનકાવલી, આદિ જેટલાં વસ્ત્રોના નામ છે, જેમકે ચીનાંશુક આદિ, જેટલાં ગંધના નામ છે. જેમકે કેષ્ઠપુટ આદિ, જેટલાં પણ કમળના નામ છે–જલરૂહ, ચન્દ્રોદ્યોત આદિ, એજ પ્રકારે વૃક્ષના તિલક આદિ જે નામ છે, પમેના શતપત્ર, સહસપત્ર, આદિ જેટલાં નામ છે, પૃથ્વીના જે રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રમા આદિ નામ છે, ચકવર્તીના નવનિધિ અને ચૌદ રત્નના જે નામ છે, વર્ષધર પર્વતના જે હિંમવાનું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૪૨ Page #255 -------------------------------------------------------------------------- ________________ આદિ નામ છે, હદના જે પદ્મહદ આદિ નામ છે, નદિના જે ગંગા સિધુ આદિ નામ છે, વિજયેના જે કચ્છ સુકચ્છ આદિ નામ છે. વક્ષસ્કાર પર્વતના જે માલ્યવન્ત આદિ નામ છે, સૌધર્મ આદિ કપના જે નામ છે. ઈન્દ્ર આદિના જે કેઈ શકે આદિ નામ છે. એ પ્રમાણે દેવકુરૂ, ઉત્તરકુર, મન્દર આદિ પર્વત શકાદિ સમ્બન્ધી આવાસ મેરના નજીકના કૂટ એ બધાના તથા કૃત્તિકા આદિ નક્ષત્રના, ચન્દ્રોના, સૂર્યના જે કઈ પણ નામ છે, એ બધાના નામ ઉપર દ્વીપ અને સમુદ્રના ત્રણ ત્રણ રૂપમાં નામ સમજી લેવા જોઈએ. જેમકે હારદ્વીપ, હારસમુદ્ર, હારવરિદ્વીપ, હારવરસમુદ્ર, હારવરાવભાદ્વીપ, હારવરાવભાસસમુદ્ર ઈત્યાદિ રૂપથી પ્રત્યેકના ત્રણ ત્રણ સ્વરૂપ કહેવાં જોઈએ, યાવત્ સૂર્યદ્વીપ, સૂર્યસમુદ્ર, સૂર્ય વરદ્વીપ, સૂર્યવર સમુદ્ર, સૂર્યાવરાવભાસ દ્વીપ, સૂર્યવરાભાસ સમુદ્ર તેના પછી, સુર્યવરાવભાસને બધી બાજુથી ઘેરીને દેવ દ્વીપ, વળી દેવ સમુદ્ર, પાછો નાગદ્વીપ, નગસમુદ્ર પછી યક્ષ દ્વીપ, યક્ષસમુદ્ર, વળી પાછા ભૂતદ્વીપ ભૂતસમુદ્ર, સ્વયંભૂરમણ દ્વીપ, સ્વયંભૂરમણ સમુદ્ર, આ પાંચ દેવાદિદ્વીપ અને પાંચ દેવાદિ સમુદ્ર છે. જે એક રૂપ જ છે. એ ત્રણ ત્રણ સ્વરૂપવાળા નથી. પહેલાં લેક જે આકાશ થિગ શબ્દથી પ્રરૂપિત કર્યું હતું, હવે “લેક, દ્વારા જ તેની પ્રરૂપણ કરવાને માટે કહે છે હે ભગવન્ ! લેક કઈ વસ્તુથી પૃષ્ટ છે ? આ પ્રશ્ન સામાન્યરૂપે થયે. તેને જ વિશેષ રૂપે કહે છે-લક કેટલી કાયાથી પૃષ્ટ છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે જેમ આકાશ થિગ્નલના વિષયમાં નિરૂપણ કર્યું છે તે જ પ્રકારે લેકવા વિષયમાં પણ સમજી લેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ અલેક કોનાથી પૃષ્ટ છે? કેટલી કાયાથી પૃષ્ટ છે ? શું ધર્માસ્તિકાયથી સ્પષ્ટ છે ? શું ધર્માસ્તિકાયના દેશથી સ્પષ્ટ છે ? અથવા શું ધમ. સ્તિકાયના પ્રદેશોથી સ્પષ્ટ છે? શું અધર્માસ્તિકાયથી પૃષ્ટ છે? કે અધર્માસ્તિકાયના દેશથી સ્કૃષ્ટ છે અથવા અધર્માસ્તિકાયના પ્રદેશથી સ્પષ્ટ છે ? શું આકાશાસ્તિકાયથી સ્પષ્ટ છે આકાશાસ્તિકાયના દેશથી પૃષ્ટ છે ? અથવા કાશાસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ છે? ઈત્યાદિ પૃછા કરવી જોઈએ. શ્રી ભગવાન્ હે ગૌતમ! અલેક ધર્માસ્તિકાયથી પૃષ્ટ નથી, ધર્માસ્તિકાયના દેશથી સ્કૃષ્ટ નથી, ધર્માસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ નથી. તે અધર્માસ્તિકાયથી પૃષ્ટ નથી. અધર્માસ્તિકાયના દેશથી પૃષ્ટ નથી, અધર્માસ્તિકાયના પ્રદેશથી પણ સ્પષ્ટ નથી. અલેક આકાશારિતકાયથી પૃષ્ટ નથી. પરંતુ આકાશાસ્તિકાયના દેશથી સ્પષ્ટ છે. તે પૃથ્વીકાયિકથી પણ પૃષ્ટ નથી યાવત્ અદ્ધા સમયથી પણ પૃષ્ટ નથી. અર્થાત્ અષ્કાયથી, તેજ કાયથી, વયકાયથી, વનસ્પતિકાયથી અને ત્રસકાયથી પણ સ્પષ્ટ નથી. અદ્ધા સમયથી પણ સ્પષ્ટ નથી. અલકાકાશ અજીવ દ્રવ્ય અર્થાત્ આકાશાસ્તિકાયને એક દેશ છે, સંપૂર્ણ આકાશા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૪૩ Page #256 -------------------------------------------------------------------------- ________________ સ્તિકાય તે નથી કહેવાતે, કેમકે તે લેકાકાશથી હીન છે, તે અગુરૂવઘુ છે, કેમકે અસત છે, અનન્ત અગુરુલઘુ ગુણોથી સંયુક્ત છે, કેમકે તેના એક એક પ્રદેશમાં વપર ભેદથી ભિન્ન અનન્ય અગુરુલઘુ પર્યાય વિદ્યમાન છે, અલેક સપૂર્ણ આકાશના અનન્તમાં ભાગથી હીન છે અથવા એમ કહેવું જોઈએ કે કાકાશ જેટલા ખંડથી કમ સંપૂર્ણ આકાશ પ્રમાણ છે. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજય શ્રી ઘાસીલાલ વતિ વિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયબોધિની વ્યાખ્યાને પંદરમા ઇન્દ્રિય પદને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ારા દૂસરે ઉદેશાર્થ સંગ્રહ ગાથા કા નિરૂપણ પંદરમું પદ-દ્વિતીય ઉદ્દેશક શબ્દાર્થ-દ્વાર સંગ્રહ ગાથાને શબ્દાર્થ આ પ્રકારે છે–(ફેરિત્ર કવચ) ઈદ્રિપચય (નિવત્તળાવ) અને નિર્તના (નિયા મરે બસંજ્ઞા) અસંખ્યાત સમય થાય છે (ડી) લવિધ (૪ત્રોઇ) ઉપગ કાળ (બMા વડું) અલ્પ બહત્વ ( વિવાદ્રિ) વિશેષાધિકા ૧. ( IT) અવગાહના (લવણ) અવાય (દા) ઈહા (ત યંગળ જાણે) તથા વ્યંજના વગ્રહ (વ) અને (દિગંતિય) દ્રબેન્દ્રિય (મવિંદિર) ભાવેન્દ્રિય (તીયા) અતીત (ગઢા) બદ્ધ (પુરવલ્લવિયા) આગળ થનારી ટીકાર્થ–પંદરમા પદના પ્રથમ ઉદ્દેશકની પ્રરૂપણ કરીને હવે બીજા ઉદ્દેશકની પ્રરૂપણું કરવાને માટે તેમાં નિરૂપિત વિયેના સંગ્રહ કરવાવાળી બે ગાથાઓ પ્રથમ કહે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૪૪ Page #257 -------------------------------------------------------------------------- ________________ (૧) સર્વ પ્રથમ ઈન્દ્રિયેનું નિરૂપણ કરાશે. ઈન્દ્રિય જેના દ્વારા ઉપચયને પ્રાપ્ત થાય તે ઉપચય, અર્થાત્ ઈન્દ્રિયોને પુદ્ગલેનો સંગ્રહ અગર ઈન્દ્રિય પર્યાપ્તિ ઈન્દ્રિપચય કહેવાય છે. (૨) તદનન્તર નિર્વતના અર્થાત્ બાહ્ય અને આભ્યન્તર નિવૃત્તિ અથવા આકૃતિનું ઉત્પન્ન થવું તે કહેવાશે. (૩) તત્પશ્ચાત પૂર્વોક્ત નિર્વતના કેટલા સમયમાં થાય છે, એવી જિજ્ઞાસા થતાં ઉત્તર અપાશે કે નિર્વતનાના અસંખ્યાત સમય હોય છે. (૪) તેના પછી લબ્ધિ અર્થાત્ ઇન્દ્રિયાવરણ કર્મના ક્ષપશમ નું કથન કરાશે. (૫) પછી ઉપયોગ કાળનું નિરૂપણ કરવામાં આવશે. (૬) તત્પશ્ચાત્ અલ્પ બહત્વની પ્રરૂપણ કરતા પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર ઉપગાદ્ધા વિશેષાધિક કહેવાશે. (૭) પછી અવગ્રહ અર્થાત પરિચ્છેદ રૂપ વરતુ નિર્ણય કહેશે. (૮) પરિચ્છેદ અવાય આદિના ભેદથી અનેક પ્રકારના હોય છે, એ કારણથી તદનતર અવાયનું પ્રરૂપણ કરાશે. (૯) પછી ઈહાનું અને પછી (૧૦) વ્યંજનાવગ્રહનું પ્રરૂપણ થશે. સૂત્રમાં પ્રયુક્ત “ચ” શબ્દની અર્થાવગ્રહની પણ પ્રરૂપણ કરશે (૧૧) પછી દ્રવ્યેન્દ્રિયની, પછી- (૧૨) ભાવઈન્દ્રિયની, અને પછી (૧૩) અતીત, બદ્ધ અને પુરસ્કૃત ઇન્દ્રિયનું કથન થશે. એ પ્રકારે બીજા ઉદ્દેશકમાં નિરૂપિત વિષને સંગ્રહ બે ગાથાઓમાં કરાએલે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૪૫ Page #258 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયોપચય સંબંધી કથન ઈન્દ્રિચય આદિની પ્રરૂપણ શબ્દાર્થ-(વિí અંતે ! ઈંદ્રિય સવા પmત્તે ) હે ભગવન્! ઈન્દ્રિય ઉપચય કેટલા પ્રકારના કહ્યા છે? (ચા! પંચવિ ફંચિડવવા પum ?) હે ગૌતમ! પાંચ પ્રકારના ઈન્દ્રિયાપચય કદા છે (સં ) તે આ પ્રકારે (સોફંજિષવા) શ્રેગેન્દ્રિય ઉપચય (વિ. વિર 17) ચક્ષુરિન્દ્રિય ઉપચય (grળવિ રવજા) ધ્રાણેન્દ્રિય ઉપચય (નિરિમંgિ ) જિંહેન્દ્રિય ઉપચય (બ્રસિંવિા રવા) સ્પર્શેન્દ્રિય ઉપચય (ા મંતે! વિદે ફેરિોવર ઘomત્તે ?) હે ભગવન્ ! નારકેના કેટલા પ્રકારના ઈન્દ્રિયો પચય કહેલા છે? (નોમા! પંજવિદે ફચિવવા guળ) હે ગૌતમ ! પાંચ પ્રકારના ઈન્દ્રિપચય કહ્યા છે ( ના) તે આ પ્રકારે (તોફૅવિ વવવ વ સિંગિોવા) શ્રેગ્નેન્દ્રિપચય યાવત સ્પર્શનેન્દ્રિયાપચય (ક્વે નાવ માળિચાળ) એ રીતે વૈમાનિકે સુધી ( 1 ઈંરિયા) જેની જેટલી ઇન્દ્રિયે છે (તરસ તરિણાં રેવ ફંરિવરો માયો ) તેના તેટલા જ પ્રકારના ઈન્દ્રિયાપચય કહેવા (વિદા અંતે! ફવિશ નિવI good?) હે ભગવાન ! ઇન્દ્રિય નિવના કેટલા પ્રકારની કડી છે ? (તોયધંધા રિસ ત્રિરંગા GUત્તા) હે ગૌતમ! પાંચ પ્રકારની ઈન્દ્રિય નિવર્તના કહી છે (i =ા) તે આ પ્રકારે (તોફંતિ નિવૃત્તી નાવ સંચિ નિવૃત્તTI) શ્રેન્દ્રિય નિવના યાવત્ સ્પર્શનેન્દ્રિય નિર્વતના (વું જોરરૂચM ના વેમાનચાર્જ) એ પ્રકારે નારકે યાવત્ નાનિકોની (નવ) વિશેષ (ારણ જ્ઞફ ફેરિયા ) જેને જેટલી ઈન્દ્રિયો છે (તોફંધિચળિદત્તનાં મંતે! શરૂ સમરૂચ પvળા) હે ભગવન ! છે ગેન્દ્રિયનિર્વતના કેટલા સમયની કહેલી છે? (લોચમાં ! નસફળ બંતોમરિયા UTTI) હે ગૌતમ! અસંખ્યાત સમયવાળા અન્તમુહૂર્તની કહી છે (વં નાવ સંવિચનિવાળા) એજ પ્રકારે યાવત્ સ્પર્શનેન્દ્રિય નિર્વતનઃ (વં નેરા ના માળિયા) એજ પ્રકારે નારકો યાવત વૈમાનિકની | (વિદાળ અંતે ! ફુરિયઠ્ઠી qUU/T) હે ભગવન્ ! ઇન્દ્રિય લબ્ધિ કેટલા પ્રકારની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૪૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ કહેવાયેલી છે? (લોચમા ! પંચવિ હૃરિચદી ઘouત્તા) હે ગૌતમ! પાંચ પ્રકારની ઈન્દ્રિય લબ્ધી કહી છે (તં ગર) તે આ પ્રકારે છે (તોફંચિઠ્ઠી નવ ક્ષિતિય) શ્રેન્દ્રિય લબ્ધી યાવત્ સ્પર્શનેન્દ્રિય લબ્ધિ (ઘઉં નાવ તેરા નાવ માળિયા) એજ પ્રકારે નારકે યાવત્ વિમાનિકાની (બવ ગરમ શરૂ ફેરિયા અથિ તરસ્ત તારા માળિયવ્યા) વિશેષ એ કે જેટલી ઈન્દ્રિય છે, તેમની તેટલી જ કહેવી જોઈએ (જવિાળ અંતે ! ફં િવોરા ઉત્ત) હે ભગવન્! ઈન્દ્રિય-ઉપાદ્ધ કેટલા પ્રકારના કહ્યા છે? (લોમા વંવિ હૃત્તિવો gujત્તા) હે ગૌતમ ! ઈન્દ્રિય ઉપચિગહા પાંચ પ્રકારના કહ્યા છે (i) તે આ પ્રકારે (લોહૃતિ યોદ્ધા ના હિં. વિચારવાત) એન્દ્રિય ઉપયેગા યાવત્ સ્પર્શનેન્દ્રિય ઉપગાદ્ધ (ઘઉં નેતાળ ના રોમછિયા) એજ પ્રકારે નારકે યાવત્ વિમાનિકના (નવરં ફુરિયા ગથિ) વિશેષ એ કે જેને જેટલી ઇન્દ્રિય છે (guસળે મંતે ! સોવિચારિત્રિવિનિરિમંદિifક્ષત્રિયf) હે ભગવન ! આ ઍન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના ( પાર કરે ગોઢાણ, ૩ોરિયાર વાગોદ્ધાપુ) જઘન્ય ઉપગાતા અને ઉત્કૃષ્ટ ઉપયોગદ્ધામાં (Rougોસિચાણ ૩ોદ્ધાણ) જાત્કૃષ્ટ ઉપગાદ્ધામાં (જે હિંતો) કેણ કેનાથી (vcir વા’ વૈદુ વા તા થા, વિરેસાણિયા વા) અ૯પ, વધારે, તુલ્ય કે વિશેષાધિક છે? (જોયધ્વજા રવિવંચિત્ત ગળા ઉઘોદા) હે ગૌતમ! બધાથી છેડા ચક્ષુરિન્દ્રિયના જઘન્ય ઉપગાહ છે (વિચરણ કuિr aો રિસારિત) - દ્રિયના જઘન્ય ઉપગાદ્ધ વિશેષાધિક છે (રિચાર કાળિયા ઘસોra વિસા રિચા) પ્રાણેન્દ્રિયના જઘન્ય ઉપગાદ્ધા વિશેષાધિક છે (નિમિંતિય ગણિયારો વિકાફિયા) જિહેન્દ્રિયના જઘન્ય ઉપગાદ્ધા વિશેષાધિક છે ( લિરિક્સ serviા . ઓrઢા વિસાફિયા) સ્પર્શનેન્દ્રિયના જઘન્ય ઉપગાદ્ધા વિશેષાધિક છે (૩ોસિચાઈ ૩૨ોદ્ધાર વ્યોમા વિર્ભાવસ હોસિયા વગોra) ઉત્કૃષ્ટ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ २४७ Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગાદ્ધામાં સર્વથી ઓછા ચક્ષુરિન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપગાદ્ધા છે (ારંવિચરણ વોલિયા જોદ્ધા વિવા ) શ્રેન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપયોગદ્ધા વિશેષાધિક છે (ઘાળિ ફિચર્સ વોરિયા કાગ વિરેનદિયા) ઘણેન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપગાદ્ધા વિશેષાધિક છે (રિમંરિચર કોરિયા વાદ્ધ વિચા ) જિહાઈન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપગાદ્ધ વિશેષાધિક છે (ાસિંચિ કોરિયા ઉદ્ધા વિશેષાહિત) સ્પર્શનેન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપગાઢા વિશેષાધિક છે. (1gUT થોરિયા વાદ્ધ) જઘન્યત્કૃષ્ટ ઉપગાદ્ધામાં (બ્રોવા વિલંવિચરૂ ના વળોદ્ધા) બધાથી ઓછા ચક્ષુઈન્દ્રિયના જઘન્ય ઉપગદ્ધા છે (લોરંચિ કfromયા વાળો વિષેસથિ) શ્રેગેન્દ્રિયના જઘન્ય ઉપગારદ્ધા વિશેષાધિક છે (વાર્ષાિચિસ નળિયા કામોના વિસા)િ ધ્રાણેન્દ્રિયના જઘન્ય ઉપગાદ્ધા વિશે વાધિક છે (ગિરિમં િનgrouTચા વાદ્ધ વિનાશા) જિન્દ્રિયના જઘન્ય ઉપગાન્ડા વિશેષાધિક છે (ત્તિવિચરણ સળિયા વરદ્ધા વિનાહિયા) સ્પર્શનેન્દ્રિયના જઘન્ય ઉપગાદ્ધ વિશેષાધિક છે (wifસંવિચરણ નળિયાર્દિતો વાગોદ્ધાર્દૂિત) સ્પશનેન્દ્રિયના જઘન્ય ઉપગાદ્ધાથી (ગ્નિવંચિત વોરિયા કાળોપા વિસાફિયા) ચક્ષુરિંદ્રિયના ઉત્કટ ઉપગદ્ધા વિશેષાધિક છે. (સોવિસ કોલિયા વાગોદ્ધા વિવેકાફિયા) શ્રીન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપગદ્ધા વિશેષાધિક છે (ઘMવિક્સ ૩૪ોસિપ ૩૪ોઢા વિશેષાદિવસ) ઘાણેન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપગાદ્ધા વિશેષાધિક છે (નિરિમંદિરત ૩ષ્પોરિયા વવશો) જિહેન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપગાદ્ધ વિશેષાધિક છે (#!fiવિચરણ કોરિયા લાગોૐ સિફિત્ર) પર્શનેન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપયોગદ્ધા વિશેષાધિક છે (વિટ્ટા મેતે ! રૂરિય શોr gov/ત્તા ?) હે ભગવન્ ! ઈન્દ્રિય અવગ્રહણ કેટલા પ્રકારના છે? (નોમા! વંવિધ વિમોrrrr Funત્તા) હે ગૌતમ ! પાંચ પ્રકારના ઈન્દ્રિય અવગ્રહણ કહેલ છે (તે નહા-સોફેફિલો ગાર ëિવિચ ઓજાળા) તે આ પ્રકારે બેન્દ્રિય અવગ્રહણ યાવત્ સ્પર્શનેન્દ્રિય અવગ્રહણ (gવું ને ડુચા નાવ માળિચાઇ) એ પ્રકારે નારકે યાવત્ વૈમાનિકેની (નવાં કરણ ૪૬ કુંઢિયા ગચિ) વિશેષ એ છે કે જેમને જેટલી ઈન્દ્રિયે છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૪૮ Page #261 -------------------------------------------------------------------------- ________________ ટીકા”—હવે નિર્દેશના ક્રમાનુસાર સર્વ પ્રથમ ઈન્દ્રિય પર્યાય રૂપ ઇન્દ્રિયાપગય નામક પ્રથમ દ્વારની પ્રરૂપણા કરવા માટે કહે છે પ્રથમદ્વાર શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! ઇન્દ્રિયેાપચય કેટલા પ્રકારના કહ્યા છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! ઈન્દ્રિયાપચય અર્થાત્ ઈન્દ્રિયાના ચાગ્ય પુદ્ગલેના સંગ્રહ પાંચ પ્રકારન કહ્યો છે, તે આ પ્રકારે છે–શ્રોત્રેન્દ્રિયાપચય અર્થાત્ શ્રોત્રેન્દ્રિયને ચેાગ્ય પુદ્ગલેના સંગ્રહ, ચક્ષુઇન્દ્રિયાપચય, ઘ્રાણેન્દ્રિયાપચય, જિલ્બેન્દ્રિયાપચય અને સ્પર્શીનેન્દ્રિયાપચય. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક જીવાના ઇન્દ્રિયાપચય કેટલા પ્રકારને કહ્યો છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ! નારકોના ઇન્દ્રિયાપચય પાંચ પ્રકારના કહેલ છે, તે આ પ્રકારે છે—Àાયિાપચય, યાવત-ચક્ષુરિન્દ્રિયાપચય, પ્રાણેન્દ્રિયાપચય, જિલ્વેન્દ્રિયાપચય, અને સ્પર્શીનેન્દ્રિયાપચય. નૈરિયકાના સમાન જ અસુરકુમારાદિ ભવનપતિયા, પૃથ્વીકાયિકા આદિ એકેન્દ્રિય, વિકેલેન્દ્રિયા, તિય ચ પચેન્દ્રિયા, મનુષ્ય, વાનભ્યન્તરા, જ્યાતિષ્ક અને વૈમાનિકોના પણ ઈન્દ્રિયાપચય યથા ચેાગ્ય સમજી લેવા જોઇએ. તેનું સ્પષ્ટીકરણ કરેલ છે-જે જીવની જેટલી ઈન્દ્રિયા હૈાય છે, તેમના ઇન્દ્રિયાપચય પણ તેટલા જ પ્રકારના હોય છે. એ કથનાનુસાર નારકાથી લઈને સ્વનિતકુમાર સુધીના જીવાને ઇન્દ્રિયાપચય પાંચ પ્રકારના છે, પૃથ્વીકાયિકા, અકાયિકા, તેજસ્કાયિકા, વાયુકાયિકા, અને વનસ્પતિ કાયિકાના એક પ્રકારના, દ્વીન્દ્રિયાના એ પ્રકારના, ત્રૌન્દ્રિયાના ત્રણ પ્રકારના, ચતુરિંદ્રિયાના ચાર પ્રકારના, પંચેન્દ્રિયના પાંચ પ્રકારના, તિય ચા, મનુષ્ય, વાનબ્યન્તરા, જ્યાતિષ્ઠા અને પૈમાનિકાના ઇન્દ્રિયેાપચય પાંચ પ્રકારના કહેલા છે, અર્થાત્ સ્પન, રસન, પ્રાણ અને શ્રાત્રન્દ્રિયના ઉપચય, દ્વિતીયદ્વાર–શ્રી ગૌતમસ્વામી-હેભગવન્ ! ઈન્દ્રિય નિĆના અર્થાત ઇન્દ્રિયાની નિષ્પત્તિ (રચના) કેટલા પ્રકારની કહી છે ? શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! ઈન્દ્રિય નિના પાંચ પ્રકારની કહી છે. તે આ પ્રકારે છે—ત્રાત્રેન્દ્રિય નિર્તના, ચક્ષુઇન્દ્રિય નિવના, ધ્રાણેન્દ્રિય નિર્વાંના, જિવેન્દ્રિય નિર્વાંના, સ્પેનેન્દ્રિય નિના (રચના). એ પ્રકારે નારકો યાવત્ અસુરકુમા૨ આદિ ભવન પતિયા પંચેન્દ્રિય તિય ચેા, મનુષ્ય, વાનષ્યન્તરા, જ્યાતિષ્ક તથા વૈમાનિકાની ઈન્દ્રિય નિ ના પણ સમજી લેવી જોઈ એ. તેનું સ્પષ્ટીકરણ કરે છે-વિશેષતા એ છે કે જે જીવની જેટલી ઇન્દ્રિયેા હેાય છે, તેમની ઇન્દ્રિય નિર્વાંતના (રચના) એટલાજ પ્રકારની હોય છે. તૃતીય દ્વાર શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ? શ્રેત્રન્દ્રિય નિના કેટલા સમયની કહેલી છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૪૯ Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન્ હુ ગૌતમ ! અસખ્યાત સમયના અન્તર્મુહૂતની કહેલી છે. એજ પ્રકારે યાવત્ શ્રેત્રેન્દ્રિય નિવના કહેવી જોઇએ, ચક્ષુરિન્દ્રિય નિČતના, ઘ્રાણેન્દ્રિય નિના' જિતેન્દ્રિય નિર્જીના અને સ્પર્શીનેન્દ્રિય નિર્વાંતના પણ અસંખ્યાત સામયિક અન્તર્મુહૂની કહેલી છે. એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિયાની પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયેની, વિકેલેન્દ્રિયાની, પંચેન્દ્રિયતિય ચૈાની, મનુષ્યની, વાનવ્યન્તરાની, જાતિષ્ઠ અને વૈમાનિક ધ્રુવેની ઇન્દ્રિય નિર્વાંતના યથાયોગ્ય સમજી લેવી જોઇએ. ચતુર્થાં દ્વાર-શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઈન્દ્રિયલબ્ધિ અર્થાત્ ઇન્દ્રિયાવરણ ક્રના ક્ષયેશમના કેટલા ભેદ છે ? શ્રી ભગવાન્ડે ગૌતમ ! ઇન્દ્રિય લબ્ધિ પાંચ પ્રકારની કહેલી છે, તે આ પ્રકારે છે શ્રોત્રેન્દ્રિય લબ્ધિ, ચક્ષુરિન્દ્રિય લબ્ધિ, શ્રાણેન્દ્રિય લબ્ધિ, જિહ્વેન્દ્રિય લબ્ધિ, સ્પર્શીનેન્દ્રિય લબ્ધિ. એજ પ્રકારે ભવનપતિ, પૃથિવીકાયક આદિ વિકલેન્દ્રિય, પ ંચેન્દ્રિય તિય ઇંચ, મનુષ્ય, વાનવ્યન્તર, જ્યાતિષ્ક અને વૈનિક દેવાની ઇન્દ્રિય લબ્ધિ પણ યથા ચેાગ્ય સમજી લેવી જોઈ એ. એનુ' સ્પષ્ટીકરણ કરતા કહેલું છે—જે જીવની જેટલી ઈન્દ્રિયા છે, તેમની તેટલીજ ઇન્દ્રિય લબ્ધિ થાય છે. પાંચમુ' દ્વાર–શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઈન્દ્રિય ઉપયોગદ્ધા અર્થાત્ ઇન્દ્રિયાના ઉપયાગના કાળ કેટલા કહ્યા છે ? જેટલા કાળ સુધી ઈન્દ્રિયના ઉપયાગથી યુક્ત કોઈ રહે છે, ત્યાંસુધીના કાળ ઇન્દ્રિયાપયેાગદ્ધા કહેવાય છે. શ્રી ભગવાન્ હે ગૌતમ ! ઇન્દ્રિય ઉપયે હા પાંચ પ્રકારના કહેલે છે તે આ પ્રકારે શ્રોત્રેન્દ્રિય ઉપયોગદ્ધા, યાવત્ પશનેન્દ્રિય ઉપયોગદ્ધા અર્થાત્ શ્રેત્રેન્દ્રિય ઉપયોગદ્ધા, ચક્ષુરિન્દ્રિય ઉપયાગ..., પ્રાણેન્દ્રિય ઉપયેગદ્ધા, જિન્દ્રિય ઉપયેગદ્ધા અને સ્પર્શીનેન્દ્રિય ઉપયાગદ્ધા એજ પ્રકારે નરયિકા યાત્રત્ વૈમાનિકા સુધી, અર્થાત્ અસુરકુમાર આકિ ભવન પતિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્ર, વિકલેન્દ્રિયા, પંચેન્દ્રિયા તિચે, મનુષ્યા, વાનવ્યન્તરો, જ્યાતિષ્ક તથા વૈમાનિકાના ઉપયેગદ્ધા પણ સમજી લેવા જોઈએ. વિશેષતા એ છે કે જે જીવની જેટલી ઇન્દ્રિયા હાય છે, તેમના તેટલે જ ઉપયાગદ્ધા હાય છે. છ ુ દ્વાર-શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! આ શ્રેત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહ્વેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના જઘન્ય ઉપયોગાદ્ધામાં ઉત્કૃષ્ટ ઉપયાગાદ્વામાં. તથા જધચૈત્કૃષ્ટ ઉપયેગાહામાંથી કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્−ડે ગૌતમ! ચક્ષુરિન્દ્રિયના જઘન્ય ઉપયેગદ્ધા બધાથી ઓછા છે, તેની અપેક્ષાએ શ્રોત્રેન્દ્રિયના જઘન્ય ઉપયેગદ્ધા વિશેષાધિક છે, તેની અપેક્ષાએ પશુ ઘ્રાણેન્દ્રિયના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૫૦ Page #263 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય ઉપયાગદ્ધા વિશેષાધિક છે, અને તેનાથી પણ રસનેન્દ્રિયના જવન્ય ઉપયોગદ્ધા વિશેષાધિક છે. અને તેનાથી પણ સ્પર્શનેન્દ્રિયના જઘન્ય ઉગદ્ધા વિશેષાધિક છે. ઉત્કૃષ્ટ ઉપગદ્ધામાં બધાથી ઓછા ચક્ષુરિન્દ્રિયના ઉપગદ્ધ છે, તેનાથી શ્રેગેન્દ્રિયના ઉપગદ્ધા વિશેષાધિક છે, તેની અપેક્ષાએ ધ્રાણેન્દ્રિયના ઉપગદ્ધા વિશેષાધિક છે, એની અપેક્ષાએ જિ. ન્દ્રિયના ઉપયોગ વિશેષાધિક છે, અને તેની અપેક્ષાએ પણ સ્પશેન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપગદ્ધા વિશેષાધિક છે. જઘન્યત્કૃષ્ટ ઉપયોગદ્ધામાં બધાથી ઓછા ચક્ષુરિન્દ્રિયના જઘન્ય ઉપગદ્ધા છે, તેમની અપેક્ષાએ શ્રેગેન્દ્રિયના જઘન્ય ઉપગદ્ધા વિશેષાધિક છે, તેની અપેક્ષાએ ઘાણેન્દ્રિયના જઘન્ય ઉપગદ્ધા વિશેષાધિક છે, તેની અપેક્ષાએ જિન્દ્રિયના જઘન્ય ઉપગદ્ધા વિશેષાધિક છે અને તેનાથી પણ પશનેન્દ્રિયના જઘન્ય ઉપગદ્ધા વિશેષાધિક છે, સ્પર્શનેન્દ્રિયના જઘન્ય ઉપગદ્ધાથી ચક્ષુરિન્દ્રિયના ઉ-કૃષ્ટ ઉપગદ્ધા વિશેષાધિક છે, તેની અપેક્ષાએ શ્રોત્રેન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપયોગ વિશેષાધિક છે. તેની અપેક્ષાએ ઘાણેન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપગઢ વિશેષાધિક છે. તેનાથી જિન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉગદ્ધા વિશેષાધિક છે. તેની અપેક્ષાએ સ્પશનેન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપગાદ્ધા વિશેષાધિક છે. સાતમું દ્વાર–શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ઈન્દ્રિયાવગ્રહણ અર્થાત્ ઈન્દ્રિયોથી થનારા પરિબેટ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! ઈન્દ્રિયાવગ્રહણ પાંચ પ્રકારના કહ્યા છે, તે આ પ્રકારે છેન્દ્રિયાવગ્રહણ, ચક્ષુરિન્દ્રિયાવગ્રહ, ધ્રાણેન્દ્રિયાવગ્રહણ, જિહૂન્દ્રિયાવગ્રહણ અને સ્પર્શ ન્દ્રિયાવગ્રહણ, એજ પ્રકારે નાર, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિલેન્દ્રિ, પચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય વાનવ્યન્તર, જોતિષ્ક, તથા માનિકેન ઈન્દ્રિયાવગ્રહણ સમજી લેવા જોઈએ, —િ વિશેષ એ છે કે જે જીવની જેટલી ઇન્દ્ર હોય છે, તેના તેટલા જ ઇન્દ્રિયાવગ્રહણ થાય છે, જેમકે નારકથી લઈને અસુર કુમાર પર્યત પંચેન્દ્રિય હોય છે, તેથી જ તેમના ઈન્દ્રિયાવગ્રહણ પણ પાંચ પ્રકારના છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિકાવિક જીવની એક જ ઈન્દ્રિય હોય છે અતઃ તેમના ઈન્દ્રિયાવગ્રહણ પણ એક જ પ્રકારના છે, શ્રીન્દ્રિયના ઈન્ડિયાવગ્રહણ બે પ્રકારના ત્રીના ત્રણ પ્રકારના, ચતુરિન્દ્રિયના ચાર પ્રકારના તથા પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય, વાનવ્યક્તો, તિ, અને વૈમાનિકોના પાંચ પ્રકારના છે, કેમકે તેમને પાંચે ઈન્દ્રિયો હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૫૧ Page #264 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિય કે અવાયાદિ કા નિરૂપણ અવાયાદિ વક્તવ્યતા શબ્દાર્થ-(વિહે અંતે! ઈંરિવાર ઘour ?) હે ભગવન્! ઈન્દ્રિય- વાય કેટલા પ્રકારના કહ્યા છે (લોચમા પંચવિ હૃતિકવાણ ) હે ગૌતમ ! ઇન્દ્રિય અવાય પાંચ પ્રકારના કહ્યા છે (તં ગઠ્ઠા) તે આ પ્રકારે (નોરંરિત્ર કથા ના લવિચ ૩યાણ) શ્રેત્રેન્દ્રિય અવાય યાવત્ સ્પર્શનેન્દ્રિય-અવાય (વં નેફ્રા ના વેનિયા) એજ પ્રકારે નારક થાવત વિમાનિકે ના (m) વિશેષ (ઝર ઝરૂ હૃરિયા અધિ) જેમની જેટલી ઈન્દ્રિયે છે (વિ મંતે! હા YourQા ?) હે ભગવન હો કેટલા પ્રકારની કહી છે? ( મr! પંવિઠ્ઠr t qUUત્તા) હે ગૌતમ! પાંચ પ્રકારની ઈહા હોય છે (તં ) તે આ પ્રકારે (રોવિચ ફ્રા ના વિંચિ ફ્રા) શ્રેગેન્દ્રિય ઈહા યાવત્ સ્પર્શનેન્દ્રિય ઈહ (ર્વ નાવ વેનિયા) એજ પ્રકારે યાવત્ વૈમાનિક સુધી (ાવ ૪ ફંતિસા) વિશેષ એ છે કે જેમની જેટલી ઈન્દ્રિ (વળ મંતે! વાહે પvળ) હે ભગવન્! અવગ્રહ કેટલા પ્રકારના કહ્યા છે? (નો સુવિ વત્ત) હે ગૌતમ ! બે પ્રકારના અવગ્રહ હેય છે (તં –થોમ જ વૈજ્ઞો દે ચ) અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ (વંગજોરાળં મંરે વિદે Tv ) હે ભગવન વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારના કહ્યા છે? (જામ! રષ્યિ ઉત્તે) હે ગૌતમ! ચાર પ્રકારના કહ્યા છે (–સચિવંદે, નિંતિવંગળો, ગિરિમંદિરવંડળો, સિંચિવંળોદ્દે) તે આ રીતે શ્રેગેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિય વ્યંજના. વગ્રહ, જિહુવેન્દ્રિય વ્યંજનાવગ્રહ, સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (ગોપાળે રે! વિ Tv ) અર્થાવગ્રહ હે ભગવન્! કેટલા પ્રકારના છે? (નોરમ! વિ Tour) હે ગૌતમ ! છ પ્રકારના કહ્યા છે (નં –ોરંચિ કહ્યો છે चक्खिंदियअत्थोग्गहे, घाणि दियअत्थोग्गहे, जिन्भिंदियअत्थोग्गहे, फासिदियअत्थोग्गहे, नो इंदिय બોજારે) તે આ પ્રકારે–ત્રેન્દ્રિય અર્થાવગ્રહ, ચક્ષુરિન્દ્રિય–અર્થાવગ્રહ, ધ્રાણેન્દ્રિય અર્થીવગ્રહ, જિહવેન્દ્રિય-અર્થાવગ્રહ, સ્પર્શનેન્દ્રિય–અર્થાવગ્રહ, ને ઈન્દ્રિય–અર્થાવગ્રહ ( મંતે! વિદે ૩ quત્તે) હે ભગવન ! નારકેના અવગ્રહ કેટલા પ્રકારના કહ્યા છે? (તોય! સુવિÈ Tumત્તે) હે ગૌતમ! બે પ્રકારના કાા છે (ä ગા) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૫૨ Page #265 -------------------------------------------------------------------------- ________________ ગોળ ૨ વંકળાય) તેઓ આ પ્રકારે–અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ (વં ચારકુમાળે વાવ થળિચકુમi) એજ પ્રકારે અસુરકુમાર યાવત્ સ્વનિતકુમારોના (પુદ્ધવિશાળ મંતે ! વિદ્દે ?) હે ભગવન ! પૃથ્વીકાયિકના અવગ્રહ કેટલા પ્રકારના કહ્યા છે? (HT! સુવિઘે પuત્ત) હે ગૌતમ! બે પ્રકારના કહ્યા છે (કોચ ૨ વૈજ્ઞાવાચ) અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ (પુફિયાળે અંતે ! વંળોગા વિશે પૂછત્તે) પૃથ્વીકાયિકોના હે ભગવન્! વ્યંજ નાવગ્રહ કેટલા પ્રકારના કહ્યા છે? (mોચમા ! જે સિંવિંઝળપાછું વળ) હે ગૌતમ ! એક સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ કહ્યો છે. (કુદ્રવિજાફા મંતે ! વિદે મોજ vvor) પૃથ્વીકાચિકેના હે ભગવન્! અર્થાવગ્રહ કેટલા પ્રકારના છે? (જો મા! ને સિંદિર વોરા પvળ) હે ગૌતમ! એક સ્પર્શનેન્દ્રિય–અર્થાવગ્રહ કહેલ છે (ર્ષિ વાવ વરફુવા ) એજ પ્રકારે યાવત્ વનસ્પતિકાયિકાના સમજવા. (વુિં ફંચિ જિ) એજ પ્રકારે દ્વીન્દ્રિના પણ (નવરં રિયાળ જંગળપાદે દુકદ્દે પુખ્ત, ચોદે સુવિધે qv) વિશેષ એ છે કે શ્રીન્દ્રિના વ્યંજનાવગ્રહ બે પ્રકારના કહ્યા છે. અર્થાવગ્રહ બે પ્રકારના કહ્યા છે (gવં તે ફેરિયા, વરિયાળ વિ) એજ પ્રકારે ત્રીન્દ્રિયના ચતુરિન્દ્રિયના પણ (નવાં ફંચ પરિવુદ્ધ ચડ્યા) વિશેષ એ છે કે ઈન્દ્રિયની વૃદ્ધિ કરવી જોઈએ (ત્તિવિચાળે ચંગળોમા તિવિ પvળ) ચાર ઇન્દ્રિયના વ્યંજનાવગ્રહ ત્રણ પ્રકારના કહ્યા છે (અસ્થમા રવિ gur) અર્થાવગ્રહ ચાર પ્રકારના કહ્યા છે (રેસ ના નેતા ના વૈમાળિયા) શેષ જેવા નારકના યાવત્ વૈમાનિકના આઠમું દ્વાર ટીકાથ-ઈ દ્વિારા થનારા અવગ્રહણ રૂપ સામાન્ય પરિચ્છેદની પ્રરૂપણ કર્યા પછી અહીં નિશ્ચય રૂપ અવાય આદિ વિશેષ પરિચ્છેદની પ્રરૂપણ કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે--હે ભગવન્! ઈન્દ્રિયાવાય અર્થાત્ ઈન્દ્રિયેના દ્વારા થનાર અવાય કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! ઈન્દ્રિયાવાય પાંચ પ્રકારના કહ્યા છે. જ્ઞાને પગમાં સર્વ પ્રથમ અવગ્રહજ્ઞાન થાય છે. અવગ્રહજ્ઞાન અપર સામાન્ય વિષય કરે છે, તત્પશ્ચાત્ ઈહાજ્ઞાનની ઉત્પત્તિ થાય છે, જેના દ્વારા વધુના વિશેષ ધર્મને જાણવાની આકાંક્ષા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૫૩ Page #266 -------------------------------------------------------------------------- ________________ કરાય છે અર્થાત્ જ્ઞાનપગ સામાન્ય ધર્મથી આગળ વધીને વિશેષ ધર્મને ગ્રહણ કરવાને માટે અભિમુખ થાય છે. ઈહિના પછી અવાયને ઉદય થાય છે, જે વસ્તુના વિશેષ ધર્મને નિશ્ચય કરે છે. આ ઘટ જ છે, આ ૫૮ જ છે, ઈત્યાદિ નિશ્ચયાત્મન જ્ઞાન અવાય અથવા અપાય કહેવાય છે. આ અવાય જ્ઞાન મનથી પણ થાય છે અને ઇન્દ્રિયોથી પણ થાય છે. પણ અહીં ઈ દ્રિ દ્વારા થનારા અવાયના સમ્બન્ધમાં જ પ્રશ્ન કરાયેલ છે, તેથી જ તેના સમ્બન્ધમાં ઉત્તર આપેલ છે. ઈન્દ્રિયોથી થનારા અવાય પાંચ પ્રકારના છે. જે આ પ્રકારે છે-(૧) શ્રેગેન્દ્રિયાવાય (૨) ચક્ષુરિન્દ્રિયાવાય (૩) ધ્રાણેન્દ્રિયાવાય () જિન્દ્રિયાવાય (૫) સ્પર્શનેન્દ્રિયો વાય. આ પ્રકારે નારકથી લઈને વૈમાનિક સુધીને અવાય સમજી લેવા જોઈએ. અર્થાત્ નારકા, અસુરકુમારાદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિકલેન્દ્રિયે, પંચેન્દ્રિય તિ , મનુષ્ય, વનવ્યન્ત, તિષ્ક અને વૈમાનિકોને યથા એગ્ય જાણવા જોઈએ. વિશેષ વાત ધ્યાનમાં રાખવા આ છે કે જે જીવને જેટલી ઈન્દ્રિયે હોય છે, તેના તેટલા જ અવાય હાય છે. નવમું દ્વાર–શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ઈહા કેટલા પ્રકારની છે? શ્રી ભગવાન- હે ગૌતમ ! ઈહા પાંચ પ્રકારની છે. સદૂભૂત પદાર્થનું પર્યાલોચન જ્ઞાન રૂપ ઈહા છે. ઈહા જ્ઞાન અવગ્રહના પછી અને અવાયના પહેલાં થાય છે. આ જ્ઞાન પઠાથના સદ્ભૂત વિશેષ ધર્મને જાણવાને માટે અભિમુખ થાય છે, જેમકે–અહીં મધુરતા આદિ શબ્દને અર્થ ઉપલબ્ધ બની રહે છે, કર્કશતા, નિષ્ફરતા આદિ નહિ અતઃ આ શબ્દ વેણુ કે વણને હવે જોઈએ. કહ્યું પણ છે કે- “ઈહા જ્ઞાન સદ્ભૂત વિશેષને ગ્રહણ કરવા અને અસભૂત વિશેષને ત્યાગવાને માટે અભિમુખ થાય છે? ઈહ જ્ઞાનના પાંચ ભેદ આ પ્રકારે છે–ત્રેન્દ્રિય ઈહા, ચક્ષુરિન્દ્રિય-હિ, ઘાણેન્દ્રિય હા, જિહુવેન્દ્રિય ઈહ અને સ્પર્શનેન્દ્રિય-ઈહિ. એજ પ્રકારે નારકે, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિકસેન્દ્રિયે, પંચેન્દ્રિયે તિર્યંચે, મનુષ્ય, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકેની ઈન્દ્રિય ઈહા પણ યથા યેગ્ય સમજી લેવી જોઈએ. વિશેષ એ છે કે જે જીવની જેટલી ઈન્દ્રિયો હોય છે. તેમની ઈન્દ્રિય ઈહા પણ એટલા જ પ્રકારની હોય છે જેમકે પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયની ઈહિ એક જ પ્રકારની, કીન્દ્રિયેની બે પ્રકારની, ત્રીઈન્દ્રિયની ત્રણ પ્રકારની, ઈત્યાદિ. દશમું દ્વાર શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! અવગ્રહ કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવાન-હે ગૌતમ અવગ્રહ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રકારે–અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. અર્થને અવગ્રહ અર્થાવગ્રહ કહેવાય છે, તાત્પર્ય એ છે કે શબ્દ દ્વારા નહીં કહેવાતા ગ્ય અર્થના સામાન્ય ધર્મને ગ્રહણ કરો તે અર્થાવગ્રહ છે. કહ્યું પણ છે–રૂપાદિ વિશેષથી રહિત, અનિદેશ્ય સામાન્ય માત્રનું ગ્રહણ અવગ્રહ કહેવાય છે. જેમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૫૪ Page #267 -------------------------------------------------------------------------- ________________ દીપકના દ્વારા ઘર વ્યક્ત કરાય છે, એ જ પ્રકારે જેના દ્વારા અર્થવ્યક્ત કરાય તે વ્યંજન અર્થાત્ ઉપકરણ દ્રવ્યેન્દ્રિય અને શબ્દાદિ રૂપમાં પરિણુત દ્રવ્યોને પરસ્પર સમ્બન્ધ. કેમકે સબન્ધ હોવાથી જ શ્રેગેન્દ્રિય આદિ શબ્દ આદિ વિષયને વ્યક્ત કરવામાં સમર્થ થાય છે. અન્યથા નહીં અતઃ ઇન્દ્રિય અને તેના વિષયને સમ્બન્ધ વ્યંજના કહેવાય છે. કહ્યું પણ છે--જેના દ્વારા અર્થ વ્યક્ત કરાય છે, તે વ્યંજન કહેવાય છે, જેમકે દીપકને દ્વારા ઘટ વ્યક્ત કરાય છે ઉપકરણેન્દ્રિય અને શબ્દ આદિના રૂપમાં પરિણત દ્રને સમ્બન્ધ વ્યંજના છે “તાત્પર્ય એ છે કે ઈન્દ્રિયની સાથે સમ્બન્ધ ધરાવનાર શબ્દ આદિ રૂપ અવ્યક્ત જ્ઞાધ વ્યંજનાવગ્રહ કહેવાય છે. અથવા જે વ્યક્ત કરાય તે શબ્દાદિ વ્યંજન કહેવાય છે. ઉપકરણેન્દ્રિયને પ્રાપ શબ્દ આદિ દ્રવ્યોનુ અવ્યક્ત જ્ઞાન વ્યંજનાવગ્રહ કહેવાય છે. શંકા-વ્યંજનાવગ્રહ પહેલા ઉત્પન્ન થાય છે અને અર્થાવગ્રહ બાદ એવી સ્થિતિમાં, બાદમા થનાર અર્થાવગ્રહનું કથન પહેલા કેમ કરેલું છે? તેનું સમાધાન એ છે કે અર્થાવગ્રહ સ્પષ્ટ સ્વરૂપવાળા હોય છે અને સ્પષ્ટ સ્વરૂપ વાળા હોવાથી બધા પ્રાણી તેને સમજી શકે છે. એજ હેતુથી તેનું કથન પહેલું કરેલું છે. તેના સિવાય અર્થાવગ્રહ બધી ઈન્દ્રિયેથી અને મનથી થાય છે, એ કારણે તેને ઉલલેખ પહેલે કરેલ છે. વ્ય જનાવગ્રહ એ નથી તે ચક્ષુ અને મનથી નથી થતા તથા અસ્પષ્ટ શરીરવાળા હોવાને કારણે બધાના સંવેદનમાં નથી આવતા એ કારણે તેનું કથન પછીથી કરેલું છે. વ્યંજનાવગ્રહના પછી જ અર્થાવગ્રહ થાય છે, એ કમને આશ્રય લઈને પ્રથમ વ્યંજનાવગ્રહના સ્વરૂપનું નિરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારને કહેલ છે? શ્રી ભગવાન -હે ગૌતમ! વ્યંજનાવગ્રહ ચાર પ્રકારને કહેલ છે, તે આ પ્રકારેશ્રેગેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, જિહ્વેન્દ્રિય વ્યંજનાવગ્રહ અને સ્પર નેન્દ્રિય વ્યંજનાવગ્રહ, અહીં એ સમજી લેવું જોઈએ—પહેલાં કહેવુ છે કે ઉપકરણેન્દ્રિય અને શબ્દ આદિના સ્વરૂપમાં પરિણત કને પરસ્પર જે સમ્બન્ધ થાય છે. તે વ્યંજનાવગ્રહ છે, અને ચાર જઈ દ્રિ એવી છે જેનો પોતાના વિષયની સાથે સમ્બન્ધ હોય છે, ચક્ષુ અને મનને સમ્બધ નથી થતો, કેમકે એ બન્ને અપ્રાપ્યારી છે અર્થાત પિતાના વિષયની સાથે સમ્બન્ધ થયા સિવાય જ તે પિતના વિષયને ગ્રહણ કરે છે, આવી સ્થિતિમાં તેમને સંબંધ સંભવ નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! અર્થાવગ્રહ કેટલા પ્રકારને કહ્યો છે? શ્રી ભગવાન-હે ગૌતમ! અર્થાવગ્રહ છ પ્રકારને કહેલ છે–તે આ પ્રકારે શ્રોત્રેન્દ્રિયા ર્થાવગ્રહ, ચક્ષુરિન્દ્રિયાથવગ્રહ, ધ્રાણેન્દ્રિયાથવગ્રહ જિતેન્દ્રિયાથવગ્રહ, સ્પર્શનેન્દ્રિયા વગ્રહ અને ને ઈદ્રિયાથવગ્રહ. ને ઈન્દ્રિયનો અર્થ છે મન. મન બે પ્રકારનું છે-દ્રવ્ય-મન અને ભાવમાન. મન; શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૫૫ Page #268 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તિ નામ ક્રમના ઉદયથી, મનને ચેાગ્ય વાઓને ગ્રહણ કરીને તેમને મનના રૂપમાં પરિણત કરવુ. દ્રવ્યમન છે. દ્રવ્ય મનની સહાયતાથી જીવતુ જે મનન રૂપ પરિણમન થાય છે, તે ભાવ મન હેવાય છે. કહ્યું પણ છે મનઃ પર્યાસિ નામ કર્મોના હ્રદયથી મનાયાગ્ય દ્રવ્યેનું ગ્રહણ કરીને તેમને મન રૂપમાં પરિણત કરવું અગર તે દ્રવ્યેનુ મન રૂપમાં પરિણમન થવુ દ્રવ્ય મન છે. મનન રૂપ પરિણામથી પરિણત છત્ર ભાવમન કહેવાય છે. શે। આશય છે ? મનેાદ્રીના આલંબનથી જીવને જે મનેવ્યાપાર થાય છે, તે ભાત્રમન હેવાય છે. અહીં આ પ્રકરણમાં ભાવમનનું ગ્રહણ કરવું જોઈ એ અને ભાવ મનના ગ્રહણથી દ્રવ્યમનનુ પણ ગ્રહણુ અવશ્ય થઈ જાય છે, કેમકે દ્રવ્ય મનના સિવાય ભાવ મનનું હાવું છે અસભવિત છે. વ્યંજનાવગ્રહના પછી, એક સમય ભાવિ, સામાન્ય માત્રને ગ્રહણ કરવાવાળા શ્રેત્રેન્દ્રિય જનિત અવગ્રહ શ્રેત્રેન્દ્રિયાવગ્રહ કહેવાય છે. એજ પ્રકારે ઘ્રાણેન્દ્રિયાવગ્રહણ આદિનું પણ સ્વરૂપ સમજી લેવુ જોઈએ. ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ નથી થતા, ત્યાં પહેલેથી જ અર્થાવગ્રડુ થઈ જાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક જીવાને થનાર અય્યવગ્રહ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન-ડે ગૌતમ! એ પ્રકારના છે-અર્થાંવગ્રહ અને વ્યંજનાવગ્રહ. એ જ પ્રકારે અસુરકુમારો, નાગકુમારા, સુત્ર કુમાર, અગ્નિકુમાર, વિદ્યુકુમારા, ઉદધિકુમાર, દ્વીપકુમારા, દિકુમારા, પવનકુમારી, અને સ્તનિતકુમારાના અવગ્રહ પણ બે પ્રકારના સમજવા જોઈ એ-અર્થાવગ્રહ અને બ્ય་જનાવગ્રહ. શ્રી ગૌતમસ્વામી—પૃથ્વીકાયિકાના અવગ્રહ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન્ડે ગૌતમ ! પૃથ્વીકાયિકાના અવગ્રહ એ પ્રકારના છે—અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાના વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ! પૃથ્વિકાયિકાને એક સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ જ ડાય છે, કેમકે તેમને સ્પેનના સિવાય અન્ય કાઈ ઇન્દ્રિય હતી નથી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાના અર્થાવગ્રહ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન ! હે ગૌતમ ! એક સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રઢ હેાય છે. એ પ્રકારે કાયિકા, તેજસ્ઝાયિકા, વાયુકાયિકા અને વનસ્પતિકાયિકાના પશુ અવગ્રહ એ પ્રકારના છે-મર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. તેમને ફક્ત સ્પર્શનેન્દ્રિય જનિત એક અર્થાવગ્રહ અને એક જ વ્યજનાવગ્રહ હોય છે. પૃથ્વીકાયિકાની માફક ટ્વીન્દ્રિયાના અવમડું પણ એ પ્રકારના છે-અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ પરન્તુ વિશેષ વાત એ છે કે-ટ્વીન્દ્રિયાના વ્યજતાવગ્રહ એ પ્રકારના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૫૬ Page #269 -------------------------------------------------------------------------- ________________ છે અને અર્થાવગ્રહ પણ બે પ્રકારના છે, કેમકે તેમને બે ઈન્દ્રિયે હોય છે. એ જ પ્રકારે ત્રીદ્ધિ અને ચતુરિંદ્રિના અવગ્રહ પણ બે પ્રકારના છે, પણ કીન્દ્રિયની અપેક્ષાએ એમનામાં એક-એક ઈન્દ્રિયની વૃદ્ધિ કરવી જોઈએ. એજ રીતે ત્રીન્દ્રિમાં ત્રણ પ્રકારના વ્યંજનાવગ્રહ અને ત્રણ પ્રકારના અર્થાવગ્રહ થાય છે અને ચતુરિન્દ્રિમાં ત્રણ પ્રકારના વ્યંજનાવગ્રહ અને ચાર પ્રકારના અર્થાવગ્રહ થાય છે, એ અભિપ્રાયથી સૂત્રકાર કહે છેચતુરિન્દ્રિમાં ત્રણ પ્રકારના વ્યંજનાવગ્રહ થાય છે, કેમકે ચક્ષુરિન્દ્રિય અપ્રાકારી હોવાથી તેના દ્વારા વ્યંજનાવગ્રહ થઈ શકતો નથી. તેમનામાં અર્થાવગ્રહ ચાર પ્રકારને થાય છે. શેષ જીના અવગ્રહોનું કથન નારકના સમાન સમજવું જોઈએ અર્થાત્ પંચેન્દ્રિયતિર્યંચા, મનુષ્ય, વાનવ્યતરે, તિષ્કો અને વિમાનિકામાં બન્ને પ્રકારના અવગ્રહ થાય છે, ઈત્યાદિ બધું પૂર્વ કથન પ્રમાણે સમજવું. સૂ૦ લા ઇન્દ્રિયાદિ કા નિરૂપણમ્ ઈન્દ્રિયાદિ વક્તવ્યતા. શબ્દાર્થ-(વિદાdi મને ! ફુરિયા પૂowત્તા) હે ભગવદ્ ? ઇન્દ્રિયે કેટલા પ્રકારની કહી છે? (ચમા ! સુવિ પૂજા ) હે ગોતમ બે પ્રકારની કહી છે (તે ક– િ૨ અશ્વિદિશા ચતે આ રીતે દ્રવ્યેન્દ્રિ અને ભાવેન્દ્રિય (૩i અંતે ત્રિદિશા પૂછળm) હે ભગવદ્ ! દ્રવ્યેન્દ્રિયે કેટલા પ્રકારની કહી છે? (રોય! ગર્ વરિયા પત્તા) હે ગૌતમ! દ્રવ્યેન્દ્રિયે આઠ કહી છે (સં ) તે આ પ્રકારે ( સોત્તા, નેત્તા, તે ઘાના, , ,) બે કાન, બે આંખ, બે ઘાણ, જિભ અને સ્પર્શન (વૈરાળ અંતે! ડુ વિવિયા ૫omત્તા) હે ભગવન્! નારકની દ્રવ્યેન્દ્રિયે કેટલી કહી છે (જોમા ! અદ્ર પણ એસ) હે ગૌતમ! તે જ આઠ (ઉર્વ સુકુમારભં નાવ થળિયEારા વિ) એજ પ્રકારે અસુરકુમારની યાવત્ સ્તનતકુમારેની પણ (gવાળ અંતે ! # ત્રિવિદ્યા ૫છાત્તા) હે ભગવન! પૃથ્વિકાયિકેની કેટલી દ્રવ્યક્તિ કહી છે? (જોમાં ! ને રિ પur) હે ગૌતમ ! એક સ્પર્શનેન્દ્રિય કહી છે (gઉં વાવ વરણારૂi) એ પ્રકારે યાવત્ વનસ્પતિકાયિકેની (પંવિશાળ મરે! $ વર્જિરિચા પત્તા) હે ભગવન્! કીન્દ્રિયની કેટલી દ્રવ્ય ઇન્દ્રિય કહી છે? (તોય ! તો ચિંદ્રિકા પછાત્તા) હે ગૌતમ ! બે દ્રવ્યેન્દ્રિયે કહી છે (તે ગા) તે આ પ્રકારે (ાક્ષિત્તિ ૨ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨પ૭ Page #270 -------------------------------------------------------------------------- ________________ નિમિત્રિય) સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય (સેફંતિયાળ પુચ્છા ?) ત્રીન્દ્રિયાની પૃચ્છા ? (નોચમાં ! વસાર વિવિયા પછળતા) હૈ ગૌતમ! ચાર દ્રવ્યેન્દ્રિયા કહી છે (તે નવા રોપાળા, સીમા, જાત્તે) એ પ્રાણુ, જીભ, સ્પર્શ (પરિયાન પુઠ્ઠા ?) ચતુરિન્દ્રિયાની પૃચ્છા ? (પોયમા ! ૪ સનિ નિયા વળજ્ઞા) હે ગૌતમ! છ દ્રવ્યેન્દ્રિયા કહી છે (તે સારો બેત્તા, રોવાળા નીક્ષ નાલે) તે આ પ્રકારો એ આંખ, એ ઘ્રાણુ રસના અને સ્પર્શન (લેમાળ નન્હા નેફ્યાન ગાવ વૈમાળિયાન) ખાકીનાની નારકાની સમાન યાવત્ અસુરકુમારોની (ઇમેનસ્ડ નં અંતે ! નેચરલ્સ જેવા વિવિયા ગીતા ?) હે ભગવન્ ! એક એક નૈચિકની કેટલી દ્રવ્યેન્દ્રિય અતીત છે? (શોચમા ! અળતા) હે ગૌતમ! અનંત (દેવચા વહેōTT !) બદ્ધ થનારી કેટલી ? (પોયમા ! બટ્ટુ) હે ગૌતમ! આઠ (દેવચા પુરેલા) આગળ થનારી કેટલી (પોયમા ! બટ્ટુ વા, સોજીત વા, સત્તરસ ના સંવેગ્ના વા, સંવે વા અનંતા વા) હે ગૌતમ ! આઠ, સાલ, સત્તર, સખ્યાત અસખ્યાત અથવા અનંત (મેમ્સ અંતે ! સુકુમારના કૃત્રિવિદ્યા અતીતા ?) હે ભગવન્ ! એક એક અસુરકુમારની કેટલી દ્રચેન્દ્રિય અતીત છે? (ચયમાં ! બળતા) હે ગૌતમ ! અન ત (લેવા વહે) કેટલી બદ્ધ છે (અટ્ટુ) માટે (વચા પુરેલા) આગળ થનારી કેટલી ? (અટ્ટુ ના નવ વા નાય સંવેના નાગસવના વાઞગતા વા) આડ, નૌ આવત્ સખ્યાત અસ ખ્યાત અથવા અનન્ત (ä નાવ થળિયમારાળ તાવ માળિયq) એજ પ્રકારે સ્તનિત કુમારી સુધી કહેવુ... જોઈ એ. (Ë પુવિાચા, વાચા, વળસાચા વિ) એજ પ્રકારે પૃથ્વીકાયિક, અષ્ઠાકાયિક, વનસ્પતિકાયિક પણુ (નવ) વિશેષ (વચા વઢેરાત્તિ પુજ્કાર ઉત્તર) દ્ધ કેટલા છે આ પ્રશ્ન થતાં ઉત્તર આ છે (દે વિનિય ત્રિવિ) પેક સ્પશન દ્રવ્યેન્દ્રિય ä સેકાચ વાકાચસ વિ) એજ પ્રકારે તૈજસ્ડાયિક અને વાયુકાયિક પણ (નર) વિશેષ (પુરેલવડા નવ વા સ વા) આગળ થનાર નવ અગર ઇસ (વયં વૈરૂરિયાળ વિ) એજ પ્રકારે કીન્દ્રિયાની પણ (નવ') વિશેષ (યુદ્ધ વુન્નાદુ યોનિ) વિશેષ અહની પૃચ્છા થતાં ખે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૫૮ Page #271 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયા છે. (ત્રં તેચિહ્ન વિ) એજ પ્રકારે ત્રીન્દ્રિય પણ (નવાં વઘેસ્ટા પત્તારિ) નિશેષ બદ્ધ ચાર (દ્વં વિચરણ વિ) એજ પ્રકારે ચતુરિન્દ્રિયની પણ (નવરં વત્તેજી ગ છ) વિશેષ બદ્ધ છે. છે ( पंचिदियतिरिक्खजोणिया मणूसा वाणमंतरा जोइसिया सोहम्मीसाणगदेवस्स) ૫ ચેન્દ્રિય તિય ક્ષેાનિક, મનુષ્ય, વાનવ્યન્તા, ચૈતિષ્ઠા, સૌધર્મઇશાન દેવાની (જ્ઞા અસુરકુમાર ) જેવી અસુરકુમારની (વર) વિશેષ એ છે કે (મનૂસન્ન પુરવદા સર્ અસ્થિ રસરૂ સ્થિ) મનુષ્યની આગળ થનારી કાઈને હાય છે, ઢાઈ ને નથી હેાતી (નસ્લસ્થિ મુ ા, નગ વા, સંવેગ્ના વા, સંવેના વા ગળતા વા) જેની થશે તેની આઠ, નવ, સંખ્યાત, અસ ખ્યાત અથવા અનન્ત થશે (સમારમાંહિ ËમહંતામુલŘાર ગાળચ પાય આ ન ાજવુય શૈવેન્ગરેસ ચ ના નેચÆ) સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, શુક્ર, સહસ્સાર, આણુત, પ્રાણુત, મારણ, અચ્યુત, ત્રૈવેયક, દેવની ઇન્દ્રિયા જેવી નૈયિકાની (વિનય, વેનન્ત નયન્ત, અપરાજ્ઞિય, રેવાસ વૈવા—િ ટ્વિાગતીતા ?) વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત. દેવની અતીત ઈન્દ્રિયા કેટલી ? (નોયમા ! ગળતા) ૪ ગૌતમ! અનન્ત (લેવા વઘેરા) મદ્ધ કેટલી (યુ) આઠે (ત્રા પુરેવલા) કેટલી આગામી (17 વા, સોજીત વા, ચકવીસા વા, સંવેજ્ઞા વા) આડ, સેળ, ચાવીસ અથવા સંખ્યાત (સદુષિદ્ધનેવફ્સ) સર્વા` સિદ્ધ દેવની (અતીત્તા બળતા) અતીત અનત (વત્તેજ ગટ્ટુ) ખદ્ધ આઠ (રેવદા ટુ) આગામી અઢ (નેન્ડ્સાળ મંતે ! મા સૃવિદ્યિા અતીતા, ?) હું ભગવન્ ! નારકેાની અતીત દ્રવ્ય ઇન્દ્રિયા કેટલી છે ? (શોચમા ! અળતા) હે ગૌતમ! અનન્ત (વાયત્તે?) મદ્ધ કેટલી (નોયમા ! અસંવેન્ના) હું ગૌતમ ! અસંખ્યાત (ત્રા પુરેલા) આગામી કેટલી (નોચમા ! અળતા) હે ગૌતમ ! અનન્ત (છ્યું નાવ જોવે દેવાળ) એ રીતે યાવત્ ગ્રવેયક દેવાની (નવ) વિશેષ (મનૂપાળું વત્પ્રેસ્ડના ત્તિય સંવેગ્ના સિચ સંવેગ્ના મનુષ્યની અદ્ધ સ્યાત્ સખ્યાત, સ્યાત્ અસ ́ખ્યાત (વિચલેઞયંત ચંતાનિયવાળ પુચ્છા ?) વિજય વૈજયન્ત જયત અને અપરાજિત દેવાના વિષયમાં પૃચ્છા ? (પોષમા ! શ્રતીત અનંતા, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૫૯ Page #272 -------------------------------------------------------------------------- ________________ વ૮ અસંજ્ઞા પુરેજવા સંજ્ઞા) હે ગૌતમ! અતીત, અનન્ત, બદ્ધ અસંખ્યાત, અગામી અસંખ્યાત | (Hapણવાળું પુરા ?) સર્વાર્થ સિદ્ધ દેવની પૃચ્છા? (જો! અતીતા બંતા) હે ગૌતમ ! અતીત અનત (વા સંજ્ઞા) બદ્ધ સંખ્યાત (પુવા સંજ્ઞા) અગામી સંખ્યાત (ામે રક્ષi ને ફક્ત ને ફત્તે વરૂથ વિંઢિયા ગણીતા) એક એક નારકની નારકપણામાં કેટલી અતીત દ્રવ્હેન્દ્રિયે? (જોગમા! વળતા) હે ગૌતમ! અનન્ત (રૂચ ૨૪) કેટલી બદ્ધ (ચમાં! અદ્ર) હે ગૌતમ ! આઠ (વફા પુવા ) આગામી કેટલી (કોચમા ! જે પથિ વરૂ ન0િ) હે ગૌતમ ! કેઈની છે કેઈની નથી (ક્ષત્નિ, નવા, સોજીસવા,રવીના વા, સંજ્ઞા વા વર્ષના વા મiા વા) જેની છે તેની અઠિ, સેલ, ગ્રેવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત છે (ામે નેરઘસ કુરકુમાર જેવા વિચિા કતીરા) એક એક નારકની અસુરકુમારપણાની અતીત દ્રવ્યેન્દ્રિો કેટલી છે? (વોયમા ! મળતા) હે ગૌતમ ! અનન્ત (વદયા સ્ટા) કેટલી બદ્ધ (જોયHI ! ચિ) હે ગૌતમ ! નથી (વફા રેશ્વા ) અગામી કેટલી ! (નોમાં સરુ 0િ, રૂ ન0િ) હે ગૌતમ! કોઈની છે, કેઈની નથી (H અસ્થિ ભટ્ર વા સો વા, રવીના વા સંવેT? વા અ TI T, Tiતા a) જેની છે તેની આઠ, સોલ, ચેવીસ, સંખ્યાત, અસંખ્યાત, અથવા અનન્ત છે (Tધું સાવ ચિગુમત્તિ) એજ પ્રકારે યાવત્ સ્વનિતકુમાર સુધી (મેવાણ ને પુષિજરૂચ દેવળ વક્રિયા ?) હે ભગવન એક એક નારકની પૃથ્વીકાયપણામાં કેટલી અતીત દ્રન્દ્રિયો છે (જેમ ! aiા) હે ગૌતમ! અનન્ત (જયા ?) બદ્ધ કેટલી (ચણાસ્થિ) હે ગૌતમ ! નથી (વફા પુરેag) આગામીકેટલી ? (લોચમા ! શ રિથ, રસરૂ ત્ય) હે ગૌતમ! કેઈને હોય છે કેઈને નથી હોતી (ત્યિ વૈ લ વ તિuિળ વા, સંકર વા બસંજ્ઞા વાગતા વા) જેને છે એક બે અગર ત્રણ અથવા સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે (gવં જ્ઞાવ વારસ શો ) એજ પ્રકારે યાવત્ વનસ્પતિકાયપણું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૬૦ Page #273 -------------------------------------------------------------------------- ________________ (રૂમેસળ અંતે ! નેચહ્ન વૈચિત્તે માધ્ધિવિયા બત્તીતા ?) હે ભગવન્ ! એકએક નારકીની દ્વીન્દ્રિય પણે દ્રવ્યેન્દ્રિયા કેટલી ? (નોયમા ! બળતા) હે ગૌતમ ! અનંત (જેવા વઘેળા) બદ્ધ કેટલી ? (નોયમા ! સ્થિ) હે ગૌતમ ! છે નહિ (વડ્યા રે. વલા) આગામી કેટલી ? (ગોયમા ! લફ અસ્થિ સર્ નયિ) હે ગૌતમ ! કાઇને હાય છે કેાઈ ને નથી હાતી (નહિ તો વા વત્તર યા, સંવેના વ!, અસંવેગ્ના વા, બળતા વા) જેને છે, એ અગર ચાર અથવા સખ્યાત અગર અસંખ્યાત અથવા અનંત હોય છે. (Í તેįયિને વિ) એ રીતે ત્રીન્દ્રિયપણે પણ (નગાં રેવકા ચત્તાપ્તિ વા અનુવા વારસ વા સંવેગ્ના વા અસંવેગ્ના વા, બળતા વા) વિશેષ-આગામી, ચાર, આઠ, ખાર, સ`ખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત છે (ત્રં પરિચિત્તે વિ) એજ પ્રકારે ચતુરિન્દ્રિય પણે પશુ (નર) વિશેષ (પુરેલલા ૐ વાવારસ વા, અદ્રુત વા સંવેગ્ના વા, અસંવેગ્ના વા બળતા વા) આગામી છે, ખાર અઢાર સખ્યાત, અસખ્યાત અથવા અનન્ત (િિલગોળિયત્તે) પચેન્દ્રિયતિય સ્પેનિક (ના અણુમત્તે) જેમ અસુરકુમાર પણે (મનૂત્તે વિ વ ચેવ) મનુષ્ય પણે પશુ એજ પ્રકાર (નવર વચા પુરેવડા) વિશેષ-આગામી કેટલી ? (અટ્ટુ વા, સોજીત વા નવીસા વા સંલગ્ગા વા, અસંવેના વા, બળતા વા) આઠ, સાલ, ચાવીસ, સખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત (સબ્વેસિ મનૂસવજ્ઞાળું) મનુષ્યના સિવાય બધાની (પુરેલયા) આગામી (મનૂત્તે) મનુષ્ય પણે (ફ્લક્ અસ્થિ, સરૂ નહ્યિ) કાઈની છે અને કોઈની નથી (ણ્ય ન વુન્નર) એવુ નથી કહેવાતું (વાળમંતનો શિયસોમા નાય તેવે વત્તે અતીતા ગળતા) વાનવ્યન્તર, જ્યાતિષ્ઠ, સૌધર્મો, યાવત્ ત્રૈવેયક દેવપણે અતીત અનન્ત (વgા રચિ) ખદ્ધ નથી (રેવડા સરૂ અસ્થિ, સદ્ ચિ) આગામી કોઈકને હોય છે, કોઈને નથી હાતી (નસ્લ બદ્ધિ અટ્ટ વા, સોજીત વા, રવીના વા સંવેગ્ના ના અસંવેગ્નાવા) જેની છે તેની આઠ, સાળ, ચાવીસ, સંખ્યાત, અસખ્યાત અથવા અનન્ત છે (મેસળ અંતે ! નેચહ્ન) હે ભગવન્! એક-એક નારકની (વિજ્ઞચવે ચૈતનયંત અપાનિતદ્દેવત્ત વદ્યા વિદ્યિા અતીતા ?) વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિતદેવપણે કેટલી અતીત કૂચેન્દ્રિયા કહી છે? (સ્થિ) નથી (દેવચારેલા) આગામી કેટલી ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૬૧ Page #274 -------------------------------------------------------------------------- ________________ (શ્ર્લ અસ્થિ, સ્સફ્ )િ કાઇની છે, કાઇની નહી. (નલ અસ્થિ અનુવા, રોસલા,) જેની છે તેની આઠ અથવા સેાળ છે (સટ્રુષિદ્ધળીવસે બત્તી ન)િ સર્વાર્થી સદ્ધ દેવપણે અતીત નહી' (મઘેજીના નસ્થિ) ખદ્ધ નથી (પુરેલા સદ્ બુદ્ધિ ક્ષર્ નત્યિ) આગામી કાઈ ને હેય છે, કોઈને નથી હાતી (નફ્સ અસ્થિ અટ્ટ) જેને હાય છે તેને આઠ હાય છે (વ' ના નેચવુંગો સીતો સા સુરકુમારાળ વિ નેયન્ત્રો) એ પ્રકારે જેવા નારાના દંડક કહ્યા છે તેવાજ અસુર કુમારેાના પણ કહી દેવા જોઈ એ (જ્ઞાવ પંન્વિયિતિÁિનોનિ ં) યાવત પંચેન્દ્રિતિય ચ યોનિના (નવ) વિશેષ (નરલ સટ્ટાને નફ્ વધે તરત તન્ માળિયવા) જેની સ્વસ્થાનમાં જેટલી બદ્ધ કહી તેની તેટલી કહેવી જોઈ એ. (મેસ્સગ મંતે ! મજૂસસ નેચત્ત જેવા રૂવિ રિયા તીતા ?) હે ભગવન્ ! એક એક મનુષ્યની નારક પણે કેટલી અતીત દ્રવ્ય ઈન્દ્રિયો છે? (જોચમાં ! અનંતા) હે ગૌતમ! અનન્ત (વચા વચા) ખદ્ધ કેટલી (નસ્થિ) નથી (વદ્યા પુરેયસ) અગામી કેટલી (સ્સર્ અત્યિ ર્ સ્થિ) કાઈને હાય છે? કોઇને નહી. (જ્ઞસ અસ્થિ બટ્ટુ વા સોજીત વા ૨મીસાવા, સંન્નેના વા, સંવેગ્ગા વા, બળતા વા) જેને છે, તેની આઠ સેાળ, ચાવીસ, સંખ્યાત અસ ખ્યાત અથવા અનન્ત છે (છ્યું નાવ વંચિાિતવિલનોળિયત્તે) એજ પ્રકારે પંચેન્દ્રિય તિય ચયોનિ પણું(નવર્. નિયિયિહિમુિનલ નન્ પુરેશ્ર્વજ્ઞા) વિશેષ એકેન્દ્રિય તથા વિકલેન્દ્રિયોમાં જેની જેટલી આગામી (લમ્સ તત્તીય માળિયન્ત્ર) તેની તેટલી કહેવી જોઇએ (વમેસ નું અંતે ! મજૂસલ મળૂલત્તે ક્ષેત્રા વિવિયા અતીતા!) હું ભગવન્! એક એક મનુષ્યની કેટલી અતીત ઈન્દ્રિયા ? (નોવમાં ! ગળતા) હે ગૌતમ ! અનન્ત (વા થવુંઘેરુળા) બદ્ધ કેટલી (રોયમા ! અરૢ) હે ગૌતમ ! આઠ (વચા પુરેલા) અગામી કેટલી ? (સચિ, ઘરૂ નસ્થિ) કોઈની છે, કાઇની નથી (સ્લ અસ્થિ અટ્ટવા સોહણ વા, ચડવીસાવા, સંવેગ્ના વા, અસંવૈજ્ઞાવા બળતા વા) જેને છે તની આઠ, સેાળ, ચાવીસ, સંખ્યાત અસંખ્યાત, અથવા અનત છે (વાળમંત્તરજ્ઞોલિયા) વાનભ્યન્તર જ્યોતિષ્ઠ (જ્ઞાવ) યાવત્ (શેત્રે વત્તે) ત્રૈવેયક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૬૨ Page #275 -------------------------------------------------------------------------- ________________ દેવપણે (sg ને રૂદત્ત) જેમ નારપણુમાં (ામે રક્ષણ મંતે ! મરણ) હે ભગવદ્ ! એક એક મનુષ્યની (વિનયનચંતનચત્ત પારિવ) વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત દેવપણે (વચ વ્રુિચિ નીતા? કેવલી અતીત દ્રબેન્દ્રિય છે? (જો સ્ત્રિ જરૂર નધિ) હે ગૌતમ! કેઈની છે, કેઈની નથી (Gરસ ચિ વા સો વા) જેની છે. આઠ અથવા સેલ છે (દવા પુરવET) આગામી કેટલી ( ચિ ૩ ) કેઈની છે, કોઈ નથી (કલ્સ થિ વા સોઢા વા) જેને છે, આઠ અથવા સોળ છે | (gT i ? Byક્ષ સિવત્ત) હે ભગવન એક એક મનુષ્યની સવાર્થ સિદ્ધ દેવપણે (ાર 11 દિäરિયા અતીત્ત) કેટલી અતીત દ્રવ્યેન્દ્રિય છે? (HT! અસ્થિ સ્મરુ નહિ) હે ગૌતમ! કોઈને છે, કેઈને નથી (ા અતિ અદ્ભ) જેને છે, તેની આઠ (ગરૂચ વ 7) બદ્ધ કેટલી (0િ) નથી (ત્રણ પુરવBr) કેટલી આગામી ? (રૂરિશ, સરૂ ન0િ) મેઈની છે કેઈની નથી (ાર 0િ ) જેની છે, તે આઠ છે (જાનમંતરજ્ઞોસિપ ના નેફસ) વાનવ્યન્તર તિષ્કમાં નરયિકની સમાન (રોમ વિ ને!) સૌધર્મ દેવમાં જેમ નારકમાં (નવ) વિશેષ (નોદHTTશૈક્ષ વિનયનચત્ત નયનતાપાનિય 11 થતી) સીધમ દેવની વિજય વિજયન્ત જ્યન્ત અને અપરાજિત દેવપણે અતીત કેટલી ? | (ચમ! શરણ ચિ, ચિ) હે ગૌતમ! કેઈની છે, કેઈની નથી ( શસ્ત્રિ ) જેને છે, આઠ છે (વરુણ જ) બદ્ધ કેટલી (થિ) નથી લેવા જેસા) આગામી કેટલી ? (જોય! વરસ વસ્થિ, સરૂ ન0િ) કેદની છે, કેઈની નથી (રસ ચિ જ જા, તો વા) જેની છે, આડ અથવા સોળ છે (તત્વ સિદ્ધપત્તિ સર્વાર્થ સિદ્ધ દેવપણે (TET Pરફચરણ) જેવી નારકની (વુિં ના જ્ઞાક્ષ) એ જ પ્રકારે યાવત્ યકદેવની (બ્રસિદ્ધ તાવ જોય) સર્વાર્થસિદ્ધ દેવ સુધી જાણવી જોઇએ. (एवमेगस्त णं भंते ! विजयवेजयम्तजयंतापराजियदेवस्स नेरइयत्ते केवइया दबिदिया अतीता?" શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #276 -------------------------------------------------------------------------- ________________ હે ભગવન ! એક એક વિજય વૈજયન્ત, જ્યન્ત અને અપરાજિત દેવની નારકપણે કેટલી અતીત બેન્દ્રિય છે? (વોચમા! અજંતા) ગૌતમ! અનંત (વથા વેસ્ટ) બદ્ધ કેટલી? (અસ્થિ) નથી (વા પુરેવર) આગામી કેટલી ? (ા0િ) નથી (ઉર્વ કાર ચિંતિતિરિવાજો અતીત્તા વાળા) એજ પ્રકારે પંચેન્દ્રિય તિર્યચપણે અને મનુષ્ય પણે અતીત અનંત છે ( આ થિ) બદ્ધ નથી (પુજેવા જ વા, લોસ્ટ , ૨૩. થીના વા સંજ્ઞા વા) આગામી આઠ, સોળ, ચોવીસ અગર સંખ્યાત (વાળમંતરજ્જો - ચિત્તે જા ) વાણવ્યન્તર અને તિષ્કપણે જેમ નારક પણે (રોહમવરે સતીના તા) સૌધર્મ દેવપણે અતીત અનન્ત ( વઝા રિથ) બદ્ધ નથી (જેવા સ્પરૂ થિ, #ાત નરિય) આગામી કાઈને છે અને કેઈને નથી (ગર 0િ અને રોસ્ટર વા, રવજી વા, સંજ્ઞા વા) જેને છે તે આઠ, સેળ, અગર જેવીસ, અગર સંખ્યાત ( જ્ઞાવ નેવેT ) એજ પ્રકારે યાવત્ પ્રેયક દેવ પણે (વિનરન્તાવના ઘાનિચત્તે અનીતા સર અસ્થિ રણ ચિ) વિજ્ય, વિજ્યન્ત, જયન્ત અને અપરાજિત દેવપણે અતીત કેઈની હોય છે. કેઈની નથી હોતી ( રૂચિ ) જેની હોય છે આઠ છે (વફા વ I) બદ્ધ કેટલી (૧૬) આઠ (વફા રેકર) આગામી કેટલી ( સ્થિ, વરૂ નધિ) કેઈની છે, કેઈની નથી ( સ્થિ) જેની છે (ભટ્ટ) આઠ (ારૂ છે તે ! વિનવેનચાચર અનિરH) હે ભગવન્ ! એક એક વિજય, વૈજયન્ત, જ્યન્ત અને અપરાજિત દેવની (સત્રસિદ્ધજીવત્ત રચા વિચ બીજા) સર્વાર્થ સિદ્ધ દેવપણે અતીત દ્રન્દ્રિયે કેટલી ? (નોમા! જ0િ) હે ગૌતમ ! નથી (દૈવ વધેન્ટ) હે ભગવદ્ ! બદ્ધ કેટલી છે ? (0િ) નથી (વચા પુરા ) અગામી કેટલી ? (+રૂ કીિ વરૂ થિ) કેઈની હોય છે. કેઈની નહીં ( બસ્થિ) જેની છે (ક) આઠ છે (एगमेगस्स णं भंते ! सव्वदृसिद्धगदेवस्स नेरइयत्ते केवइया दबिदिया अतीता ?) 8 ભગવાન ! એક એક સર્વાર્થસિદ્ધ દેવની નારકપણે અતીત ઈન્દ્રિયે કેટલી? (જોગમ! ગળતા) હે ગૌતમ! અનન્ત (વા વરન્ટ II) બદ્ધ કેટલી (0િ) હાતી નથી (વરૂચા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૬૪ Page #277 -------------------------------------------------------------------------- ________________ રેકagr) આગામી કેટલી (ગરિય) નથી, (વુિં મપૂસંવર્ધ્વ નાવ જોવે ઝાવજો) એજ પ્રમાણે મનુષ્યને છોડીને યાવત્ પ્રવેયકદેવપણામાં સમજવું (નવ) વિશેષ ( મત્તે અતીત અતા) મનુષ્યપણામાં અતીત અનન્ત છે. (વેરૂ થયે) બદ્ધ કેટલા છે? (0િ) બદ્ધ નથી (વરૂચા gaz) આગામી કેટલા? (૬) આઠ ( વિવેચન્તનાગપુનિત અતીતા જરાતરૂ ગથિ, વારસરૂ નથિ ) વિજય. વૈજયન્ત, જયન્ત, અપરાજિત દેવપણે કોઈની હોય છે કેઈની નથી હોતી (કલ્સ ભટ્ટ) જેની છે તેની આઠ (વા વર) બદ્ધ કેટલી (ઇ0િ) નથી (વરૂચા પુરવઠા) આગામી કેટલી (સ્થિ) નથી. (एगमेगस्स णं भंते ! सव्वदसिद्धगदेवस्त, सव्वदृसिद्धदेवगदेवत्ते केवइया दविदिया અતીતા?) હે ભગવન! એક-એક સર્વાર્થ સિદ્ધ દેવની સર્વાર્થસિદ્ધ દેવપણે અતીત દ્રવ્યે%િ કેટલી? (નોના ! નધિ) હે ગૌતમ! નથી (વફા ૪) બદ્ધ કેટલી (ગ) આઠ (વેવ પુષ) અગામી કેટલી (0િ) નથી (ા ળ અને ! વિસિ અતીતા) હે ભગવન્નારકેની નારકપણે અતીત દ્રવ્યેન્દ્રિય કેટલી? (નોમામળતા) હે ગૌતમ! અનન્ત (વફા વર્લ્સTI) બદ્ધ કેટલી (ગા ) અસંખ્યાત (વફા વિદ્યT) અગામી કેટલી ? (Aળંતા) અનન્ત ( નૈચાળે ! સુમારે વરિયા અતીતા) હે ભગવન્ ! નારકની અસુરકુમાર પણે અતીત દ્રવ્યેન્દ્રિય કેટલી? (રોયમાં શiા) હે ગૌતમ ! અનન્ત (વાયા ચંસ્ટ?) બદ્ધ કેટલી? (mચિ) નથી (વફથી પુ ) આગામી કેટલી? (ગળંતા) અનન્ત છે (ઉર્વ નાવ વેજાવજો) એજ પ્રમાણે યાવત્ પ્રવેયક દેવપણે (Rચાળે મરે! વિનયનન્તનચત્ત રાશિવ) હે ભગવન ! નારકેની વિજય વૈજયન્ત, જયન્ત, અપરાજિત દેવપણે (વરૃચા વરિયા અતીતા?) અતીત દ્રવ્યન્દ્રિયોને કેટલી ? (નચિ) નથી (જયા વર) બદ્ધ કેટલી ? (0) નથી (વફથી પુરા) આગામી કેટલી છે? (સંજ્ઞા) અસંખ્યાત (ર્વ સāદૃદ્ધિવિરે વિ) એજ પ્રકારે સર્વાર્થસિદ્ધ દેવપણે પણ (પૂર્વ ગવ પંવિત્રિસિરિઝોનિયા સવસિદ્ધાવજો માચિત્ર) એજ પ્રકારે યાવત્ પંચેન્દ્રિય તિર્યચનિક સર્વાર્થસિદ્ધ દેવપણે પણ કહેવું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૬૫ Page #278 -------------------------------------------------------------------------- ________________ જોઈએ (નવરં વપરાળ, વિનયનતચંતનપાનવ ગ્રસિદ્ધવ) વિશેષ વનસ્પતિકાયિકની વિજય, વૈજયન્ત, જ્યન, અપરાજિત દેવપણે અને સર્વાર્થસિદ્ધ દેવપણે (પુરે અiા) આગામી અનન્ત છે (શ્વે મા સર્વાસિદ્ધાવના સાથે વધેસ્ટ અવેજ્ઞા)મનુષ્ય અને સર્વ સિદ્ધ દે સિવાય બધાની સ્વસ્થાનમાં બદ્ધ દ્રવ્યેન્દ્રિયો અસંખ્યાત છે (FREાળે ૪ સ્થિ) પરસ્થાનમાં બદ્ધ નથી (વાસરૂારૂ ઘ૪TI માંગ) વનસ્પતિકાયિકની બદ્ધ અસંખ્યાત છે (મણૂ અતીતા બંતા) મનુષ્યની નારકપણે અતીત અનંત છે ( ૮II નથિ) બદ્ધ નથી (પુરવણી મતા) આગામી અનન્ત છે (gવું ઘરે ) એ પ્રકારે યાવત રૈવેયક દેવપણે (વર સાથે અતીતા અiRT) વિશેષ-સ્વસ્થાનમાં અતીત અનન્ત છે ( વરના સિર સંજ્ઞા) બદ્ધ કદાચિત્ સંખ્યાત છે (હિર અઝા) કદાચિત્ અસંખ્યાત (gaહ મળતા) આગામી અનન્ત (મણૂકા મેતે ! વિજ્ઞા, વેકયત્ત, કાન્ત, નિત્તે ત્રણ વિચિા કરી છે હે ભગવાન ! મનુષ્યની વિજય, વૈજ્યન્ત, જયન્ત, અપરાજિત દેવપણે અતીત બેન્દ્રિ કેટલી ? (સંવેદના) સંખ્યાત જેવા વસ્ત્રા ) બદ્ધ કેટલી (ઘથિ) નથી વરચા પૂરે ) આગામી કેટલી? (સિત્ર સંજ્ઞા, સિર અજ્ઞા ) કદાચિત સંખ્યાત કદાચિત્ અસંખ્યાત (gવં સત્રથસિદ્ધરાવ) એ પ્રકારે સર્વાર્થ સિદ્ધ દેવપણે (બતી ઘથિ) અતીત નથી (વા ચિ) બદ્ધ નથી (પુરેજar is ) આગામી અસંખ્યાત છે (ર્વ ના વેકાવા) એ પ્રકારે યાવત્ પ્રવેયક દેવની છે (विजयवेजयंतजयन्तअपराजियदेवाणं भंते ! नेरइयत्ते केवईयो दवि दिया अतीता ?) 3 ભગવન! વિજ્ય, વૈજન્ત. જયન્ત અને અપરાજિત દેવેની નારપણે અતીત દ્રવ્યેન્દ્રિ કેટલી ? (inોચમ! લવંતા) હે ગૌતમ ! અનન્ત (વફા થ TT?) બદ્ધ કેટલી (ગથિ) નથી (વર્યા જેવી કેટલી આગામી (TO) નથી (ઘઉં ના કોચિત્તે વિ) એજ પ્રકારે યાવત જ્યોતિષ્ક પણે પણ (નવરું પૂર્ણ કરી સવંતા) વિશેષ મનુષ્યપણે અતીત અનન્ત (ા ) બદ્ધ કેટલી ? (ર) થી (પુરવણે સંજ્ઞા) આગામી અસંખ્યાત (પૂર્વ ના જોવેરા ) એજ પ્રકારે યાવત્ રૈવેયક દેવપણે (ાળે ગીતા - શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ २६६ Page #279 -------------------------------------------------------------------------- ________________ ના) સ્થાનમાં અતીત અસંખ્યાત (વા વસ્ત્રા) બદ્ધ કેટલી (ગસંહિતા) અસંખ્યાત (વરૂ જુવET) આગામી કેટલી ? ( અન્ના ) અસંખ્યાત (વ્યસિદ્ધારેવત્તે અતીતા ન0િ) સર્વાર્થ સિદ્ધ દેવપણે અતીત નથી હોતી ( વ I mત્ય) બદ્ધ નથી (પુરાવા સાથેન્ના) આગામી અસંખ્યાત (સવૅસિદ્ધવાળું મંતે ! વાયા વિરિયા ગીતા?) હે ભગવન ! સર્વાર્થ સિદ્ધ દેવેની નારકપણમાં કેટલી અતીત દ્રવ્યેન્દ્રિયે છે? (નોમા! મiા) છે ગૌતમ ! અનન્ત (વા વરરા) બદ્ધ કેટલી (સ્થિ) બદ્ધ રહેતી નથી (ઉત્તર પુરે શ્વર ?) આગામી કેટલી ? (0) નથી હોતી (gવં મપૂસંવષે તાવ જે વજો) એ પ્રકારે મનુષ્ય સિવાય શિવેયક દેવપણાં સુધી (મણૂસ કરતા ૩iii) મનુષ્યપણે અતીત અનન્ત ( સ્ટાર નધિ) બદ્ધ નથી હોતી (પુરેજા હંગા) આગામી અસંખ્યાત (વિજ્ઞાતચંત્તમ નિત્તે વરૂ રચિત અતીતા) વિજય, વૈજયન્ત જયન્ત, અપરાજિત દેવપણે અતીત દ્રવ્યનિદ્ર કેટલી ? (સંજ્ઞા) સંખ્યા વેવલ વધેTIT) બદ્ધ કેટલી ? (0િ) નથી હોતી (વા પુરવET ?) આગામી કેટલી? (ત્યિ) નથી હોતી (4ટ્રસિદ્ધ મંતે ! સવ્વસાવ છેવા દ્વિચા અતીતા) હે ભગવન! સર્વાર્થસિદ્ધ દેવપણે અતીત દ્રવ્યેન્દ્રિયે કેટલી? (સ્થિ) નથી લેતી (વફા a ) બદ્ધ કેટલી ? (લંfami) સંખ્યાત વેવસ્થા પુર ) આગામી કેટલી? (ચિ) નથી હોતી અગીયારમું–બારમું દ્વાર ટીકાર્થ–ઈન્દ્રિયેની વિશેષ પ્રરૂપણ કરવાને માટે કહે છેશ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! ઈન્દ્રિયે કેટલીક કહેલી છે શ્રી ભગવાન ગૌતમ ! ઇન્દ્રિયે બે પ્રકારની કહી છે, તે આ પ્રકારે છે-દ્રવ્ય. દ્ધિ અને ભાવેન્દ્રિયે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! દ્રન્દ્રિ કેટલી કહી છે? શ્રી ભગવાન ગૌતમ! દ્રવ્યેન્દ્રિયે આઠ કહી છે–બે કાન, બે નેત્ર, બે નાસિ કાએ જિમ અને સ્પર્શન શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારક જીની દ્રવ્યેન્દ્રિયે કેટલી કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! આ પૂર્વોક્ત આઠ જ એજ પ્રકારે અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર સુધી અર્થાત્ અસુરકુમારે, નાગ. કુમારે, આદિ બધા ભવનપતિની આ આઠ જ દ્રવ્યેન્દ્રિય જાણવી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન પૃથ્વીકાયિકની દ્રવ્યેન્દ્રિયે કેટલી કહેલી છે? શ્રી ભગવાન ! પૃથ્વીકાચિકેની એક સ્પર્શનેન્દ્રિય કહી છે. એ જ પ્રકારે વનસ્પતિ કાયિકે સુધી અર્થાત્ અષ્ઠાયિક, તેજસ્કાયિક, વાયુકાર્ષિક અને વનસ્પતિકાયિકેની પણ એક સ્પર્શનેન્દ્રિય જ કહી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન હીન્દ્રિયની કેટલી કન્સેન્દ્રિય કહી છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૬૭ Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન ગૌતમ ! બે દ્રન્દ્રિય કહી છે. જેમકે સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય. ત્રીન્દ્રિયની પૃચ્છા? અર્થાત્ ત્રીદ્રિયની કેટલી દ્રવ્યેક્ટિ કહી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! ત્રીન્દ્રિયની ચાર દ્રવ્યન્દ્રિય કહી છે, તે આ પ્રકારે બે ઘાણ, જિહા અને સ્પર્શન. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ચતુરિન્દ્રિયની કેટલી દ્રવ્યેન્દ્રિય કહી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! છ દ્રવ્ય કહી છે જેમકે બે નેત્ર, બે ઘાણ, રસના અને સ્પર્શન. - શેષ જીવેની દ્રવ્યેન્દ્રિય નારકેન રામાન આઠ સમજી લેવી. જોઈએ. અર્થાત્ પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય, વાનધ્યન્તરે, જ્યોતિ અને માનિની પૂર્વોક્ત અઠે ઈન્દ્રિ કહેલી છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન એક એક નારકની અતીત અર્થાત્ ભૂતકાલીન દ્રવ્યન્દ્રિય કેટલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! અનંત દ્રવ્યેન્દ્રિય અતીત કાળની છે. શ્રી ગૌમતસ્વામી–હે ભગવદ્ બદ્ધ અર્થાત્ વર્તમાનમાં પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિો કેટલી? શ્રી ભગવાન –હે ગૌતમ! બદ્ધ દ્રવ્યેન્દ્રિયે આઠ હોય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! પુરસ્કૃત અર્થાત્ અગામી કાળમાં થનારી વ્યક્તિ કેટલી છે? શ્રી ભગવાન-હેગૌતમ ! આઠ, સેળ, સત્તર, સંખ્યાત અસંખ્યાત. અથવા અનન્ત હશે, જે નારક આગલા ભવમાં મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરીને સિદ્ધ થઈ જશે તેની મનુષ્ય ભવ સમ્મી આઠ જ કન્દ્રિય થશે. જે નારક નરકમાંથી નિકળીને પંચેન્દ્રિય તિર્યંચ નિમાં ઉત્પન્ન થશે અને પછી મનુષ્ય ગતિ પ્રાપ્ત કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે તેની તિર્યંચ ભવ સંબંધી આઠ અને મનુષ્ય ભવ સંબંધી આઠ મળીને સેળ થશે. જે નારક નરકથી નિકળીને પંચેન્દ્રિય તિર્યંચ થશે, ત્યાર બાદ એકેન્દ્રિયકાયમાં ઉત્પન્ન થશે અને પછી મનુષ્ય ભવ પામીને સિદ્ધ થઈ જશે. તેની પંચેન્દ્રિય તિર્યંચ ભવની આઠ એ કેન્દ્રિય ભવની એક અને મનુષ્ય ભવની આઠ, આમ બધી મળીને સત્તર દ્રવ્યેન્દ્રિય થશે. જે નારક સંખ્યાત કાળ સુધી સંસારમાં ભ્રમણ કરશે તેની સંખ્યાત, જે અસંખ્યાત કાળ સુધી ભવ ભ્રમણ કરશે તેની અસંખ્યાત અને જે અનન્ત કાળ સુધી સંસારમાં સ્થિત રહેશે. તેમની અનન્ત ઈદ્ધિ થશે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! એક એક અસુરકુમારની અતીત દ્રવ્યેન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન -હે ગૌતમ! અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! બદ્ધ કેટલી છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ २६८ Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન ગૌતમ! આઠ દ્રવ્યેન્દ્રિયે વર્તમાનમાં બદ્ધ થાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! આગામી દ્રવ્યેક્તિ કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! આઠ, નવ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનત થશે. અસુરકુમારથી લઈને ઈશાન પર્યાના જે દેવ આગલા ભવમાં પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય પર્યાય પ્રાપ્ત કરીને પછી મનુષ્ય ભવ પામીને સિદ્ધ થઈ જાય છે, તેની નવ ઈન્દ્રિ હોય છે ઈત્યાદિ પૂર્વવત્ સમજી લેવું જોઈએ. અસુરકુમારની જ સમાન સ્તુનિતકુમાર સુધી બધા ભવનપતિના વિષયમાં સમજી લેવું જોઈએ, તેમની આગામી દ્રન્દ્રિ પણ અનન્ત સુધી થઈ શકે છે. એ જ પ્રકારે પૃથ્વીકાચિકે, અષ્કાયિકે. તેમજ વનસ્પતિ કાચિકેના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે-બદ્ધ દ્રવ્યેન્દ્રિયે કેટલી છે? એ પ્રકારની પૃચ્છા થતાં ઉત્તર એ છે કે બદૂધ દ્રવ્યેન્દ્રિય એક જ હોય છે, તેજસ્કાવિક અને વાયુકાયિકની પણ એજ પ્રકારે કહેવી જોઈએ, પરંતુ તેમની આગામી દ્રન્દ્રિયે નવ અથવા દશ હોય છે કેમકે પૃથ્વીકાયિક આદિ ઉદ્વર્તન કરીને મનુષ્યમાં ઉપન્ન થાય છે, અને સિદ્ધ થઈ જાય છે. તેમાંથી જે આગલા ભવમાં મનુષ્ય ભવ પામીને સિદ્ધ થઈ જશે, તેની મનુષ્ય ભવ સંબંધી આઠ દ્રવ્યેન્દ્રિયે હોય છે. જે આગામી એક ભવ પૃથ્વી આદિને કરીને તત્પશ્ચાત્ મનુષ્ય થઈને સિદ્ધ થશે. તેની નવ ઈન્દ્રિયે હોય છે. કિન્તુ તેજસ્કાવિક અને વાયુ કાયિક જીવ મરીને મનુષ્ય ભવ પ્રાપ્ત કરી શકતા નથી ઢીદ્રિયન્દ્રિય અને ચતુરિન્દ્રિય છ ફરીને પાછા આવનારા ભવમાં મનુષ્યભવ પ્રાપ્ત તે કરી શકે છે, પરંતુ સિદ્ધિ પ્રાપ્ત નથી કરી શક્તા, તે માટે જ તેમની જઘન્ય નવ નવ ઈન્દ્રિયો કહેવી જોઈએ. કીન્દ્રિયના વિષયમાં પણ એવી જ વક્તવ્યતા સમજવી જોઈએ. વિશેષતા એ છે કે બદ્ધ દ્રવ્યેન્દ્રિયની પૃચ્છા થતા બે સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય-દ્રવ્યક્તિ કહેવી જોઈએ. બીન્દ્રિયની વક્તવ્યતા પણ એવી જ છે, પરંતુ તેમની બદ્ધ દ્રવ્યેન્દ્રિયે ચાર સમજાવી જોઈએ. ચતુરિન્દ્રિયની વક્તવ્યતા પણ એ પ્રકારની જ છે, પણ તેમની બદ્ધ દ્રવ્યેન્દ્રિ છ હેય છે. પંચેન્દ્રિય વિચે, મનુષ્ય, વાનસ્તરે, તિકે સૌધર્મ તથા ઈશાન કલ્પના દેવેની દ્રવ્યેન્દ્રિયે અસુરકુમારેના સમાન કહેવી જોઈએ. પરંતુ મનુષ્યની આગામી દ્રવ્યે. ન્દ્રિયના વિષયમાં વિશેષ છે. તે એ છે કે કોઈ મનુષ્યની આગામી દ્રવ્યેન્દ્રિય સહાય છે અને કેઈને નથી પણ હતી. જે એજ મનુષ્ય ભવથી સિદ્ધ થઈ જાય છે, તેમની નથી હૈતી, શેષ મનુષ્યની હોય છે જેની હોય છે, આઠ, નવ, સંખ્યાત, અસંખ્યાત અથવા તે અનન્ત હોય છે. જે મનુષ્ય વચમાં એક ભવ એકેન્દ્રિયને કરીને, મનુષ્ય થઈને સિદ્ધ થઈ જાય છે, તેની નવ આગામી દ્રવ્યેન્દ્રિયો હોય છે. સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, શુક, સહસ્ત્રાર, આનત, પ્રાણુત, અશ્રુત તથા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ २६८ Page #282 -------------------------------------------------------------------------- ________________ રૈવેયક દેવની વક્તવ્યતા નરયિકની દ્રન્દ્રિયેના સમાન સમજવી જોઈએ. સનકુમારાદિ દેવ ઓવન કરીને પૃથ્વીકાય આદિમાં ઉત્પન્ન નથી થતાં કિન્તુ પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. તેથી જ તેમનું કથન નરયિકના સમાન સમજવું જોઈએ. શ્રી ગૌતમસ્વામીહે ભગવન! એક એક વિજય, જયન્ત, જયન્ત અને અપરાજિત દેવની અતીત દ્રવ્યેન્દ્રિય કેટલી કહે છે? શ્રી ભગવાન હે ગૌતમ ! અનન્ત કહી છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વિજય આદિ દેવોની બદ્ધ અર્થાત્ વર્તમાન કાલિક દ્રવ્યક્તિ કેટલી હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! બદ્ધ દ્રવ્યેક્ટ્રિ આઠ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પુરસ્કૃત અર્થાત અગામી કાળમાં થનારી દ્રવ્યેન્દ્રિય કેટલી હોય છે? શ્રી ભગવાહે ગૌતમ! આઠ, સેળ, ચોવીસ, અગર સંખ્યાત આગામી દ્રન્દ્રિય હોય છે, જે દેવ આગલા જ ભવમાં મનુષ્ય થઈને સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે, તેમની દ્રવ્યેન્દ્રિયે આઠ હોય છે, કિન્તુ જે એક વાર મનુષ્ય થઈને અને પાછે મનુષ્યભવ પ્રાપ્ત કરીને સિદ્ધિ પ્રાપ્તિ કરશે. તેની સેળ હોય છે, જે વયમાં એક દેવભવ અધિક થાય અર્થાત દેવ ભવથી યુત થઈને મનુષ્ય થશે ફરી દેવ થશે અને પાછા મનુષ્ય થઈને સિદ્ધ થશે, તેની ચોવીસ ભાવી દ્રવ્યેન્દ્રિય હોય છે. સંખ્યાત કાળ સુધી સંસારમાં રહેવાવાળાની સંખ્યાત આગામી દ્રવ્યક્તિ કહેલી છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવની અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત હોય છે, બદ્ધ આઠ હોય છે અને ભવિષ્ય કાલિન પણ આઠ જ હોય છે. વિજય આદિ ચાર વિમાને માં ગએલ જીવ પ્રભૂત અસંખ્યાત કાળ સુધી અગર અનંતકાળ સુધી સંસારમાં રહેતા નથી, એ કારણે તેમની આગામી દ્રવ્યેન્દ્રિયે સંખ્યાત જ કહી છે, અસંખ્યાત અગર અનન્ત નથી હોતી. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ નિયમથી આગલા ભવમાં જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તેથી જ તેમની આગામી દ્રવ્યન્દ્રિયો આઠ જ કહી છે. હવે બહું વચનની અપેક્ષાએ નિરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારકેની દ્રવ્યેન્દ્રિય અતીત કેટલી કહેલી છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! નારકની અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત કહી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! બદ્ધ કેટલી કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! નારકની બદ્ધ દ્રવ્યેન્દ્રિય અસંખ્યાત છે, કેમકે બધા નારકે મળીને અસંખ્યાત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ભાવી દ્રવ્યક્તિ કેટલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! અનન્ત છે, કેમકે ભવિષ્યમાં અનેક નારકો થશે. એજ પ્રકારે રૈવેયક દેવ સુધી કહેવું જોઈએ. અર્થાત્ અસુરકુમાર આદિ ભવન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૭૦ Page #283 -------------------------------------------------------------------------- ________________ પતિયા, પૃથ્વીકાયિક માદિ એકેન્દ્રિયા, વિકલેન્દ્રિયા, પંચેન્દ્રિય તિર્યંચા મનુષ્ચા, વાનવ્યન્તરે, જ્યાતિષ્ક, વૈમાનિકા તથા નવચૈવેયક દેવેની અતીત દ્રબ્યુન્દ્રિયે અનન્ત છે. અદ્ધ અસખ્યાત છે, અને ભાવિ અનન્ત છે. કિન્તુ વિશેષતા આ છે કે મનુષ્યાની અદ્ધ દ્રબ્સેન્દ્રિયા કદાચિત સંખ્યાત અને કદાચિત્ અસંખ્યાત ડાય છે. એનું કારણ એ છે કે કોઈ સમયે સ'મૂમિ મનુષ્યને સથા અભાવ થઈ જાય છે, તેમનું અન્તર ચાર્વીસ મુહૂર્તોનું છે, એ પહેલ' કહી દિધેલ છે. જ્યારે સમૂમિ મનુષ્ય સથા નથિ હતાં તે સમયે મનુષ્ચાની તે દ્રવ્યેન્દ્રિય સખ્યાત હાય છે, કેમકે ગજ મનુષ્ય સખ્યાત જ છે, કિન્તુ જ્યારે સમૂમિ મનુષ્ય પણ થાય છે. ત્યારે ખદ્ધદ્રબ્સેન્દ્રિય અસંખ્યાત અને છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! વિજય, વૈજય ત, જયન્ત અને અપરાજિત દેવાની દ્રવ્યેન્દ્રિયા અતીત કેટલી, બદ્ધ કેટલી, અને પુરસ્કૃત કેટલી હાય છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૭૧ Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન હે ગૌતમ ! બદ્ધ દ્રવ્યેન્દ્રિયે એક એક નારકની આઠ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! આગામી કેટલી છે? શ્રી ભગવાન-કેઈ નારકની ભવિષ્ય કાલિક દ્રવ્યક્તિ હોય છે, કેઈની નથી હોતી, જે નારક નરકમાંથી નિકળીને પાછો કદી નારક નથી થતું. તેની ભવિષ્યકાલિક દ્રવ્યેન્દ્રિ નથી હોતી. જે ફરીથી કોઈ વખતે નરકમાં ઉત્પન્ન થશે, તેની હોય છે. અગર તે એક વાર ઉત્પન્ન થનાર હોય તે તેની આઠ, બે વાર નારક થનારો હોય તે સેળ, ત્રણ વાર ઉત્પન્ન થનાર હોય તે ચોવીસ સંખ્યાત વાર ઉત્પન્ન થનાર હોય તે સંખ્યાત અને વળી અસંખ્યાત વાર ઉત્પન થનાર હોય તે અસંખ્યાત, અગર અનન્ત વાર નારક થનાર હોય તે અનન્ય હોય છે. એ અભિપ્રાયથી સૂત્રકાર કહે છે–જેમની પુરસ્કૃન દ્રવ્યન્દ્રિયે છે, તેમની આઠ સેળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક એક નારકની અસુરકુમાર પણે અર્થાત્ અસુરકુમાર ભવની અવસ્થામાં કેટલી અતીત દ્રવ્યેન્દ્રિયે છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! અતીત દ્રવ્યેરિદ્ર અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! બદ્ધ કેટલી છે? શ્રી ભગવત્ હે ગૌતમ ! વર્તમાન કાળમાં નારકની અસુરકુમાર પણે દ્રવ્યેન્દ્ર બદ્ધ નથી હોતી, કેમકે જે જીવ નારક પર્યાયમાં છે, તે અસુરકુમાર પર્યાયમાં એજ સમયે હોય તે અસંભવ છે. શ્રી ગૌતમસ્વામી ભગવાન ! પુરસ્કૃત બૅન્દ્રિયો કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! કોઈની હોય છે, કેઇની નથી હતી. જેની હોય છે, તેની આઠ, સેળ, ચાવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. એનું કારણ પહેલા કહેવાયેલું છે, જેમ અસુરકુમાર પણે દ્રવ્યેન્દ્રિય કહી તેમ જ નાગકુમારપણે, સુવર્ણકુમાર પણે, અગ્નિકુમારપણે, વિઘકુમારપણે, ઉદધિકુમારપણે, દ્વીપકુમારપણે, દિકકુમારપણે, પવન કુમારપણે અને સ્વનિતકુમારપણે પણ કેઈ નારકની ભાવી ઢબેન્દ્રિય હોય છે, કેઈની નથી હતી. જેની હોય છે, તેની આઠ. સેળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક-એક નારકની પૃથ્વીકાયિકપણે કેટલી કેટલી અતીત દ્રવ્યક્તિ હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! અનન્ત અતીત કચેન્દ્રિય હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ! નથી હોતી કેમકે નરક ભવમાં વર્તમાન નારકના પૃથ્વીકાયિકના રૂપમાં વર્તમાન હોવું અસંભવિત છે, એ કારણે બદ્ધ દ્રવ્યેક્તિ નથી હોતી, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ર૭૨ Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! આગમી દ્રન્દ્રિય કેટલી ? શ્રી ભગવાન-હે ગૌતમ ! કેઈની હોય છે, કેઈની નથી હોતી જે નારકની પૃથ્વીકાયિક પણે ભાવી દ્રવ્યક્તિ હોય છે, તેની એક, બે, ત્રણ, સંખ્યાત અસંખ્યાત અથવા અનન્ત હોય છે, એ જ પ્રકારે અકાયિકપણે, તેજ કાયિકપણે વાયુકાયિકપણે તથા વનસ્પતિ કાયિકપણે કેઈ નારકની ભાવી કન્દ્રિો હોય છે, કેની નથી હોતી. જેની હોય છે, તેની એક, બે, ત્રણ, સંખ્યાત અસંખ્યાત અથવા અનન્ત હોય છે. અતીત અનન્ત હેય છે, બદ્ધ હેતી નથી? શ્રી ગૌતમ વામ-હે ભગવન ! એક એક નારકની દ્વીન્દ્રિય પણે અતીત બેન્દ્રિય કેટલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! બદ્ધ કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! બદ્ધ દ્રવ્યેન્દ્રિય નથી હોતી, કેમકે નરક ભવમાં વર્તમાન નારકનું દ્વીન્દ્રિયપણે વર્તમાન હોવું તે અસંભવિત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ભાવી દ્રન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! કોઈ નારકની પ્રક્રિયપણે ભાવી દ્રવેન્દ્રિય હોય છે, કેઈની નથી હતી. જેની હોય છે, તેની બે, ચાર, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. એજ પ્રકારે નારકની કચેન્દ્રિય પણે પણ અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત હોય છે. બદ્ધ નથી હોતી, વિશેષ આ છે કે આગામી દ્રવ્યક્તિ કોઈની હોય છે. કેઈની નથી હોતી જેની હોય છે, તેની ચાર આઠ, બાર, સંખ્યાત, અસંખ્યાત અગર અનન્ત હોય છે, કેમકે ત્રીન્દ્રિય જીની ચાર દ્રવ્યેન્દ્રિય હોય છે એ પહેલાં કહી દિધેલું છે. એ પ્રકારે ચતુરિન્દ્રિય ભવની અવસ્થામાં પણ એક-એક નારકની અતીત દ્રવ્યેન્દ્રિયે અનંત છે, બદ્ધ દ્રન્દ્રિ નથી હોતી. પણ ભાવી ઢબેન્દ્રિ છે, બાર, અઢાર, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે, ચતુરિન્દ્રિયેની દ્રવ્યેન્દ્રિયે છે હેય છે એ પહેલાં કહી દિધેલું છે. જેમ નારકની અસુરકુમારપણે અતીત, બદ્ધ, અને ભાવી વ્યક્તિ હીં છે, તે જ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યચપણે સમજી લેવું જોઈએ. મનુષ્ય પણે પણ અતીત અને બદ્ધ દ્રવ્યક્તિ અસુરકુમારપણે જેવી કહી છે, તેવી જ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે નારકની મનુષ્ય પણે કેટલી ભાવી દ્રવ્યેન્દ્રિયે છે? આ પ્રશ્નનો ઉત્તર આમ છે- આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત છે. કેઈ કેઈની હતી જ નથી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૭૩ Page #286 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય સિવાય બાકી બધા તેવીસ દંડકના જીવની ભાવી દ્રવ્યદ્રન્દ્રિયે મનુષ્ય ભવાવસ્થામાં કેઈની હોય છે, કેઈની નથી હોતી. એમ ન કહેવું જોઈએ, કેમકે જે મનુષ્યતર પ્રાણું છે, તેમનું મનુષ્ય ભવમાં આગમન થયા સિવાય મોક્ષ જ નથી થઈ શકતે, અતઃ મનુષ્ય ભવમાં આવવું એવયંભાવી છે, તેથી જ મનુષ્ય પણે ભાવી દ્રવ્યજિયે જઘન્ય આઠ અને ઉત્કૃષ્ટ અનન્ત છે, એમ કહેવું જોઈએ. વનવ્યર, તિષ્ક, સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર. બ્રહ્મક, લાન્તક શુક, સહસ્ત્રાર, આનત, પ્રાકૃત, આરણ, અચુત અને રૈવેયક દેવપણે એક એક નારકની અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત છે. બદ્ધ નથી, કેમકે જે નારક નરકમાં વર્તમાન છે, તે વનવ્યન્તરના ભાવમાં વર્તમાન નથી થઈ શકતે ભાવી ઢબેન્દ્રિયે કેઈની હોય છે, તેની નથી હોતી. જે નારકની હોય છે. તેની આઠ, સેળ, જેવીસ, સંખ્યાત અસંખ્યાત અથવા અનન્ત હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! એક એક નારકની વિજય, વૈજયન્ત, જ્યન્ત અને અપરાજિત દેવના રૂપમાં કેટલી અતીત દ્રક્રિયે છે? શ્રી ભગવાન-નથી, વિજય આદિ ચાર વિમાનના દેવોમાં નારકની અતીત દ્રવ્ય દ્ધિ નથી હોતી. કેમકે જે જીવ એક વાર વિજય આદિ વિમાનમાં ઉત્પન્ન થઈ જાય છે, તેમને ફરી પાછો નિયમેકરી નારકમાં, પંચેન્દ્રિય તિર્યંચ સુધીમાં, વાનચન્તરોમાં અને ખેતિકામાં જન્મ નથી થતું, તેથી તેમનામાં નારકની અતીત દ્રવ્યેન્દ્રિયેને સંભવ નથી, કેવળ તેઓ મનુષ્યમાં અને સૌધર્માદિ દેવામાં જ ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમરવામી- હે ભગવન ! તેમની ભાવી દ્રવ્યેન્દ્રિય કેટલી છે? શ્રી ભગવાન ગૌતમ! કઈ કઈની વિજય આદિ દેના રૂપમાં ભાવી વ્યક્તિ હોય છે, કેઈની નથી હોતી. જે નારકની વિજયાદિ દેના રૂપમાં ભાવી દ્રવ્યેન્દ્રિયો હોય છે. તેમની આઠ અથવા સોળ, હોય છે, કેમકે જે વિજ્ય આદિ વિમાનમાં જઈને ઉત્પન થઈ જાય છે, તેમની નિયમથી મુક્તિ થઈ જાય છે. નારકની સર્વાર્થસિદ્ધ દેવના રૂપમાં અતીત દ્રવ્યેન્દ્રિય નથી હોતી, બદ્ધ દ્રવ્યક્તિ પણ નથી હોતી કેમકે નારકની બદ્ધ કન્દ્રિયે નરક ભવમાં જ થઈ શકે છે. નારક જીવ અતીત કાળમાં કયારેય સર્વાર્થસિદ્ધ દેવ થયેલ નથી, તેથી જ સર્વાર્થસિદ્ધ દેવપણુથી તેમને દ્રવ્યક્તિને અભાવ હોય છે. ભાવી દ્રવ્યક્તિ કેઈ નારકની હોય છે, કેઈની નથી હોતી. જેની હોય છે, તેની આઠ હોય છે, કેમકે સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકવાર ઉત્પન્ન થયા પછી મનુષ્ય ભવ પામીને જીવ સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. એ રીતે જેવા નારકના દંડક કહ્યા છે, અર્થાત્ નારકની ચાવીસ દંડકેમાં પ્રરૂપણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૭૪ Page #287 -------------------------------------------------------------------------- ________________ કરી છે. એજ પ્રકારે અસુરકુમારના દંડક પણ સમજી લેવાં જોઈએ યાવત્ નાગકુમાર આદિ ભવનપતિચેાના, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયાના વિક્લેન્દ્રિયેના, પંચેન્દ્રિય તિય ચાના પણ આજ રીતે જાણવા જોઈ એ. વિશેષતા એ છે કે જે જીત્રની સ્વસ્થાનમાં જેટલી ખદ્ધ દ્રન્ગેન્દ્રિયા હાય છે તેમની એટલી જ કહેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એક એક મનુષ્યની નારકપણે અતીત દ્રશૈન્દ્રિયા કેટલી ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! અતીત દ્રચેન્દ્રિય અનન્ત હોય છે. શ્રી ગૌતમામી-અદ્ધ કેટલી હાય છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! ખદ્ઘ દ્રવ્યેન્દ્રિયા નથી હાતી, કેમકે જે મનુષ્ય પર્યાયમાં વિધમાન છે, તે નારક પર્યાયમાં વિદ્યમાન નથી થઈ શકતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ભાવી દ્રઐન્દ્રિયે કેટલી છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ! કાઈ મનુષ્યની નારકપણે ભાવી દ્રવ્યેન્દ્રિયે હેય છે, કેાઈની નથી હાતી, જેની હાય છે, તેની આડ, સેાળ, ચેવીસ, સ ંખ્યાત, અસંખ્યાત અથવા તે અનન્ત ડાય છે. જેમ મનુષ્યની નારકપણે દ્રવ્યેન્દ્રિયાની પ્રરૂપણા કરી, એજ પ્રકારે અસુર કુમાર આદિ ભવનપતિના રૂપમાં પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિય તિયચના રૂપમાં પણ અતીત કચેન્દ્રિયે અનન્ત હેાય છે. બદ્ધ હાતી નથી અને ભાવી દ્રવ્યેન્દ્રિય કાઈ મનુષ્યની હાય છે, ફાઇની નથી હતી. વિશેષ એ છે કે એકેન્દ્રિય-વિકલેન્દ્રિયામાં જે માણસની જેટલી ભાવી દ્રવ્યેન્દ્રિયા હૈય છે, તેની એટલી જ કહેવી જોઇએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક એક મનુષ્યની, મનુષ્ય ભવની અવસ્થામાં અતીત દ્રવ્યેન્દ્રિયા કેટલી છે ? શ્રી ભગવાન કે ગૌતમ ! મનુષ્યની મનુષ્યપણે અતીત ધ્રૂજ્યેન્દ્રિયા અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! બદ્ધ કેટલી છે ? શ્રી ભગવાન—હે ગૌતમ! આઠે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મનુષ્યની મનુષ્યપણે ભાવી દ્રવ્યેન્દ્રિયો કેટલી ? શ્રી ભગવાન—હે ગૌતમ! મનુષ્યની મનુષ્ય રૂપમાં ભાવી દ્રવ્યેન્દ્રિયા કોઈની હાય છે. અને કાઈની નથી હાતી, જેની હાય છે, તેની આઠ, સેળ, ચૌવીસ, સંખ્યાત, અસખ્યાત અથવા અનન્ત હાય છે. વાનન્યન્તર, જ્યોતિષ્ઠ ચાવત્ વૈમાનિક ત્રૈવેયક દેવપણે મનુષ્યની અતીત બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો . એજ પ્રકારે સમજી લેવી જોઇએ. જેવી નૈયિક પણામાં પ્રતિપાદિત કરેલી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ એક-એક મનુષ્યની વિજય, વૈજયન્ત, જયયન્ત અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૭૫ Page #288 -------------------------------------------------------------------------- ________________ અપરાજિત દેવપણે અદ્વૈત દ્રવ્યેન્દ્રિયો કેટલી ? શ્રી ભગવાન્ડે ગૌતમ ! કોઇ મનુષ્યની વિજયાદિ દેવપણે અતીત દ્રવ્યેન્દ્રિયો કેઇની હાય છે, કેાઈની નથી હાતી, જેની હેાય છે, તેની આડ અગર તા સાળ હ્રાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ખદ્ધ કેટલી હેાય છે ? શ્રી ભગવાન-૪ ગૌતમ! બુદ્ધ નથી હાતી–કેમકે મનુષ્ય વિજય આદિ દેવના રૂપમાં વિદ્યમાન નથી હાતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ભાવીદ્રચેન્દ્રિયો કેટલી ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! કોઇ મનુષ્યની વિજયાદિ દેવના રૂપમાં ભાવી દ્રવ્યેન્દ્રિયો હાય છે, કેાઈની નથી હૈ।તી. જે મનુષ્ય ભવિષ્યમાં વિજયાદિ દેવપણાના રૂપમાં ઉત્પન્ન થશે. તેની ભાવી દ્રવ્યેન્દ્રિયો હૈાય છે, જે ઉત્પન્ન નહીં થાય તેની નથી હાતી. જેની હાય છે તેની આઠે અગર સેળ હાય છે કેમકે એક વાર અથવા અધિકથી અધિક એ વાર જ વિજયાદ્ધિ વિમાનામાં મનુષ્યના જન્મ થાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક એક મનુષ્યની સર્વાર્થસિદ્ધ દેવના રૂપમાં અતીત દ્રવ્યેન્દ્રિયો કેટલી છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ ! કોઇ માણસની અતીત દ્રવ્યેન્દ્રિયા હાય છે, કોઈની નહી' જેની હાય છે તેની આઠ જ ડાય છે. કેમકે સર્વાસિદ્ધ વિમાનના મનુષ્ય એક જ ભવ કરે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ અદ્ધ દ્રવ્યેન્દ્રિયા કેટલી હાય છે ? શ્રી ભગવાન્-૪ ગૌતમ! યુદ્ધદ્રવ્યેન્દ્રિયા નથી હતી, કેમકે જે માણુસ મનુષ્ય ભવમાં વર્તીમાન છે, તે સર્વાર્થસિદ્ધ દેવી અવસ્થામાં વર્તમાન નથી થઈ શકતા શ્રી ગૌતમસ્વામી-હે ભગત્રન્ ! ભાવી દ્રવ્યેન્દ્રિયા કેટલી હેાય છે ? શ્રી ભગવાન-હું ગૌતમ! કેાઈ મનુષ્યની ભાવી દ્રવ્યેન્દ્રિયા હાય છે, કેાઈની નથી હાતી. જેની ય છે, તેની આઠ જ હાય છે, તાત્પર્ય એ છે કે પ્રત્યેક મનુષ્ય સર્વો સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે જ, એવા નિયમ નથી કોઇ ઉત્પન્ન થાય છે, કાઈ નથી પણ થતા. જે નથી ઉત્પન્ન થનારા, તે મનુષ્યની સર્વાંČસિદ્ધ દેવપણે ભાવી ઇન્દ્રિયા નથી. અને જે ઉત્પન્ન થનારા છે, તેમની ભાવી દ્રવ્યેન્દ્રિય આઠ હાય છે, કેમકે સર્વાં સિદ્ધ વિમાનમાં એક જ વાર જન્મ લેવાય છે. વાનન્યન્તર દેવ તથા જ્યાતિષ્કની વક્તવ્યતા નારકની સમાન સમજવી જોઈએ. સૌધર્માંક દેવનુ પણ કયન નારકના સશ જ છે. વિશેષ એ છે કે સૌધર્માંક દેવની વિજય, જયન્ત; જયન્ત, અને અપરાજિત દેવપણે અતીત દ્રવ્યેન્દ્રિયે કેટલી છે ? શ્રી ભગવાન્-ઉત્તર આપે છેન્ડે ગૌતમ ! કોઇની હાય છે, કોઇની નથી હાતી, જેની હાય છે, તેની આઠ હાય છે, શ્રી ગૌતમસ્વામી–ડે ભગવન્ ! મર્દ્ર કેટલી છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! બદ્ઘ દ્રવ્યેન્દ્રિયેા નથી હાતી, કેમકે જેસૌધમ ધ્રુવલેજના દેવ છે, તે વિજય અદિત્રિમાનેાના દેવ એજ સમયે નથી થઈ શકતા, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૭૬ Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ભાવી દ્રવ્યેન્દ્રિય કેટલી છે? શ્રી ભગવાન હે ગૌતમ! કેઈની હોય છે, કેઈની નથી હોતી. જે સૌધર્મ દેવની વિજય દેવ આદિના રૂપમાં ભાવી દ્રવ્યેન્દ્રિયે હોય છે, તેની આઠ અથવા સોળ હોય છે. સૌધર્મ દેવની સર્વાર્થસિદ્ધ દેવપણે અતીત બદ્ધ અને ભાવી દ્રવ્યેન્દ્રિયે એ પ્રકારે કહેવી જોઈએ જેવી નારક જીવની અતીત બદ્ધ અને ભાવી દ્રવ્યેન્દ્રિય કહી છે. સૌધર્મ દેવકના સમાન, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક્ર, સહસાર, આનત પ્રાણત, આરણ. અત તથા નવ રૈવેયક દેવની અતીત, બદ્ધ અને અનાગત દ્રવ્યેન્દ્રિયે સર્વાર્થસિદ્ધ પણે સમજી લેવી જોઈએ. અર્થાત્ નારકપણાથી આરંભ કરીને સર્વાર્થસિદ્ધ દેવપણા સુધી અતીત આદિ દ્રવ્યેન્દ્રિયની નવ રૈવેયક સુધી પ્રરૂપણ કરવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એક એક વિજય, જયન્ત, જયન્ત, અપરાજિત દેવની નારકપણે અતીત દ્રવ્ય કેટલી હોય છે ? " શ્રી ભગવાન –હે ગૌતમ! અતીત દ્રન્દ્રિયે અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વર્તમાનમાં બદ્ધ કેટલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! બદ્ધ દ્રવ્યેન્દ્રિય નથી હોતી, કેમકે જે દેવ વિજ્ય દેવ આદિના ભાવમાં વર્તમાન છે, તે નારક ભવમાં વર્તમાન નથી થઈ શકતા. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ભાવી દ્રન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! વિજ્ય આદિ દેવની નારકપણે ભાવી દ્રવ્યેન્દ્રિય નથી હતી, કેમકે વિજય વિમાન આદિના દેવ ભવિષ્યત્ કાળમાં નરકમાં ઉત્પન્ન નથી થતા. નારકપણાની સમાન અસુરકુમાર આદિ ભવનપતિના રૂપમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયના રૂપમાં, વિકલેન્દ્રિના રૂપમાં, પંચેન્દ્રિય તિર્યચના રૂપમાં તથા મનુષ્યના રૂપમાં વિજયાદિ દેવની અતીત દ્રયેન્દ્રિયો અનન્ત છે, પૂર્વોક્ત યુક્તિના અનુસાર બદ્ધ દ્રન્દ્રિયો હોતી નથી, ભાવી દ્રન્દ્રિયે વિજય આદિ દેવની ભવનપતિ આદિના રૂપમાં તથા મનુષ્ય રૂપમાં આઠ, સોળ અથવા વાસ હોય છે. વિજ્યાદિ દેવની વાનચન્તર તિષ્કપણે અતીત બદ્ધ અને ભાવી દ્રવ્યેન્દ્રિયો એ પ્રકારે જ સમજવી જોઈએ, જેવી નારકપણે કહી છે. વિજ્યાદિ દેવની સૌધર્માદિ દેવ પણે અતીત ઈન્દ્રિયે અનન્ત છે. પૂર્વોક્ત યુક્તિના અનુસાર બદ્ધ દ્રન્દ્રિયો હોતી નથી, ભાવી દ્ર િકેઈની હોય છે, કેની નથી હોતી. કિન્તુ જે વિજ્યાદિ દેવની સૌધર્મ પણે ભાવ દ્રયો હોય છે, તેની આઠ, સેળ, ચેવીસ અથવા સંખ્યાત હોય છે. એ સમ્બન્ધમાં યુક્તિ પહેલા કહેવાએલી છે. ઇશાન દેવપણે તથા સનકુમાર મહેન્દ્ર બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસાર, આનત પ્રાણત, આરણ અને અયુત દેવપણે તથ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૭૭ Page #290 -------------------------------------------------------------------------- ________________ નવગૈવેયક દેવપણે વિજયદેવ આદિની અતીત બદ્ધ અને અનાગત દ્રવ્યેન્દ્રિયો એજ પ્રકારે સમજી લેવી જોઈએ, જેવી સૌધર્મી દેવપણે કહી છે. વિજય વૈજયન્ત, જયન્ત અને અપરા જિત દે॰પણે અતીત દ્રવ્યેન્દ્રિય કાઇ વિજયાદિ ધ્રુવની હાય છે, કાઇની નથી હાતી કેમકે વિજય આદિ વિમાનાના દેવ એ ભવ કરીને જ મેક્ષે ચાલ્યા જાય છે. જેમની હાય છે તેમની અતીત દ્રવ્યેન્દ્રિયા આઠ હાય છે. શ્રી ગૌતમસ્વામી-૩ ભગવન્ ! અદ્ધ દ્રવ્યેન્દ્રિયા કેટલી હાય છે? શ્રી ભગવાન- ગૌતમ ! વિજયાદિ દેવની સ્વભવમાં ખદ્ધ દ્વન્ચેન્દ્રિય આઠ હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ભાવી દ્રવ્યેન્દ્રિયે! કેટલી હાઈ શકે ? શ્રી ભગવાન્—હું ગૌતમ ! વિજયાદિ દેવની સ્વભવમાં અનાગત, દ્રઐન્દ્રિયો કાઈની હાય છે અને કોઈની નથી હાતી, જે વિજયાદિ દેવની ભાવી દ્રવ્યેન્દ્રિયો હૈાય છે, તેમની આઠ હાય છે એમ જાણવુ જોઇએ. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! એક એક વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવની સર્વાંસિદ્ધ દેવપણે અતીત દ્રવ્યેન્દ્રિયો કેટલી છે ? શ્રી ભગવાન-૪ ગૌતમ ! વિજયાદિ દેવની સર્વાંઈસિદ્ધ દેવપણે અતીત દ્રવ્યેન્દ્રિયા નથી હોતી કેમકે સીંસિદ્ધ દેવના ભવ કર્યાં પછી વિજય દેય આદિના ભવ થતા નથી. શ્રી ગૌતમસ્વામી-વિજયાદિ દેવની સર્વાસિદ્ધ દેવપણે બહુ દ્રવ્યેન્દ્રિયો કેટી હોય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! નથી હાતી, કેમકે જે જીવ વિજય દેવ આદિની અવસ્થામાં વિદ્યમાન છે, તે એજ સમયે સર્વાં સિદ્ધ દેવના રૂપમાં વમાન નથી થતા, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ભાવી દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? શ્રી ભગવાનન્હે ગૌતમ ! કાઈ વિજય દેંય આદિની સર્વાસિદ્ધ દેવપણે લાવી દ્રવ્યેન્દ્રિયા હાય છે, કોઈની નથી હાતી. જેની હાય છે તેની આઠ હોય છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! એક એક સર્વાસિદ્ધ દેવની નારક અવસ્થામાં અતીત દ્રશૈન્દ્રિયા કેટલી છે ? શ્રી ભગવાન્-હે ગૌતમ ! સર્વાં`સિદ્ધ દેવની નારક ભવમાં અતીત દ્રવ્યેન્દ્રિયા અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મદ્ધ કેટલી છે ? શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! સર્વાસિદ્ધ દેવની નારક પણે અદ્ધદ્રવ્યેન્દ્રિયા નથી હોતી, એ ખાખતમાં યુક્તિ પૂવત્ સમજી લેવી જોઈ એ. શ્રી ગૌતમસ્વામી-હુ ભવી દ્રવ્યેન્દ્રિયા કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! સર્વાં સિદ્ધ દેવની નારક અવસ્થામાં ભાવી દ્રવ્યેન્દ્રિયો નથી હાતી, કેમકે સર્વાં` સિદ્ધ દેવ ભવિષ્યમાં નારકમાં ઉત્પન્ન નથી થતા. એજ પ્રકારે મનુષ્યના સિવાય, ભવનપતિત્વ, પૃથ્વીકાયિકત્વ આદિ વિલેન્દ્રિયત્ત્વ, પંચેન્દ્રિય તિય ક્ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ २७८ Page #291 -------------------------------------------------------------------------- ________________ યોનિક, વાનવ્યન્તરત્વ, તિષ્ક, વિમાનિક દેવ, નવ રૈવેયકવામાં પણ સર્વાર્થ સિદ્ધ દેવની અતીત, બદ્ધ અને ભાવી દ્રવ્યેન્દ્રિયોની પ્રરૂપણા કરી લેવી જોઈએ. વિશેષ એ છે કે મનુષ્ય પણે સર્વાર્થસિદ્ધ દેવની અતીત ઢબેન્દ્રિયે અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સર્વાર્થ સિદ્ધ દેવની મનુષ્યના રૂપમાં બદ્ધ દ્રવ્યન્દ્રિયો કેટલી છે? શ્રી ભગવાન બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી હોતી, એ વિષયમાં યુક્તિ પૂર્વવત સમજવી જોઈએ. શ્રી ગૌતમસ્વામ-હે ભગવન્ ! ભાવી દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! ભાવી દ્રવ્યેન્દ્રિયો આઠ છે. વિજય, જયન્ત, જયન્ત અને અપરાજિત દેવના રૂપમાં અતીત ઢબેન્દ્રિય કેઈની હોય છે કેઈની નથી હોતી. જેની હોય છે તેની આઠ હોય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! બદ્ધ દ્રવ્યેન્દ્રિયે કેટલી છે ? શ્રી ભગવાન–હે ગૌતમ! સર્વાર્થસિદ્ધ દેવની વિજ્યાદિ દેવના રૂપમાં પૂકત યુક્તિના અનુસાર બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી હોતી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સર્વાર્થસિદ્ધ દેવની વિજ્યાદિ દેવના રૂપમાં ભાવ દ્રવ્યેન્દ્રિય કેટલી? શ્રી ભગવાન-હે ગૌતમ ! સર્વાર્થસિદ્ધ દેવની વિજ્યાદિ દેવના રૂપમાં ભાવી કચે. દ્રિ હોતી નથી, કેમકે જે જીવે સર્વાર્થસિદ્ધ દેવની અવસ્થામાં જન્મ લીધે છે તે આગળ વિજયાદિ વિમાનમાં ઉત્પન્ન થતા નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એક એક સર્વાર્થસિદ્ધ દેવની સર્વાર્થસિદ્ધ દેવના રૂપમાં અતીત દ્રબેન્દ્રિય કેટલી છે? શ્રી ભગવાનહે ગૌતમ! અતીત દ્રવ્ય નથી હોતી કેમકે એક જીવ બે વાર સર્વાર્થસિદ્ધ વિમાનમાં જન્મ નથી લેતે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૭૯ Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ બદ્ધ દ્રવ્યક્તિ કેટલી છે? શ્રી ભગવાન હે ગૌતમ! બદ્ધ દ્રન્દ્રિયે આઠ હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ભાવી દ્રવ્યેન્દ્રિા કેટલી? શ્રી ભગવાન-હે ગૌતમ ! નથી. કેમકે ભવિષ્ય કાળમાં તે ફરીથી તે ભવમાં ઉત્પન્ન નહીં થાય. અતઃ ભાવી દ્રવ્યેન્દ્રિયે હેતી નથી. શ્રી ગૌતમસ્વામી. હવે બહુવચનને લઈને પ્રશ્ન કરે છે હે ભગવન ! નારકેની નારક રૂપમાં અતીત દ્રવ્યેન્દ્રિયે કેટલી? શ્રી ભગવાન-હે ગૌતમ! અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત છે, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! બદ્ધ દ્રવ્યેક્તિ કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકેની નારક રૂપમાં બદ્ધ અર્થાત્ વર્તમાન ઇન્દ્રિ અસંખ્યાત છે, કેમકે પૃચ્છાના સમયમાં પણ તેઓ અસંખ્યાત જ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ભાવી દ્રન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન નારકેની નારક રૂપમાં અનાગત દ્રવ્યેન્દ્રિયે અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! નારકેની અસુરકુમારના રૂપમાં અતીત દ્રવ્યેન્દ્રિ કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! અદ્ધ દ્રવ્યેન્દ્રિયે કેટલી? શ્રી ભગવાન ગૌતમ! નારકની અસુરકુમારના રૂપમાં બદ્ધ દ્રવ્યેન્દ્રિય નથી હોતી, એ બાબતમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! ભાવી દ્રવ્યેન્દ્રિયે કેટલી હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ! અનન્ત હોય છે. જેવી નારકની અસુરકુમારના રૂપમાં ઈન્દ્રિયે કહી છે, એ પ્રકારે નાગકુમાર આદિ ભવનવાસિના રૂપમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયાના રૂપમાં, વિકલાના રૂપમાં છે, ન્દ્રિય તિર્યંચાના રૂપમાં, મનુષ્યના રૂપમાં વાતવ્યન્તર જ્યોતિક વૈમાનિક અને મયંકે દેવોના રૂપમાં અતીત બદ્ધ અને ભાવી દૂબેન્દ્રિય કહેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારકેની વિજય, જયન્ત, જ્યન્ત અપરાજીત દેવના રૂપમાં અતીત દ્રવ્યેન્દ્રિય કેટલી? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકેની વિજય આદિ દેના રૂપમાં અતીત કન્ટેન્દ્રિ નથી હોતી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! બદ્ધ દ્રનિદ્રા કેટલી હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! પૂર્વોક્ત યુક્તિના અનુસાર બદ્ધ દ્રવ્ય નથી હોતી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ભાવી ઢબેનિદ્રા કેટલી હોય છે ? શ્રી ભગવાનહે ગૌતમ ! નારકની વિજય આદિ દેવના રૂપમાં ભાવી દ્રવ્યેન્દ્રિ અસંખ્યાત છે, કેમકે નારક જીવ અસંખ્યાત છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૮૦ Page #293 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રકારે સર્વાર્થસિદ્ધ દેવના રૂપમાં પણ નારકની અતીત, બદ્ધ અને ભાવી દ્રવ્યેન્દ્રિત કહેવી જોઈએ. તેમનામાંથી નારક અસંખ્યાત છે, તેથી ભાર્થી દ્રવ્યેન્દ્રિય પણ અસંખ્યાત સમજી લેવી જોઈએ. જેવી નરીકેની દ્રવ્યેન્દ્રો કહી તેજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિની પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયોની વિક્લેન્દ્રિયની પંચેન્દ્રિય તિર્યંચોની દ્રવ્યેન્દ્રિયો નારકપણેથી તે સર્વાર્થસિદ્ધ દેવપણે કહેવી જોઈએ. વિશેષ એ છે કે વનસ્પતિકાયિકોની વિજય, જયન્ત, જયન્ત અને અપરાજિત દેવના રૂપમાં તથા સર્વાર્થસિદ્ધ દેવના રૂપમાં ભાવી દ્રવ્યેન્દ્રિયે અનન્ત છે, કેમકે વન સ્પતિકાયિક જવ અનન્ત હોય છે. મનુષ્ય અને સર્વાર્થ સિદ્ધ દેવ સિવાય બધાની સ્વસ્થાનમાં બદ્ધ દ્રવ્યક્ટિ અસંખ્યાત જાણવી જોઈએ. પરસ્થાનમાં બદ્ધ દ્રવ્યેન્દ્રિયો હેતી નથી કેમકે, જે જીવ જે ભાવમાં વર્તમાન છે, તે તેનાથી અતિરિક્ત પર ભવમાં વર્તમાન નથી થઈ શકતે. વનસ્પતિકાયિકની બદ્ધ દ્રવ્યેન્દ્રિયે અસંખ્યાત હોય છે, કેમકે વનસ્પતિકાયિ. કેના દારિક શરીર અસંખ્યાત જ હોય છે માણસોની નરયિક પણે અતીત દ્રવ્યેન્દ્રિયો અનન્ત છે. બદ્ધ નથી હોતી. આ વિષયમાં યુક્તિ પહેલાં કહી દિધેલી છે. મનુષ્યોની નારક રૂપમાં અતત દ્રવ્યેન્દ્રિયો અનન્ત છે. જેવી માણસોની નારક રૂપમાં દ્રવ્યેન્દ્રિયે કહી છે, તેજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિના રૂપમાં, પંચેન્દ્રિય તિર્યંચાના રૂપમાં મનુષ્યના રૂપમાં વાનચન્તરમાં તિષ્ક, વૈમાનિકે તથા નવચેયક દેવેના રૂપમાં અતીત, બદ્ધ અને ભાવી દ્રવ્યેન્દ્રિયો કહેવી જોઈએ. વિશેષ એ છે કે સ્વથાનમાં અતીત દ્રવ્યેન્દ્રિયો કદાચિત સંખ્યાત છે કદાચિત અસંખ્યાત છે. ભાવી ઢબેન્દ્રિયો અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! મનુષ્યની વિજ્ય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવના રૂપમાં અતીત દ્રવ્યેન્દ્રિય કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! સંખ્યાત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! બદ્ધ દ્રવ્યેન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! બદ્ધ દ્રવ્યક્તિ નથી રહેતી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! ભાવી દ્રન્દ્રિય કેટલી છે? શ્રી ભગવાન્ હે ગૌતમ! સંખ્યાત હોય છે, કદાચિત અસંખ્યાત હોય છે. વિજ્યાદિ દેવપણાના સમાન સર્વાર્થસિદ્ધ દેવપણે પણ મનુષ્યની અતીત કન્ટેન્દ્રિ અસંખ્યાત હોય છે, એજ પ્રકારે યાવત્ રાયકની સમજવી અર્થાત વાનચન્તરે, જ્યાતિષ્ક વૈમાનિક તથા નવ વેયક દેવની અતીત, બદ્ધ અને ભાવી કન્દ્રિયે પણ માણસના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૮૧ Page #294 -------------------------------------------------------------------------- ________________ સમાન જ સમજવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન-વિજય, વૈ યન્ત, જ્યન્ત, અપરાજિત, દેવેની નારક પણે અતીત દ્રવ્યેન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! બદ્ધ દ્રવ્યક્તિ કેટલી છે? શ્રી ભગવાન હે ગૌતમ! બદ્ધ દ્રન્દ્રિયે નથી હોતી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ભાવી દ્રવ્યેન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન-હે ગતમ! ભાવી દ્રવ્યેન્દ્રિય નથી હોતી કેમકે, વિજયાદિ વિમાનના દેવેને નરકમાં કયારેય ઉત્પાદ નથી થતું. જેવી વિજયાદિ વિમાનોના દેવેની નારકપણે દ્રવ્યક્તિની પ્રરૂપણ કરી છે. તેજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિના રૂપમાં, વિકલેન્દ્રિયેના રૂપમાં, પંચેન્દ્રિય તિર્યંચના રૂપમાં, વાનધ્યન્તના રૂપમાં, તિષ્કના રૂપમાં પણ અતીત બદ્ધ અને ભાવી ઢબેન્દ્રિ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે, મનુષ્યના રૂપમાં અતીત ઢબેન્દ્રિયે અનન્ત છે, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! બદ્ધ વ્યક્તિ કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! તેમની બદ્ધ દ્રવ્યેન્દ્રિય નથી હૈતી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ભાવી દ્રન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! ભાવી દ્રવ્યેન્દ્રિયે અસંખ્યાત છે, કેમકે વિજય આદિ વિમાનના દેવ અસંખ્યાત છે. એજ પ્રકારે સૌધર્મ, ઈશાન આદિ કલ્પવાસી દેવાના રૂપમાં તથા નવ રૈવેયકના દેના રૂપમાં વિજય આદિ વિમાનના દેવની અતીત, બદ્ધ અને ભાવી. દ્રવ્યક્તિ કહેવી જોઈએ. સ્વસ્થાન અર્થાત્ સ્વભવમાં અતીત દ્રવ્યેન્દ્રિયે અસંખ્યાત હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સ્વસ્થાનમાં બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! સ્વસ્થાનમાં બદ્ધ વ્યક્તિ અસંખ્યાત છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૮૨ Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ભાવી દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! અસંખ્યાત છે, કેમકે, વિજયા દેવ અસખ્યાત છે. વિજય આદિ વિમાનેાના દેવાની સર્વાસિદ્ધ દેવના રૂપમાં અતીત દ્રન્મેન્દ્રિયા નથી હાતી. ખદ્ધ પણ નથી હાતી, ભાવી દ્રવ્યેન્દ્રિયા સખ્યાત હોય છે. ચાર અનુત્તર વિમાનના દેવ સ સારમા અધિક નહી' રહેશે. એ માટે સર્વો સિદ્ધમાં ભાવી દ્રનૈન્દ્રિયે સખ્યાત જ હશે, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સર્વાસિદ્ધ ઢવાની નારકાના રૂપમાં અતીત કચેન્દ્રિયા કેટલી છે ? શ્રી ભગવાન્- ગૌતમ ! અનન્ત અદ્વૈત દ્રવ્યેન્દ્રિયા છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અદ્ધદ્રવ્યેન્દ્રિયોં કેટલી છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ! બહુ દ્રવ્યેન્દ્રિયા હાતી નથી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ભાવી દ્રવ્યેન્દ્રિયો કેટલી હૈ ય છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! ભાવી દ્રવ્યેન્દ્રિય પણ નથી હતી, કેમકે સર્વા સિદ્ધના દેવ નરક ભવમાં ઉત્પન્ન નથી થતા. એજ પ્રકારે મનુષ્ય સિવાય અસુરકુમારાથી લઈને નવ ચૈવેયક પન્તના દેવાના રૂપમાં સર્વાસિદ્ધ દેવાની અતીત, ખદ્ધ અને ભાવી દ્રવ્યેન્દ્રિયા કહેવી જોઈ એ. મનુષ્ય પણામાં અતીત દ્રવ્યેન્દ્રિયા અનન્ત હોય છે, યુદ્ધ હાતી નથી અને ભાવી વ્યેન્દ્રિયે સખ્યાત હાય છે. શ્રી ગૌતમસ્વામી—વિજય, વૈજયન્ત, જયન્ત, અને અપરાજિત દેયના રૂપમા અતીત દ્રવ્યેન્દ્રિયા કેટલી છે ? શ્રી ભગવાન—હે ગૌતમ ! સંખ્યાત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અહુ કેટલી છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! અદ્ભુ દ્રવ્યેન્દ્રિય હેાતી નથી. શ્રી ગૌતમસ્વામીહે ભગવન ! ભાવી દ્રચેન્દ્રિયા કેટલી હાય છે? શ્રી ભગવાન-ગૌતમ ! ભાવી દ્રશ્ચેન્દ્રિયા નથી હોતી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સર્વાર્થસિદ્ધ દેવની સર્વાંસિદ્ધક દેવાના રૂપમાં અતીત દ્રચેન્દ્રિયા કેટલી છે ? શ્રી ભગવાન−હે ગૌતમ! અતીત દ્રવ્યેન્દ્રિય નથી હોતી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મદ્ધ કેટલી છે ? શ્રી ભગવાન્-હે ગૌતમ ! ખન્દ્વ દ્રવ્યેન્દ્રિય સખ્યાત છે. શ્રી ગૌતમસ્વામી-ભે ભગવન્! ભાવી દ્રવ્યેન્દ્રિયે કેટલી છે : શ્રી ભગવાન્-હે ગૌતમ ! ભાવી દ્રવ્યન્દ્રિયો હોતી નથી કેમકે સર્વાસિદ્ધ દેવ પુન: સર્વોથ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન નથી થતા, અગીયારમું દ્વાર સમાપ્ત, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૮૩ Page #296 -------------------------------------------------------------------------- ________________ ભાવેન્દ્રિય કા નિરૂપણ ભાવેન્દ્રિય-વક્તવ્યતા શબ્દાર્થ–( [ અંતે ! માલિંધિયા પUત્ત) હે ભગવન ભાવેન્દ્રિય કેટલી કહી છે? (જયમા! પંર માર્ષાિવિયા FUUત્તા) હે ગૌતમ! પાંચ ભાવેન્દ્રિયે કહેલી છે (ત નડ્ડા-સો સુરે ના જવિા) તે આ પ્રકારે–ત્રેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય (નૈયા મં ? મવિંદેરિયા ઘwત્તા ?) હે ભગવન્! નારકેની ભાવેન્દ્રિયે કેટલી કહી છે? (વન પં મારવંચિ ITત્તા) હે ગૌતમ! પાંચ ભક્તિ કહી છે (તં હોણિ જ્ઞા #fસ ફિર) તે આ રીતે–ત્રેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય (ë નક્ષ ગા) એ પ્રકારે જેમની જેટલી ઈનિંદ્ર છે (રસ ત૬મળિયજ્ઞા) તેની તેટલી કહેવી જોઈએ (કા વેમrati) થાવત્ વૈમાનિકની (mજાણ મેતે ! રિચરણ) હે ભગવન્! એક એક નારકેની (વફા) કેટલી (માનવ વિચ) ભાવેન્દ્રિયે (અતીતા) અતીત છે? (ચમા ! બળત્તા) હે ગૌતમ ! અનન્ત (ગા વ IT) કેટલી બદ્ધ-વર્તમાન છે? (વંજ) પાંચ (પરચા પુરેaણ31) કેટલી ભાવી છે? ( at at pજાર વા સંવેળા વા, અસંન્ના થા, ગળતા વા) પાંચ અથવા દશ, અથવા અગીયાર, અથવા સંખ્યાત, અથવા અસંખ્યાત, અથવા અનન્ત (પૂર્વ કુમારસ વિ) એજ પ્રકારે અસુકુમારની પણ (નવ) વિશેષ (9 ) ભાવી (પંચ વા છ વા, સંજ્ઞા વા, સંજ્ઞા વા છતા વા) પંચ અથવા છે, અથવા સંખ્યાત અથવા અસંખ્યાત, અથવા અનંત (પૂર્વ જ્ઞાવ થયિકુમારસ વિ) એ જ પ્રકારે યાવત્ સ્વનિત કુમારની પણ (પર્વ) એજ પ્રકારે (પુત્રવિદ્ય-આ -વારાફચરણ વિ) એજ પ્રકારે પૃથ્વીકાયિક, અષ્ઠાયિક, વનસપતિકાયિકની પણ ચિ-સેવિત્ર-રિંવિચરણ શિ) એજ પ્રકારે દ્વાદ્રિય, ત્રીદ્રિય, ચતુરિન્દ્રિયની પણ (તે 61ર વાવ ચરણ વિ) તેજસ્કાયિક, અને વાયુ કાયિકની પણ (પૂર્વ7) એજ પ્રકારે (નવ) વિશેષ (છ વા, સત્ત વાં, સંવે ના વા નાં વેના વા કાંતા તા) છે, અથવા સાત, અથવા સંખ્યાત, અથવા અસંખ્યાત, અથવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૮૪ Page #297 -------------------------------------------------------------------------- ________________ અનન્ત (ત્રિચિતિવિજ્ઞોળિયરસના ફ્રેમાળસ્તના પુનાTE) પંચેન્દ્રિય તિય ચથી લઈને ઈશાન દેવ સુધી અસુરકુમારના સમાન (ળવર) વિશેષ (મણૂત્તમ્સ પુરેલના સર અસ્થિ મ્લા નસ્થિ ત્તિ માળિયX' મનુષ્ય ભવની ભાવી ઈન્દ્રિયા કેઈની ડાય છે, કાઈની નહી' એમ કહેવું જોઈ એ (લળવુમાર નાવ નેવેઞનસ્લ ના નેચરલ) સનકુમાર યાવત્ ગ્રેવેયક દેવની નારકના સમાન (વિનય વેજ્ઞચન્ત-નચૈત-અવનિત ફેવમ્સઅતીતા ગળતા) વિજય, વૈજયન્ત, જયન્ત-અપરાજિત દેવની અતીત અનન્ત (વૃદ્ધેા પંચ) મદ્ધ પાંચ (રેલવણા પંચ ના, વૃક્ષ લા, પારસ વા, સંવેગ્ના વા) ભાવી પાંચ અથવા દેશ અથવા પંદર અથવા સંખ્યાત (સન્વટ્ર સિદ્ધવેવસ) સર્વાર્થસિદ્ધ દેવની (સીતા ળતા) અતીત અનન્ત (વgસ્જી પંચ) ખદ્ધ પાંચ (ત્રા પુરેવદા) ભાત્રી કેટલી ? (વ) પાંચ (નેડ્થાળ મરે ! ત્રદ્ધા માર્વિચિા તીતા ?) હે ભગવન્! નારકોની અતીત ભાવેન્દ્રિયે કેટલી ? (ોચમાં! અનંતા) હૈ ગૌતમ ! અનન્ત (ત્રાવઢુંજા) ખદ્ધ કેટલી ? (સંલગ્ગા) અસખ્યાત (દેવથા પુરેલા) ભાવી કેટલી ? (અનંતા) અનન્ત (કું ના એ પ્રકારે જેમ (વિષ્ણુ) દ્રવ્યેન્દ્રિયામાં (ઊત્તે ં) પૃથકત્વ-મહુવચનથી (ટૂંકો અળિકો) દંડક કહ્યા છે (તા) એજ પ્રકારે (માર્વિવિષ્ણુ) ભાવેન્દ્રિયમાં પણ (ìતેનું ટૂંગો માળિચન્દ્રો) બહુવચનથી દડક કહેવા જોઇએ (નવ) વિશેષ (વળÆફ્ાાળ મહેતા અળતા) વનસ્પતિકાયિકાની ખુદ્ધ અનન્ત છે (મેલ્સન મંà! નેચરલ) હે ભગવન્! એક એક નારકની (તેત્તે) નારકપણમાં (લેવા માર્વિવિચાગતીતા) કેટલી ભાવેન્દ્રિયો અતીત છે ? (નોયમા ! ગળતા) હૈ ગૌતમ અનન્ત (વઘેત્ઝા) બદ્ધ (વૃત્ત) પાંચ (રેવડા જેલ વિત્યિ, લ વિ નસ્થિ) પુરસ્કૃત કાઇની છે. કેાઈની નથી (નલ ઋષિ, પંચ વા સ વા પામ વા સંવેના વા, અસંવેગ્ના વા, અમંતા વા) જેની છે તેની પાંચ, દશ, પંદર, સંખ્યાત, અસખ્યાત, અથવા અનન્ત છે (રૂં નાવ મુથુમારાળું નાવ થયિભારાળ) એજ પ્રકારે અસુરકુમારની તેમજ સ્તનિત કુમારાની (નવરં વઘે નચિ) વિશેષ-મદ્ધ નથી (પુઢવિાયત્તે નાવ વૈચિત્ત ના યુનિ વિષે) પૃથ્વીકાયિકપણે યાવત્ દ્વીન્દ્રિય પણે જેવી દ્રવ્યેન્દ્રિયો (સેચિત્તે તદેવ) શ્રીન્દ્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૮૫ Page #298 -------------------------------------------------------------------------- ________________ Sત રવાની પણે એજ પ્રકારે (નવ) વિશેષ (ga૩) ભાવી (તિપ્રિ વા, છ = ળવ વા, સંજ્ઞા જા, અવજ્ઞા વા, વાળના વા) ત્રણ, છ, નવ, સંખ્યાત, અસંખ્યાત, અથવા અનન્ત (gવં શરિંચિત્તે વિ) એજ પ્રકારે ચતુરિન્દ્રિય પણામાં પણ (નવ) વિશેષ ( પુરા ) ભાવી (વારિ વા, ઘટ્ટ વા, વોર વા, હવન વા, સંજ્ઞા વા, સતા વા) ચાર, આઠબાર, સંખ્યાત, અસંખ્યાત, અથવા અનન્ત (વં પણ ત્રા) એ પ્રકારે આ ગમ પણ (વારિ) ચાર (કાળેયવા) જાણવા જેઈ એ તેને વેર વિ gિg) જે દ્રવ્યેન્દ્રિયોમાં (નવર) વિશેષ (રૂચ જ્ઞાળિચડ્યા) તે તૃતીય ગમમાં જાણવા જોઈએ (કરણ જ્ઞરૂ ઇંદ્રિયા) જેની જેટલી ઈન્દ્રિયો (તે) તેઓ (પુણ્યકેતુ) ભાવી ઈન્દ્રિયોમાં (મુળેચવા) જાણવા જોઈએ (પથમે) ઘેથા ગમમાં (દેવ દિવંgિ) જેમ દ્રવ્યેન્દ્રિયો (જ્ઞાવ) યાવત્ (સકagસિદ્ધવાળ) સર્વાર્થસિદ્ધક દેવેની (તત્વરિત્ત) સર્વાર્થસિદ્ધક દેવપણે વફા માર્ષાિવિયા અતીતા ) કેટલી અતીત ભાવેન્દ્રિયો (ત્યિ) નથી (દ્ધ૪) બદ્ધ (સંજના) સંખ્યાત પુરેજા) ભાવી? (રિયો નથી (ફરિત્ર સમ્ર) ઈન્દ્રિય પદ સમાસ ટીકાઈ–હવે ભાવેન્દ્રિયોની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! ભાવેન્દ્રિયો કેટલી કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! વેન્દ્રિય પાંચ કહી છે-બેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘાણેન્દ્રિય, જિન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય શ્રી ગૌતમવામી–હે ભગવન્! નારક જીવોની ભાવેન્દ્રિય કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકન ભાવેન્દ્રિય પાંચ કહી છે-શ્રેગેન્દ્રિય યાવતચક્ષુરિન્દ્રિય પ્રાણેન્દ્રિય, જિહુવેન્દ્રિય, અને સ્પર્શનેન્દ્રિય. એ પ્રકારે જે જીવની જેટલી ભાવેન્દ્રિય હોય છે. તેની તેટલી ભાવેન્દ્રિયો કહેવી જોઈએ. અસુરકુમાર આદિ ભવન વાસિએ, પૃથ્વી કાયિક આદિ એકેન્દ્રિયો, વિમલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્યો, વાન વન્તર, તિષ્ક અને વૈમાનિની ભાવેન્દ્રિયે પણ યથા સંભવ કહેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! એક એક નારકની ભાવેન્દ્રિયે અતીત કેટલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! અતીત ભાવેન્દ્રિય અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન-નારની બદ્ધ ભાવેન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! બદ્ધ ભાવેન્દ્રિય પાંચ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! ભાવી ભાવેન્દ્રિયે કેટલી છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! પાંચ, દશ, અગીયાર, સંખ્યાત, અસંખ્યાત અગર અનન્ત ભાવી ભાવેન્દ્રિય છે. અસુરકુમારની અતીત, બદ્ધ અને ભાવી ભાવેન્દ્રિય નારકના સમાન જ સમજી લેવી જોઈએ. વિશેષતા એ છે કે અસુરકુમારની ભાવી ભાવેન્દ્રિયે પાંચ, છ, સંખ્યાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૮૬ Page #299 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાત અથવા અનન્ત હોય છે, અસુરકુમારના સમાન નાગકુમાર, સુવર્ણકુમાર અગ્નિ કુમાર, વિકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર અને સ્વનિકુમારની પણ અતીત, બદ્ધ અને અનાગત ભાવેન્દ્રિય સમજી લેવી જોઈએ. એ પ્રકારે અર્થાત્ નારક અને અસુરકુમાર આદિના સમાન પૃથ્વીકાયિક, અકાયિક અને વનસ્પતિકાયિકની પણ અતીત બદ્ધ અને ભાવ ભાવેન્દ્રિો જાણી લેવી જોઈએ. કન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને અતીત, બદ્ધ અને ભાવી ભાવેન્દ્રિયે નારકના સમાન સમજવી જોઈએ. તેજસ્કાયિક અને વાયુકાયિકની પણ એજ રીતે કહેવી જોઈએ. નારક અને અસુરકુમાર આદિની અપેક્ષાએ વિશેષતા આ છે કે ભાવી ભાવેન્દ્રિય છ, સાત, સંખ્યાત અસંખ્યાત, અથવા અનન્ત હોય છે. પંચેન્દ્રિય તિર્યંચ યોનિકથી લઈને ઈશાન દેવસુધી અસુરકુમારના સમાન સમજવા જોઈએ. અર્થાત્ પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વાનર જતિષ્ક સૌધર્મ દેવ તથા ઈરાન દેવની અતીત, બદ્ધ અને ભાવી ભાવેન્દ્રિયે એ પ્રકારે સમજી લેવી જોઈએ કે જેવી અસુર કુમારની કહી છે. એમાં વિશેષતા એ છે કે કેઈ મનુષ્યની ભાવી ભાવેન્દ્રિયો હોય છે, કેઈની નથી લેતી. સન-કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણુત, આરણ અને અશ્રુત તથા નવયક દેવની અતીત, બદ્ધ અને ભાવી ભાવેન્દ્રિ નારકના સદશ કહેવી જોઈએ. વિજય વૈજ્યન્ત જ્યન્ત અને અપરાજિત દેવની અતીત ભાવેન્દ્રિયે અનન્ત છે, પદ્ધ પંચ છે અને અનાગત પાંચ, દશ, પંદર અથવા સંખ્યાત છે. સર્વાર્થસિદ્ધ દેવની અતીત ભાવેન્દ્રિયે અનન્ત છે, બદ્ધ પાંચ હોય છે અને ભાવ ભાવેન્દ્રિયે પણ પાંચ જ હોય છે. શ્રી ગૌતમસ્વામી-પુનઃ બહુવચનને લઈને પ્રશ્ન કરે છે–હે ભગવન્નારીકેની અતીત ભાવેન્દ્રિય કેટલી છે ? શ્રી ભગવત્ હે ગૌતમ! અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારકની બદ્ધ ભાવેન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવન–હે ગૌતમ ! નારકની બદ્ધ ભાવેન્દ્રિયે અસંખ્યાત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારકની ભાવી ભાવેન્દ્રિય કેટલી છે? શ્રી ભગવ–હે ગૌતમ ! અનન્ત છે. એ પ્રકારે જેમ દ્રવ્યેન્દ્રિયના વિષયમાં બહુવચનને લઈને દંડક કહેલ છે. એજ પ્રકારે ભાવેન્દ્રિયેના વિષયમાં પણ કહી લેવું જોઈએ. કિન્તુ દ્રવ્યેન્દ્રિયેની અપેક્ષાએ આમાં વિશેષતા એ છે કે. વનસ્પતિકાચિકેની ભાદ્રિ બદ્ધ અનન્ય છે, કેમકે વનસ્પતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૮૭. Page #300 -------------------------------------------------------------------------- ________________ કાયિકના જીવ અનન્ત હોય છે. શ્રી ચૈતમસ્વામી–હે ભગવન ! એક એક નારકની નરકભવની અવસ્થામાં અતીત ભાવેન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવ-હે ગૌતમ ! અનત અતીત ભાવેન્દ્રિય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવત્ બદ્ધ કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! એક એક નારકની બદ્ધ ભાવેદ્રિ પાંચ હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અનાગત ભાવેન્દ્રિય કેટલી છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! કેઈ નારકની નારક રૂપમાં ભાવી ભાવેન્દ્રિયે હોય છે, કેઈની નથી હોતી અર્થાત્ જે નારક નરકમાંથી નિકળીને અન્યગતિમાં ઉત્પન્ન થઈને પુનઃ નારકમાં ઉત્પન થનાર છે, તેની નારકપણે ભાવી ભાવેન્દ્રિય હોય છે. કિન્તુ જે જીવને વર્તમાન નારક ભવ અન્તિમ છે, અર્થાત જે નરકમાંથી નીકળીને ફરી કયારેય નરકમાં ઉત્પન્ન નથી થતું, તેની નરક રૂપમાં ભાવી ભાવેન્દ્રિ નથી હોતી. જેની છે તેની પાંચ દશ, પંદર, સંખ્યાત અસંખ્યાત અથવા અનન્ત પણ હેવ છે. જે ભવિષ્યમાં એક વાર ઉત્પન થશે, તેની પાંચ ભાવી ભાવેન્દ્રિયે, જે બે વાર ઉત્પન્ન થશે, તેની દશ, ત્રણ વાર ઉત્પન્ન થનારની પંદર, સંખ્યાત, અસંખ્યાત અગર અનન્ત વાર ઉત્પન્ન થનારની સંખ્યાત, અસંખ્યાત અગર અનન્ત ભાવી ભાવેન્દ્રિય હોય છે. એજ પ્રકારે અસુરકુમારોની, નાગકુમારની, સુવર્ણકુમારોની, અગ્નિકુમારની, વિધુત્કમારોની, ઉદધિકુમારની, દ્વીપકુમારની, દિશાકુમારની, પવનકુમારની અને સ્વનિતકુમારેની પણ અતીત, બદ્ધ અને ભાવી ભાવેન્દ્રિય નારકપણમાં સમજી લેવી જોઈએ. વિશેષ આ છે કે અસુરકુમાર આદિમાં નારકપણે બદ્ધ ભાવે નથી લેતી આ વિષયમાં યુતિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ. પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક તથા હીન્દ્રિયના રૂપમાં જે પ્રકારે બેન્દ્રિયે કહી છે, એ જ પ્રકારે ભાવેન્દ્રિયે પણ કહેવી જોઈએ. વનસ્પતિ કાયિક પણે અને કીન્દ્રિય પણે પણ દ્રન્દ્રિયેના સમાન ભાવેન્દ્રિય કહેવી જોઈએ, ત્રીન્દ્રિયપણે પણ એજ પ્રકારે કહેવું જોઈએ. પરંતુ વિશેષ એ છે કે-ત્રીન્દ્રિયપણે ભાવી ભાવેન્દ્રિયે ત્રણ, છ, નવ, સંખ્યાત અસંખ્યાત અથવા અનન્ત હોય છે. ચાર ઈન્દ્રિયપણે પણ એજ પ્રકારે જાણવું જોઈએ. પરંતુ ભાવી ભાવેન્દ્રિયે ચાર, આઠ, બાર સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. એ પ્રકારે દ્રવ્યેન્દ્રિયોના વિષયમાં પણ જે ચાર ગમ કહ્યા છે, તેજ અહીં પણ સમજી લેવા જોઈએ, તે ચાર ગમ છે-વૈરવિક, તિર્યંચનિક, મનુષ્ય અને દેવ સંબંધી કહે છે કિન્તુ ત્રીજા ગમમાં અર્થાત્ મનુષ્ય સંબંધી અભિલાપમાં જેની જેટલી ઈન્દ્રિ છે. તેની તેટલીજ અનાગત ભાવેન્દ્રિમાં જાણવી જોઈએ. ચતુર્થગામમાં અર્થાત્ દેવ સંબંધી અભિલાપમાં જેવી દ્રવ્યેન્દ્રિય કહી છે, એ જ પ્રકારે ભાવેન્દ્રિય કહેવી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૮૮ Page #301 -------------------------------------------------------------------------- ________________ જોઈ એ. ચાવત્ પ ંચેન્દ્રિકતિયંચ, મનુષ્ય, વનવ્યન્તર, જ્યાતિષ્ક, વૈમાનિક, નવગ્રેવેયક, વિજયાદ, અનુત્તર દેવ તથા સર્વાસિદ્ધક દેવાની સર્વાસિદ્ધ દેવના રૂપમાં કેટલી અતીત ભાવેન્દ્રિચે છે ? તેના ઉત્તર એ છે કે સર્વાં་સિદ્ધ દેવના રૂપમાં તેમની અતીત ભાવેન્દ્રિયા નથી હાતી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! સર્વાં་સિદ્ધ દેવેની સર્વો સિદ્ધપણે અદ્ધ ભાવેન્દ્રિય કેટલી છે? શ્રી ભગવાન્ડે ગૌતમ ! સંખ્યાત છે, કેમકે સર્વો સિદ્ધ વિમાનના દેવ સખ્યાત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્-ભાવી ભાવેન્દ્રિયા કેટલી છે? શ્રી ભગવાન્-ડે ગૌતમ! સર્વાસિદ્ધ દેવાની સર્વો`સિદ્ધ દેવના રૂપમાં ભાવી ભાવે. ન્દ્રિયા હાતી નથી, કેમકે જે જીવ એક વાર સર્વાસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે તે બીજી વાર સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન નથી થતા. ॥ પદરમ્ ઇન્દ્રિય પર્દ સમાપ્ત થયું ! પ્રયોગપરિમાણ કા નિરૂપણ સાળમુ –પ્રયાગ પદ શબ્દા –(વિષે નં મંતે ! પળોને પળત્તે ?) હે ભગવન્ ! પ્રયોગ કેટલા પ્રકારના કહ્યા છે ? (નોયમા ! ફળ વિષે વોને વળત્તે) હે ગૌતમ ! પદર પ્રકારના પ્રયોગ કહ્યા છે (ä ગદ્દા) તે આ પ્રકારે (સત્ત્વમળોો) સત્ય મનઃ પ્રયાગ (જસચ્ચમોત્તે) અસત્ય મનઃ પ્રયેળ (સામોલમળોને) સત્ય મૃષા મન: પ્રચેત્ર (સદામોલમqોળે) અસત્યા મૃષા મનઃ પ્રયાગ (છ્યું વપત્રોને) એજ પ્રમાણે વચન પ્રયાગ પણ (૨૩) ચાર પ્રકારે છે (જ્ઞોહિયસરી(ચવોને) ઔદારિક શરીર કાયપ્રયાગ (લોનિયમીતસરીરોચકોને) ઔદારિકમિશ્રશરીરકાયપ્રયાગ (વેક્ટિયસરીયલ્વોત્તે) વૈક્રિય શરીરકાયપ્રયાગ (બાલવીયળોને) આહારક શરીરકાયપ્રયાગ (બાળમીરસી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૮૯ Page #302 -------------------------------------------------------------------------- ________________ #gોને) આહારક મિશ્ર શરીરકાય પ્રવેગ (મા શરીરવાર પુત્રો) કામણ શરીરકાય પ્રયોગ ટકાથ–ઇન્દ્રિયવાળા જીવમાં જ લેશ્યાને સદ્ભાવ હોય છે, એ કારણે એના આગળના પદમાં ઇન્દ્રિય પરિણામનું પ્રતિપાદન કર્યું, હવે પરિણામની સદશતાને કારણે પ્રયોગ પરિણામની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! પ્રગ કેટલા પ્રકારના કહેલા છે? પ્ર” ઉપસર્ગ સહિત “યુજ' ધાતુથી ઘન પ્રત્યય થવાથી “પ્રગ” શબ્દ નિષ્પન્ન થશે. પ્રયોગને અર્થ છે–પરિસ્પન્દન રૂપ આત્માને વ્યાપાર અર્થાત્ ગઅથવા જેને કારણે આત્મા ક્રિયાઓમાં સમ્બદ્ધ થાય, અગર સાંપરાયિક અને ઈર્યાપથ આસવથી સંયુક્ત થાય, તે પ્રવેગ કહેવાય. અહીં કરણ અર્થમાં “ઘર” પ્રત્યય થયેલ છે શ્રી ભગવાન-હે ગૌતમ! પ્રયોગ પંદર પ્રકારનો કહ્યો છે, જે આ પ્રકારે છે–(૧). સત્ય મનઃ પ્રયોગ (૨) અસત્ય મનઃ પ્રાગ (૩) સત્ય મૃષા મનઃ પ્રાગ (૪) અસત્યમૃષા મનઃ પ્રાગ તેમનામાંથી સત્ પદાર્થોમાં યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું ચિંતન કરીને જે સાધુ હેય. તે સત્ય, જેમ-સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ જીવ પ્રાપ્ત શરીરના પરિણામવાળે છે, ઈત્યાદિ રૂપથી યથાવરિત વસ્તુ સ્વરૂપનું ચિન્તન કરનાર મન સત્ય કહેવાય છે. સત્ય મનના વ્યાપારને સત્ય મનઃ પ્રયોગ કહેવાય છે. જે સત્યથી વિપરીત હોય તે અસત્ય, જેમકે-જીવનું અસ્તિત્વ નથી, અથવા તે એકાન્ત રૂપે સત્ છે, આવા પ્રકારની મિથ્યા કલ્પનાઓ કરવામાં તત્પર મન અસત્ય કહે વાય છે. અસત્ય મનને પ્રયોગ અર્થાત્ વ્યાપાર અસત્ય મનઃ પ્રયોગ છે. જે સત્ય અને અસત્ય-ઉભય રૂપ હોય તે સત્યાસત્ય, જેમકે કોઈ વનમાં વડ, પીપળે પ્લેક્ષ, પલાશ આદિ અનેક જાતિના વૃક્ષ વિદ્યમાન છે, પરંતુ અશોક વૃક્ષની વિપુલતાને કારણે તેને અશોક વન કહેવું. અશોક વૃક્ષની વિદ્યમાનતા હોવાથી એમ વિચારવું તે સત્ય છે કિન્તુ તેમનાથી અતિરિક્ત વડ, પીપળ આદિને સદ્ભાવ હોવાથી અસત્ય પણ છે, પરંતુ વ્યવહાર નયને આશ્રય લઈને એવું વિચાર્યું છે. વાસ્તમાં એવું વિચારવું અસત્ય છે, કેમકે વસ્તુ તેવી છે નહીં, કે જેવી વિચારેલી છે. તેથી તેને સત્ય મૃષા મનઃપ્રયોગ કહે છે, જે સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય એ મને વ્યાપાર અસત્યામૃષા મનઃ પ્રાગ કહેવાય છે. વિવાદ થતાં વસ્તુતત્વની સિદ્ધિને માટે સર્વસની આજ્ઞા અનુસાર વિકલ્પ કરે છે. જેમકે–જીવ છે અને સત્ અસત્ રૂપ છે. આ સત્ય મનઃ પ્રવેગ કહેવાય છે, કેમકે તે આરાધક છે. જે વિવાદ થતાં વસ્તુની પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા થતાં પણ સવજ્ઞની આજ્ઞાની વિરૂદ્ધ વિકલ્પ કરે છે, જેમકે, “જીવ નથી” અથવા જીવ એકાન્ત નિત્ય છે તે વિરાધક હોવાના કારણે અસત્ય છે. કિન્તુ વસ્તુની સિદ્ધિની ઈચ્છા વિના પણ સ્વરૂપ માત્રના પર્યાચન કરનારા વાકયને પ્રવેગ કરાય છે, જેમ-જિનદત્તથી પટ લઈ આવવું અથવા ગામ જવું ઈત્યાદિ, તે અસત્યામૃષા કહેવાય છે, કેમકે તે સ્વરૂપ માત્રનું પર્યાલચન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૯૦ Page #303 -------------------------------------------------------------------------- ________________ કરનાર છે. પૂર્વોક્ત લક્ષણ સત્ય નથી અને મૃષા પણ નથી, કિન્તુ આ બધું વ્યવહાર નયની અપેક્ષાએ સમજવું જોઈએ. અન્યથા યદિ ઠગવાની ભાવના હોય તે તેને સમાવેશ અસત્યમાં થાય છે. અન્યને અન્તર્ભાવ સત્યમાં થાય છે. આ પ્રકારનું અસત્યામૃષા રૂપ મન અસત્યામૃષા મન છે અને તેને પ્રવેગ અસત્યામૃષા મનઃ પ્રવેગ કહેવાય છે. એજ પ્રકારે વચન પ્રગ પણ ચાર પ્રકારના હોય છે. જેમકે, સત્ય વચન પ્રયોગ મૃષા વચન પ્રગ, સત્યમૃષા વચન પ્રયોગ અને અસત્યામૃષા વચન પ્રયોગ આ ચારે પ્રકારના વચન પ્રયોગનું સ્વરૂપ પૂર્વોક્ત સત્યમનઃ પ્રયોગ આદિના સમાનજ સમજી લેવું જોઈએ. પુલના સ્કન્ધ સમૂહરૂપ હોવાથી તથા ઉપચયરૂપ હોવાથી દારિક શરીર જ ઔદારિક શરીરકાય કહેવાય છે, તેને પ્રગ. ઔદારિક શરીરકાયને પ્રગ છે. આ તિર્યંચ અને મનુષ્ય પર્યાપ્તકને હોય છે, જે કાયપ્રયોગ ઔદ્યારિક હોય અને કામણ શરીરની સાથે મિશ્ર હોય તે બૌદારિક મિશ્ર કહેવાય છે. કહ્યું પણ છે “જીવ અનન્તર કામણગથી આહાર કરે છે, ત્યાર પછી મિશ્ર વેગથી આહાર કરે છે, જ્યાં સુધી શરીરની નિષ્પત્તિ હેય. યદ્યપિ જેમ કામણગથી ઔદારિક યોગ મિશ્રિત બને છે, એજ પ્રકારે ઔદારિકથી કાર્પણ પણ મિશ્રિત થાય છે, એ રીતે મિશ્રણ બન્નેના સમાન છે. આવી સ્થિતિમાં ઔદારિક મિશ્રને સમાન કાર્મણ મિશ્ર વેગ પણ થ જોઈએ. પણ કાર્મણ મિશ્રગ કહેલું નથી, કેમકે શ્રેતાઓનું તે જ કથન ગ્રાહ્યા હોય છે. જે નિબંધ વિવક્ષિત અર્થની પ્રતિપતિ કહેનાર હેય. કામણભવ પર્યન્ત નિરન્તર વિદ્યમાન રહે છે. અર્થાત જ્યાં સુધી મુક્તિ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી કામણ શરીર બરાબર બની રહે છે અને તે બધાં શરીરમાં હોય છે. આવી સ્થિતિમાં યદિ “કામણમિશ્ર કથન કરાય તે આ શંકા થાય છે કે શું તિર્યો અને મનુષ્યની અપર્યાપ્ત અવસ્થામાં તે વિવક્ષિત છે અથવા દેવ નારકમાં તે વિવક્ષિત છે? આ રીતે કેઈ નિશ્ચય નથી થતું, એ કારણે કર્મણ મિશ્રનું ગ્રહણ નથી કરેલું. ઉત્પત્તિની અપેક્ષાએ ઔદ્યારિકની પ્રધાનતા હોવાના કારણે તથા કદાચિક હોવાને કારણે, સદેહ રહિત અભીષ્ટ પદાર્થને બંધ કરવા માટે ઔદારિક મિશ્રનામથી કથન કરેલું છે. દારિક શરીરધારી મનુષ્ય અગર પંચેન્દ્રિય તિર્યંચ અગર પર્યાપ્ત બાદર વાયુકાયિક જીવ ક્રિય લબ્ધિથી સંપન્ન હોય છે અને વૈક્રિય કરે છે, ત્યારે હારિક શરીર પ્રયોગમાં જ વર્તમાન રહીને પ્રદેશને બહાર ફેલાવીને વૈક્રિય શરીરને યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને વૈકિય શરીર પર્યાપ્તિથી જ્યાં સુધી પર્યાપ્ત નથી થઈ જતા, ત્યાં સુધી જે કે ઔદકિ શરીર વૈક્રિયની સાથે મિશ્ર છે અને મિશ્રતા બન્નેમાં છે, તથાપિ દારિક શરીર પ્રારંભિક હવાને કારણે પ્રધાન છે, અને પ્રધાનના નામથી કથન કરાય છે, આ ન્યાયના અનુસાર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૯૧ Page #304 -------------------------------------------------------------------------- ________________ ‘ઔદારિક મિશ્ર' એમ કહેવાય છે, વૈક્રિયથી મિશ્ર નથી કહેવાતુ એજ પ્રકારે જ્યારે કાઇ આહારક લબ્ધિથી સ ́પન્ન પૂર્વ ધારીમુનિ--આહારકશરીર ખનાવે છે. ત્યારે યપિ એદારિક અને આહારકની મિશ્રતા થાય છે અને તે મિશ્રતા બન્નેમાં છે, તથા ઔદારિક શરીર પ્રારંભિક હાવાને કારણે પ્રધાન હેાવાથી તેના નામથી વ્યવહાર થાય છે તેને ઔદારિક મિશ્ર કહે છે. આહારકના નામથી નથી કહેતા. આ ઔદારિક મિશ્ર શરીરકાયથી થનાર પ્રયોગ ઔદ્યારિક મિશ્ર શારકાય પ્રયોગ કહેવાય છે. વૈક્રિય શરીરકય પ્રયાગ કહેવાય છે, આ વૈયિ શરીર રૂપ કાયથી થનાર પ્રયાગ વૈક્રિય શરીર પર્યાથિી પર્યાપ્તજીવને ડાય છે. કાર્માણની સાથે મિશ્રિત વૈક્રિય શરીરના પ્રયાગ વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયાગ છે. આ પ્રયોગ દેવે અને નારકેાની અપર્યાપ્ત અવસ્થામાં થાય છે. અહીં પણ પૂ પક્ષ અને * નેટઃ-દારિક શરીરકાય ચેગથી વૈક્રિય અને અહિારક બનાવતા સમયે વક્રિય મિશ્ર અને આહારકમિશ્ર હાય અને વૈક્રિય તથા આહારકથી પાછા ઔદારિકમાં જતી વખતે ઔદારિકમિશ્ર થાય છે. ઉત્તર પક્ષ પહેલાના સમાન જ સમજવા જોઇએ. જ્યારે કઇ પંચેન્દ્રિયતિય ચ, મનુષ્ય, અથવા વાયુકાયિક વૈકિયશરીર થઇને પેાતાનુ` કા` કરી કૃતકૃત્ય થઈને વૈક્રિયશરીરને ત્યાગવાના ઈચ્છુક થાય ત્યારે વૈક્રિય શરીરના સામર્થ્યÖથી ઔદ્યારિક કાય યાગને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત થાય છે. એ પ્રકારે ત્યાં વૈક્રિયની પ્રધાનતા હૈાવાથી તેના નામથી વ્યવહાર થાય છે, ઔદારિકના નામથી નહી, તેથીજ વૈક્રિયમિશ્ર શરીર કાયયેગ કહેવાય છે. આહારક શરીરકાય પ્રયાગ આહારક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત જીવને થાય છે. આહા૨૪ મિશ્ર શરીરકાયપ્રયોગ તે સમયે થાય છે જ્યારે આહારકથી ઔદ્યારિકમાં પ્રવેશ કરે છે. અર્થાત્ જ્યારે કાઈ આહારક શરીર થઈને અને પેાતાનું કર્યું પુરૂ કરોને પુનઃ ઔદારિકને ગ્રહણ કરે છે, તે સમયે આહારકના ખળથી જ ઔદારિકમાં પ્રવેશ થાય છે, તેથી મિશ્રત્વ અન્તમાં સમાન ડેાવા છતાં આહારકની પ્રધાનતા હવાને કારણે આહારક મિશ્રના વ્યવહાર કરાય છે. ઔદારિકના નામથી વ્યવહાર નથી થતા, આ આહારક મિશ્ર શરીરકાય ચેગ થયા. કાર્માણુ શરી કાય ચેગ વિગ્રહ ગતિમાં થાય છે તથા કેવિલ સમુદ્ધાતના ત્રીજા, ચેથા અને પાંચમા સમયમાં થાય છે. તેજસ અને કાણુ અન્ને સહચર છે અતઃ એક સાથે અન્નનું ગ્રહણ કરેલું છે ॥ ૧૧ ૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૯૨ Page #305 -------------------------------------------------------------------------- ________________ જીવ પ્રયોગ કા નિરૂપણ પાંચદશ પ્રયાગ વક્તવ્યતા શબ્દા :-(ગીવાળું મને! વિષે વોને ત્તે ? ) ભગવન્ ! જીવેાના પ્રયોગ કેટલા પ્રકારના કહ્યા છે ? (નોચમા ! જળવિષે પત્તે) હૈ ગૌતમ ! પંદર પ્રકારથી કહ્યા છે. (સત્તમળળગોરો નાવ મસરીદાયોને) સત્ય મનઃપ્રયોગ યાવત્ કાર્માણ શરીરકાયપ્રયોગ (નેથાળ મંતે ! વિષે વઓો પળત્તે ?) હે ભગવન્ ! હે નારકેાના પ્રયોગ કેટલા પ્રકારના કહ્યા છે? (નોયમા ! કારસવિદ્દે વોને વળત્તે) હે ગૌતમ ! અગીયાર પ્રકારના પ્રયાણ કહ્યા છે ( તં નહા−) તે આ પ્રકારે (સત્ત્વમળોને બાય સામોસવચળબોરો, વેન્દ્રિયસરીરજાચળો), વેન્દ્રિયમીસસરી ચળગોળે, મ્માસરીરાયોને) સત્યમનઃપ્રયાગ યાવત્ અસત્યા મૃષા વચનપ્રયોગ, વૈક્રિય શરીર કાયપ્રયોગ, વૈકય મિશ્રશરીરકાયપ્રયોગ, કાર્પણુ શરીર કાય પ્રયાગ (ત્રં અનુમાન વિજ્ઞાવ ચળિયક્રમાળ ) એજ પ્રકારે અસુરકુમારના પણ યાવત્ સ્તનિતકુમારોના પણ (મુનિાચાળ પુચ્છા ? ) પૃથ્વીકાયિકાના વિષયમાં પૃચ્છા ? ( જ્ઞેયમા ! તિવિષે બોને વળત્તે) હે ગૌતમ ! ત્રણ પ્રકારના પ્રયોગ કહ્યા છે (ä નન્હા ) આ રીતે (ગોચિતરીર ાચળકોને, ગોયિનીસસરીયાથqબોરો, ધમાસરી વાચકોને) ઔદારિક શરીર કાચ પ્રયોગ, ઔદારિકમિશ્રશરીર કાય પ્રયોગ, કાર્માંણુ શરીર કાયપ્રયોગ ( i ગાય વળલાચાળ ) એજ પ્રકારે યાવત્ વનસ્પતિ કાપિકાના (વયં વાાચાળ વર્ષાવેદે વોને વળત્તે) વિશેષ--વાયુકાયિકાના પ્રયોગ પાંચ પ્રકારના કહ્યા છે (તું ના) તે આ પ્રકારે છે (ઝોહિયાયત્રોને, ઓસ્ટિયમીલસરીવાયવ્ગોરો ચ) ઔદારિક શરીર કાય પ્રયોગ, ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગ (વઽવિણ દુવિદ્, મસરીરાયપ્રોશે ) એ પ્રકારના વૈક્રિયક અને કાણુ શરીર કાય પ્રયોગ (વૈચિાળ પુજ્જા) દ્વીન્દ્રિયોના વિષયમાં પૃચ્છા ? (પોયમાં ! ૨૩વ્વિદ્ ૧મો પો) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૯૩ Page #306 -------------------------------------------------------------------------- ________________ હે ગૌતમ ! ચાર પ્રકારના પ્રયોગો કહ્યા છે? ( તંજ્ઞા) તે આ પ્રકારે ( અસનામોસવર્ કોને ) અસત્યામૃષાવચનપ્રયોગ ( ગોહિયલી ચોળે) ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગ ( માત્તરીરાચવોને) કાણુ શરીર કાયપ્રયોગ (છ્યું નાવ વતુતિંયિાળ ) એજ પ્રકારે યાવત્ ચતુરિન્દ્રિયોના ( વંચિનિયતિલિનોળિયા પુચ્છા ? ) પાંચેન્દ્રિય તિય ચ સમ્બન્ધી પૃચ્છા ? (નોથના ! સેરસવિદ્ બ્રોને વળત્તે ) ગૌતમ ! તેર પ્રકારના પ્રયોગ કહ્યા છે ? ( તંજ્ઞદ્દા) તે આ પ્રકારે (સત્ત્વમળળગોરો) સત્ય મનઃ પ્રયાગ (મોલમળબોરો) મૃષા મનઃ પ્રયાગ (સરામોસમળપત્રોને) સત્ય મૃષા મનઃ પ્રયોગ ( ગમખ્વામોલમળોને ) અસત્યા મૃષા મન: પ્રયોગ ( Ë વળોને વિ) એજ પ્રકારે વચન પ્રયાગ પણ ( ઓરાજિયસરીય દોને ઔદારિક શરીર કાય પ્રયાગ (ગોહિયમીત્તસરી વાચવો) ઔદારિકમિશ્ર શરીર કાય પ્રયાગ ( વેવિચસરાયપોરો ) વૈક્રિય મિશ્ર શરીર કાય પ્રયાગ (મ્માસરી વાચળકોને ) કાણ શરીર કાય પ્રયણ ) ( મથૂલાળ પુજ્જા ?) મનુષ્યેાના વિષયમાં પૃચ્છા ? ( શોચમા ! વળરસવિદ્દેશો પત્ત ) હૈ ગૌતમ ! પંદર પ્રકારના પ્રયોગ કહ્યા છે (તું ના) તે આ પ્રકારે (અમqઓો) સત્ય મનઃ પ્રયાગ (જ્ઞાયમ્ભાસરીયળોને) યાવત્ કામણુ શરીર કાય પ્રયાગ) (વાળમંતરજ્ઞોઽલિયનેમાળિયાળ) વાનન્યન્તર, જ્યોતિષ્ઠ વૈમાનિકાના (જ્ઞા નેફ્યાળું ) જેવા નારકાના ટીકા :-હવે પૂર્વોક્ત પંદર પ્રયાગાનુ જીવ આદિ સ્થાનમાં પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવન્! જીવાના પ્રયોગ કેટલા પ્રકારના કહ્યા છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! જીવેાના પ્રયાગ ૫દર પ્રકારના છે, કેમકે સમુચ્ચય જીવાની અપેક્ષાએ સદૈવ પંદર પ્રયાગ કહેલા છે. તે પ્રયાગે આ પ્રકારે છે :-~~ (૧) સત્ય મન: પ્રયાગ (૨) અસત્ય મનઃ પ્રયાગ (૩) સત્ય મૃષા મનઃ પ્રોગ (૪) અસત્યા મૃષા મનઃ પ્રયેગ (૫) સત્ય વચન પ્રયાગ (૬) અસત્ય વચન પ્રયાગ (૭) સત્ય મા વચન પ્રયાગ (૮) અસત્યા મૃષા વચન પ્રયાગ (૯) ઔદારિક શરીર કાય પ્રયાગ (૧૦) ઔદ્યારિક મિશ્ર શરીર કાયપ્રયાગ (૧૧) વૈક્રિય શરીર કાયપ્રયેગ (૧૨) વૈક્રિય મિશ્ર શરીર કાય પ્રયાગ (૧૩) આહારક શરીર કાય પ્રયાગ (૧૪) આહારક મિશ્ર શરીર કાયપ્રયાગ (૧૫) કાણુ શરીર કાયપ્રયોગ, શ્રી ગૌતમ સ્વામી-ભગવન્ ! નારક જીવાના કેટલા પ્રકારના પ્રયોગ કહ્યા છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! અગીયાર પ્રકારના પ્રયોગ નારકમાં થાય છે તે આ રીતે — (૧) સત્ય મનઃ પ્રયોગ (૨) અસત્ય મનઃ પ્રયોગ (૩) સત્ય મૃષા મનઃ પ્રયોગ (૪) અસત્યા મૃષા મનઃ પ્રયોગ (૬) સત્ય વચનપ્રયોગ (૬) અસત્ય વચનપ્રયોગ (૭) સત્ય મૃષા વચનપ્રયોગ (૮) અસત્યા મૃષા વચનપ્રયોગ (૯) વૈક્રિય શરીર કાયપ્રયોગ (૧૦) વૈક્રિય મિશ્ર શરીર કાય પ્રયોગ (૧૧) કાÖણુ શરીર કાય પ્રયોગ નારકામાં ઔદારિક, સૌદારિકમિશ્ર, માહારક અને માહાર મિશ્ર, આ ચાર પ્રયોગ સભવિત નથી, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૯૪ Page #307 -------------------------------------------------------------------------- ________________ નારકાના સમાન અસુરકુમારેમાં પણ પૂર્વોક્ત અગીયાર પ્રયોગ જ કહેલા છે. એ જ પ્રકારે નાગકુમાર, સુવર્ણકુમારે, અગ્નિકુમારે, વિઘુકુમારે, ઉદધિકુમારે, દ્વીપકુમારે, દિકકુમારો, પવનકુમાર અને સ્વનિત કુમારેમાં પણ પૂર્વોક્ત અગીયાર પ્રકારના પ્રયોગ જ મળી આવે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પૃથ્વીકાચિકેમાં કેટલા પ્રકારને પ્રયોગ કહેલા છે? શ્રી ભગવાન–હે ગૌતમ! ત્રણ પ્રકારના પ્રયોગ કહ્યા છે, જેમ કે દારિકશરીર કાય પ્રયોગ, ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ, ઔદારિક કામણ શરીર કાયપ્રયોગ. પૃથ્વીકાચિકેના સમાન અપ્રકાયિક, તેજસ કાયિક અને વનસ્પતિકાચિકેના પણ ત્રણ પ્રકારના પ્રયોગ કહ્યા છે. વાયુ, ચિકેમાં પાંચ પ્રકારના પ્રયોગ થાય છે, તે આ પ્રકારે છે– દારિક શરીર કાયપ્રયોગ, ઔદ્યારિક મિશ્ર શરીર કાય પ્રયોગ, બે પ્રકારના કિય પ્રયોગ અર્થાત કિયશરીર કાયપ્રયોગ, વિક્રિય મિશ્રશરીર કાયપ્રયોગ અને કામણ શરીર કાયપ્રયોગ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! કીન્દ્રિય જીવેમાં કેટલા પ્રયોગ થાય છે? શ્રી ભગવાન –હે ગતમ! કીન્દ્રિયોમાં ચાર પ્રકારના પ્રયોગ કહેલા છે, તે આ પ્રકારે છે-અસત્યામૃષા વચનપ્રયોગ, ઔદારિક શરીર કાયપ્રયોગ, ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગ, કામણ શરીર કાય પ્રયોગ. એ પ્રકારે ત્રીન્દ્રિયો અને ચતુરિન્દ્રિયોમાં પણ આજ ચાર ભેદે સમજવા જોઈએ, કેમકે વિકસેન્દ્રિયોમાં સત્યભાષા આદિને સંભવ નથી, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! પંચેન્દ્રિય તિયામાં કેટલા પ્રકારના પ્રયોગ કહ્યા છે? શ્રી ભગવાન–હે ગૌતમ! તેર પ્રકારના પ્રયોગ કહ્યા છે, તે આ પ્રકારે છે : (૧) સત્ય મનઃ પ્રયોગ (૨) અસત્ય મનઃ પ્રયોગ (૩) સત્ય મૃષા મનઃ પ્રયોગ (૪) અસત્યો મૃષા મનઃ પ્રયોગ (૫) સત્ય વચન (૬) મૃષા વચન (૭) સત્ય મૃષા વચન પ્રયોગ (૮) અસત્યા મૃષા વચન પ્રયોગ (૯) દારિક શરીર પ્રયોગ (૧૦) દારિક મિશ્ર શરીર કાય પ્રયોગ (૧૧) વિકિય શરીર કાય પ્રયોગ (૧૨) વૈક્રિય મિશ્ર શરીર કાય પ્રયોગ (૧૩) કાર્મણ શરીર કાય પ્રયોગ. પંચેન્દ્રિય તિયામાં આહારક અને આહારક મિશ્ર પ્રયોગ નથી હોતા, કેમકે તેઓ ચૌદ પૂર્વેના જ્ઞાતા હોતા નથી અને ચૌદ પૂર્વેના જ્ઞાતા થયા સિવાય આહારક શરીર પ્રાપ્ત નથી થતું. શ્રી ગૌતમસ્વામ–હે ભગવન્મનુષ્યોમાં કેટલા પ્રકારના પ્રયોગ કહેલા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! મનુષ્યમાં પંદર પ્રકારના પ્રયોગ કહેલા છે, તે આ પ્રકારે છે– (૧) સત્ય મનઃપ્રગ (૨) અસત્ય મનઃપ્રયોગ (૩) સમૃષા મન પ્રયોગ (૪) અસત્યામૃષા મનઃપ્રયોગ (૫) સત્ય વચન પ્રયોગ (૬) અસત્ય વચન પ્રયોગ () સત્યમૃષા વચન પ્રવેગ (૮) અસત્યામૃષા વચન પ્રયોગ (૯) દારિક શરીરકાયDગ (૧૦) ઔદારિક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૯૫ Page #308 -------------------------------------------------------------------------- ________________ મિશ્ર શરીરકાયોગ (૧૧) વૈકિય શરીરકાય પ્રયોગ (૧૨) વિકિય મિશ્રશરીરકાયપ્રગ (૧૩) આહારક શરીરકાયપ્રયોગ (૧૪) આહારક મિશ્ર શરીરકાય પ્રવેગ અને (૧૫) કાર્પણ શરીરકાયપ્રગ. આ પ્રકારે મનુષ્યમાં બધા પ્રકારના પ્રાગ સંભવે છે. વનવ્યન્તર દેવ, તિષ્ક દેવ અને વૈમાનિક દેવમાં નારકોના સમાન અગીયાર પ્રકારના પ્રયેળ મળી આવે છે. તેમાં ઔદારિક, ઔદારિકમિશ્ર, આહારક અને આહારક મિશ્ર પ્રયોગ નથી હોતા. છે . ૨ છે જીવ પ્રયોગ વક્તવ્યતા શબ્દાર્થ–(કીવા મેતે ! સવમળgોની જિં Hીરાપોળી) હે ભગવન્! જીવ શું સત્યમનઃપ્રયેગી છે યાવતું શું કાર્માણ શરીરકાય પ્રાણી છે? (વા સર્વે વિ રાવ) બધા જ (હો 7 સજનળvોળી વિ લાવ વેરવિચમીનારાયqોજી વિ ભરીક્ષામાન વિ) સત્યમનઃપ્રયાગી યાવત્ વેકિયમિશ્રશરરકાયપ્રવેગી પણ, કાર્પણ શરીરકાય પ્રવેગી પણ છે (બજે ૨) અથવા કેઈ (જ્ઞાાન સરી જાયqી ) એક આહારક શરીરકાય પ્રપગી (બજે ૨ બારાક્ષરીવારીનો ) અથવા કેઈ ઘણું આહારક શરીરકાય પ્રાગી (નાને ૨ બાણાનમીતસર ચોળી) અથવા કઈ એક આહારક મિશ્રશરીરકાયયોગી (ગળે જ કારણનીતરી જાયgશોની ચ) અથવા કઈ ઘણા આહારક મિશ્રશરીરકાય પ્રાણી (રબં) ચાર ભંગ (લો શાહરીશચપગોળી , શામીની ચોરી ૨) અથવા કેઈ એક આહારકારીરકાય પ્રયેગી અને એક આહારક મિશ્રશરીરકાયપ્રયેગી (બરે શા સરીરવાયgઝ ચ ગારા સારવાર પગોળો ચ) અથવા એક આહારક શરીરકાયDગી અને અનેક આહારક મિશ્રશરીરકાયપ્રાગી (હવે ૨ ગણાતા કોળિો જ મારા સાસરીવા gોની ચ) અથવા અનેક આહારક શરીરકાયયોગી અને એક આહારકમિશશરીરકાયયોગી (કદવેને જ ગણાયgોજિળો ૨ ગામીતાસીર ગોગોચ) અથવા અનેક આહારક શરીરકાય પ્રયાગી અને અનેક આહારકમિશ્રશરીરકાયDગી () એ (નવા) જના (ગ) આઠ–ભંગ કહ્યા છે. (નૈરચા મંતે ! સમાઘોજી જાવ ક્રાસરી મોની) હે ભગવન! નારક શું સત્યમનપ્રયેગી છે, યાવત્ કામણ શરીરકાય પ્રાણી છે? (ા વેરિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૯૬ Page #309 -------------------------------------------------------------------------- ________________ તા) નારક બધા (ગા) હોય છે (સંદરમcજોની વિ) સત્ય મન પ્રયોગ પણ (જ્ઞાન વૈદિવચમીનાક્ષીરજામ્બગોળી વિ) લાવત્ વિકિય મિશ્ર શરીરકાય પ્રવેગી પણ બને ૨ વાલી વચગાળો ૨) અથવા કેઈ એક કાર્માણશરીરકાય પ્રયાગી પણ (અને ૨ માસથી વાયU બોજિળોચ) અથવા કેઈ અનેક કાર્માણશરીરકાય પ્રયાગી પણ હોય છે. (ર્વ યુરકુમાર થિ ના નિયમ પાળ) એજ પ્રકારે અસુરકુમાર પણ યાવત્ સ્વનિતકુમાર પર્યન્ત જાણવું. (पुढ विकाइयाणं भंते कि ओरालियसरीरकायप्प भोगी ओरालियमीसासरीरकायप्पओની જન્માક્ષરી ચqો) હે ભગવન! પૃથ્વીકાયિક શું દારિક શરીરકાયપ્રયેગી છે? ઔદારિક મિશ્રશરીરકાયમયોગી છે, કે કાર્મણશરી કાય પ્રયોગી છે? (નોરમા') હે ગૌતમ! (gઢવિશરૂચ) પૃથ્વીકાયિક (પઢિચરીયqોગી વિ, ગોરાઝિમીરસરીરવાચqોળી ષિ, રાક્ષરી દvમો વિ) ઔદારિક શરીરકાય પ્રવેગી પણ છે ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી, કાર્માણ શરીરકાય પ્રાણી પણ છે. (ર્વ નવ વરૂાફરાળું) એજ પ્રકારે યાવત વનસ્પતિકાયિક પણ (વ) વિશેષ (લવણ વેરષ્યિવસરીયુcrગોળી વિ, વેવિયમરાસરી જાયgો વિ) વાયુકાયિક ક્રિય શરીરકાયપ્રયોગ પણ, વેકિયમિશ્ર શરીરકાયDગી પણ છે. (बेइंदियाणं भंते ! किं ओरालियसरीरकायप्पओगी जाव कम्मासरीरकायप्पओगी?) ई ભગવદ્ ાં કીન્દ્રિય શું ઔદ્યારિક શરીરકાય પ્રયોગી છે, યાવત કાર્પણ શરીરકાય પ્રગી છે? (વોચમા ! વેફંદિર સવે વિ તો હોન્ના) હે ગૌતમ! હીન્દ્રિય બધા છે (મરચા મોરવરૂધ્વગોળી વિ) અસત્યમૃષા વચન પ્રયાગી પણ (ગોરઢિયસર વાવg ગોળી વિ) ઔદારિક શરીરકાયપ્રયેગી પણ (જોર્જિયમીત્તપરીવાદgોગી વિ) દારિક મિશ્ર શરીરકાય પ્રવેગી પણ કહ ચ ારી_બોળી વિ) અથવા કેઈ એક કામણ શરીરકાયોગી ચતુરિન્દ્રિય પણ (બને જ જન્મrat #ાયોાિળો ચ) અથવા અનેક કામણાશ રીરકાયપયોગી (gવું કાવ) એ પ્રકારે યાવત્ (રવિયા વિ) ચતુરિન્દ્રય પણ જાણવા. (ઉચિંતિનિરિવારનવા તૈયા) પચેન્દ્રિય તિર્યચનિકા નરયિકના સમાન (ર) વિશેષ (બોક્સિચરી વાઘગોની વિ) ઔદારિક શરીરકાય પ્રયોગ પણ (બોર્જિયમીના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ Page #310 -------------------------------------------------------------------------- ________________ %ાથgોરી વિ) દારિક મિશ્રશરીરકાયપ્રવેગી પણ (હવે એ મ્રાસવીરા ગોળી જ) અથવા કેઈ એક કાર્મણ શરીરકાય પ્રાગી (ગણવે ચ મારી ઘોળિો ૨) અથવા કેઈ અનેક કાર્પણ શરીરકાય પ્રગી (મyari મંતે ! સામા ગોળી નાવ જિં મારી પત્રોની) હે ભગવન! મનુષ્ય શું સત્ય મનઃપ્રયાગી છે? યાવતું કામણ શરીરકાય પ્રયોગી છે? (વમા! મથુરા જે જ તાજ) હે ગૌતમ ! બધા મનુષ્ય (ગા) હોય છે (જમળrsોની જિ) સત્યમન પ્રાગ પણ (ાવજોતસ્ટિચાયgી વિ) લાવત્ ઔદારિક કાયયેગી પણ (વૈદિવા સી 18ાચોળી વિ) વૈક્રિય શરીરકાય પ્રવેગી પણ (વેરવિચ મીસરી જાયqી ) ક્રિય મિશ્ર શરીરકાય પ્રયોગી (ચ મોરાઝિયમીતાક્ષરી નામોની ચ) અથવા કેઈદરિક મિશ્ર શરીરકાય પ્રયાગી (ઝને ચોરાઝિયમીતાક્ષરીરવાયgોજિળો જ) અથવા કઈ અનેક દારિક મિશ્ર શરીરકાય પ્રાગી (કદવેને બહાનારીરવયqોની વ) અથવા કોઇ આહારક શરીર કાયોગી ( દવેને ૨ શારીરવચqોળિો ૨) અથવા અનેક આહારકશરીરકાય પ્રયોગી (અને એ કારમી સાસરીયgો ૨) અથવા કેઈએક આહારકમિશ્રશરીરકાયપ્રાગી (હવે આ બારામાપીરજાપુગોળો) અથવા કઈ અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગ ( ક મારા વાચકોની ચ) અથવા કેઈ કર્મણ શરીરસ્કાય પ્રાગી (અને ચશ્મા સીરવચgોળો ૨) અથવા કેઈ અનેક કાર્પણ શરીરકાય પ્રવેગી (gણ અમંગા) આ આઠ ભંગ (ત્તેચં) પ્રત્યેકના જાણવા (બ , ગોરાચિ મીસરી જાયgોની ચ, ઝારી ચોરી ચ) કેઈ એક ઔદારિકમિશ્ર શરીર કાયપાગી અને આહારક શરીરકાયપ્રાણી (ગો ચ ોઝિયરીસાસરીવાળી ચ, બાજરી6Tયપ્પમનો ) અથવા કોઈ એક ઔદારિકમિશ્ર શરીર કાય પ્રાણી અને અનેક આહારક શરીરકાયપ્રયાગી (હવે કોઢિયમીતાક્ષરીનાથગોળિો ૨, મારા gીરદાવશો ૨) અથવા કેઈ અનેક ઔદારિકમિશ્ર શરીરકાયોગી અને એક આહા૨ક શરીરકાય પ્રયાગી ( જ કોચિમીલા સરી જાળિો , માહારાસરી વIથryળો ) અથવા કઈ અનેક ઔદ્યારિક મિશ્ર શરીરકાય પ્રયોગી અને અનેક આહારક શરારકાય પ્રાગી (gવું ઘણ વાર મં) આ પ્રકારે આ ચાર ભંગ થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૯૮ Page #311 -------------------------------------------------------------------------- ________________ (अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगी य आहारगमीसासरीरकायप्पओगी य) અથવા કેઈ એક ઔદારિક મિશ્રશરીરકાય પ્રયોગી અને એક અ હારક મિશ્રશરીરકાયપ્રગી (હવે ૨ વોરાથિમીસારી વનોની એ માદારામારી વચનોnિો ચ) અથવા કઈ એક દારિક મિશ્ર શરીરકાય પ્રયોગી અને અનેક આહારક મિશ્ર શરી૨કાય પ્રગ ( ૨ બોઢિયમીરાસરી જાયqનોળિો જ બાણાસામીનારાયણ ગોળી ચ) અથવા કેઈ અનેક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી અને એક આહારક મિશ્રશરીરકાય પ્રયાગી (અને ૨ વોરાત્રિમાં સારવાચોmળો જ આEJરામીસાસરી વાઘોજિળો ) અથવા કઈ અનેક દારિક મિશ્ર શરીરકાય પ્રયોગો અને અનેક આહારક મિશ્ર શરી૨કાય પ્રવેગી (વત્તામિંગ) આ ચાર ભંગ છે (બો ચ સોઢિયમાનાસરીયાજોગી ચ, વાચબૂત્રોની ચ) અથવા કે એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી અને એક કામણ શરીરકાય પ્રવેગી (ગણજે ય ઘોઢિય મીતરીવાજોની જ મારા ખોળિો ) અથવા કોઈ એક દારિક મિશ્ર શરીરકાય પ્રવેગી અને અનેક કામણ શરીરકાય પ્રવેગી (બરે જ કોન્ટિમીના પરીવારજગોળિો જ આપીવાથrgોના ચ) અથવા કોઈ અનેક ઔદારિ, મિશ્ર શરીરકાય પ્રયોગ અને એક કામણ શરીરકાયથેગી (કવેરા શોઝિચમીના grammોળિો ૨ વMાસરીયાગોળો ) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી અને અનેક કાર્માણ શરીરકાય પ્રયોગી ( ચત્તર મંmi) આ ચાર ભંગ થાય છે ( ના જીરાજગોળી ચ મારા સાસરીયોની ચ) અથવા કોઈ એક આહારક શરીરકાય પ્રવેગી, અને એક આહારક મિશ્ર શરીરકાય પ્રવેગી (કદવે આજ્ઞાકારીગરોની ય બહારની તાસીરીરાજqોળિો ૨) અથવા એક કેઈ આહા રક શરીરકાય પ્રવેગી અને અનેક આહારક મિશ્ર શરીરકામાં પ્રવેગી (ભાવે ભારતજરૂરી #ચોળો , શાહરામીનારાયણોની ) અથવા અનેક આહારકશરીર કાયDગી અને એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી (કદવે જ બાણાસરીરજાપુ જિળો ય, સાહસમીસાસરીવાજગોળિો ય) અથવા કેઈ અનેક અહારક શરીરકાયપ્રગી અને અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રાણી (ઉત્તર મં) આ ચાર ભંગ થાય છે. (બાવે નાદાગસરીવાચકોળી વM/સરીવાળો ચ) અથવા અનેક આહારક શરીરકાય પ્રવેગી અને એક કાર્માણ શરી૨કાય પ્રાગી ( ચ શાસજાયgોની જ મારી છાયgોળિો થ) અથવા કઈ એક આહાર શરીરકાય પ્રયોગ અને અનેક કાર્મણ શરીરકાય પ્રવેગી (હવે ચ આરાસરીવળુમોળિો ૨ જન્મા સરીયોની ચ) અથવા કોઇ અનેક આહારક શરીરકાય પ્રયાગી અને એક કાર્પણ શરીરકાયપ્રયોગી (બર જ હાજરી # ોજિળ ૨ HTTwાચબોાિળો ૨) અથવા કેઈ અનેક આહારક શરરકાયDગી અને અનેક કાર્યણશરીરકાયપ્રાગી (રો મંગા) આ ચાર ભંગ થાય છે (અવે જ મહાશમીનારાયgો ચ ારી #ચqગોળી ચ) અથવા કઈ એક આહારકમિશશરીરકાય પ્રાગી અને એક કાર્યણશરીરકાયપ્રાગી (ગળે જ ગામીના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૯૯ Page #312 -------------------------------------------------------------------------- ________________ શરીરના કોળી જ જન્માક્ષરીથgોગિળ જ) અથવા કોઈ એક આહારકશરીરપ્રણી અને અનેક કાર્મણ શરીરકાયપ્રયેગી હોય છે. (લવેને જ માણારાની પરીક્ષાવજોાિળો ૨, મારીવાદોરીચ) અથવા કેઈ અનેક આહારક મિશ્રશરીરકાયપ્રાણી અને કોઈ એક કામણ શરીરકાયDગી (બહુ નાનીસારીરવાયોજિળો જ રથgશોળિો ) અથવા અનેક આહારક મિશ્રશરીરકાયપ્રાણી અને અનેક કાર્મણશરીરકાયોગી દેય છે. (૩ો મં)આ ચાર ભંગ છે (Uર્વ રવીરં મંmi) એ રીતે વીસ ભંગ થયા. ટીકાથ-હવે સમુચ્ચય છવામાં તથા પૃથક પૃથફ દંડકમાં પ્રવેગેની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જીવ શું સત્યમન પ્રાણી છે અથવા શું સત્યમનેગવાળા છે યાવતું શું કામણુકાય પ્રવેગી છે? અર્થાત્ સત્ય મન પ્રાણી છે, અસત્ય મન પ્રયોગી છે, સત્યમૃષા મન પ્રગી છે અગર અસત્યામૃષા મન પ્રયોગી છે? એજ પ્રકારે વચન પ્રગ સંબન્ધી ચાર ભંગ પણ સમજી લેવા જોઈએ અર્થાત્ જીવ શું સત્ય વચન પ્રાણી છે, વિગેરે- તથા શું ઔદારિક શરીરકાય પ્રÍ છે? અથવા શું ઔદારિક મિશ્ર શરીરકાય પ્રવેગી છે? શું ક્રિય શરીરકાય પ્રાણી છે? અથવા શું આહારક શરીરકાય પ્રયોગી છે? શું આહારક મિશ્ર શરીરકાય પ્રવેગી છે? અથવા શું કાર્પણ શરીરકાય પ્રવેગી છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-બધા જીવ સત્ય મન પ્રવેગી પણ છે વાવ-ઋષામન પ્રયેગી, સત્યમૃષા મન પ્રગી, અસત્યા મૃષા મનપગી આદિ કિયમિશ્રશરીરકાયપ્રયોગી પણ છે કામણ શરીરકાય પ્રવેગી પણ હોય છે, એ પ્રકારે તેર પદેના વાચ્ય થાય છે, આ એક ભંગ છે. તાત્પર્ય એ છે કે સદૈવ ઘણું બધા જીવ સત્ય મન વિગેરેના પ્રયેગી વિત્ કર્માણ શરીરકાય પ્રવેગી મળી આવે છે. નારક જીવ સદૈવ ઉપપાતના પછી ઉત્તર વક્રિયને આરંભ કરે છે, એ કારણે સદૈવ વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રવેગી થાય છે. વનસ્પતિ આદિના જીવ સદેવ અન્તરાલ ગતિમાં મળી આવે છે. તેથી તેઓ સદૈવ કર્મણ શરીરકાય પ્રયાગી હોય છે. કિન્તુ આહારકશરીર ક્યારેક ક્યારેક બિલકુલ થતાં જ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૦૦ Page #313 -------------------------------------------------------------------------- ________________ નથી. કેમકે તેમનું ઉત્કટ અન્તર છ માસનું થઈ શકે છે, અર્થાત એ સંભવ છે કે છ મહિના સુધી એક પણ આહારક શરીર જીવ ન મળી શકે. જ્યારે તેઓ મળી પણ આવે છે તે જઘન્ય એક અગર બે અગર ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ સહસ્ત્ર પૃથત્વ, અર્થાત્ બે હજારથી નવ હજાર સુધી થાય છે. એ પ્રકારે જ્યારે આહારક શરીરકાય પ્રયાગી અને આહારક મિશ્ર શરીરકાય પ્રવેગી એક પણ નથી મળતો ત્યારે ઘણા જીની અપેક્ષા તેર પદેને એક ભંગ થાય છે, કેમકે ઉક્ત તેર પદવાળા જીવ સદેવ ઘણા રૂપમાં રહે છે. - જ્યારે એક આહારક શરીરકાય પ્રવેગી પણ મળી આવે છે, ત્યારે બીજો ભંગ થાય છે. તેને કહે છે–અથવા એક આહારકકાય પ્રયાગી. એજ પ્રકારે પૂર્વોક્ત તેર પદેની સાથે એક અહિારક શરીરકાય પ્રયાગીનું મળી આવવું બીજો ભાગ છે. જ્યારે આહારક શરીરકાય પ્રવેગી ઘણ મળી આવે છે, ત્યારે ત્રીજો ભંગ થાય છે, તેને માટે કહ્યું છે–અથવા કઈ કઈ ઘણા આહારક શરીરકાય પ્રયાગી. તાત્પર્ય એ છે કે પૂર્વોક્ત તેર પદવાળાઓની સાથે અનેક આહારક શરીરકાય પ્રવેગીઓનું મળી આવવું તે ત્રીજો ભંગ છે એજ પ્રકારે આહારક મિશ્ર પ્રવેગી પદથી પણ એક અને ઘણું જેની અપેક્ષાએ બે ભંગ બને છે, તે બતાવવા કહે છે અથવા એક જીવ આહારક મિશ્ર શરીરકાય પ્રાણી બને છે. અથવા ઘણું છે આહારક મિશ્ર શરીરકાય પ્રવેગી થાય છે. એ રીતે આ ચાર ભંગ થયા અને જે કેવળ તેર પવાળા પ્રથમ ભંગને આમની સાથે અલગ ગણી લેવાયતે પાંચ પાંચ ભંગ થઈ જાય છે (6) હવે દ્ધિક સંગી ચાર ભંગની પ્રરૂપણ કરે છે–અથવા એક આહારક શરીરકાય પ્રયાગી અને એક આહારક મિશ્ર શરીરકાય પ્રાગી (૬) અથવા એક આહારક શરીરકાય પ્રયાગી અને ઘણા આહારક મિશ્ર શરીરકાય પ્રાણી (૭) અથવા અનેક આહારક શરીર કાય પ્રયાગી અને એક આહારક મિશ્ર શરીરકાય પ્રોગી (૮) અથવા અનેક આહારક શરીરકાય પ્રયાગી અને અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયાગી (૯) આ જીવોના આઠ ભંગ નિરૂપિત કરાયેલા છે. તેમાં પ્રથમ ભંગને મેળવવાથી ભગેની સંખ્યા નવ થાય છે શ્રી ગૌતમસ્વાથી પ્રશ્ન કરે છે- હે ભગવન્! નારક જીવ શું સત્યમના પ્રત્યેગી હોય છે? યાવત્ કાર્પણ શરીરકાય પ્રવેગી હોય છે? નારકમાં સત્યમન પ્રયોગથી લઈને વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રવેગી પર્યત સદેવ બહુત્વ વિશિષ્ટ દશ પદ મળે છે, પણ કામણ શરીરકાયપ્રયેગી નારક કયારેક ક્યારેક એક પણ નથી મળતા, કેમકે નારકગતિના ઉપપાતને વિરહ બાર મુહૂર્ત કહે છે. જ્યારે કાર્મણ શરીરકાય પ્રવેગી નારક મળી આવે છે. ત્યારે જઘન્ય એક કે બે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત મળી આવે છે, એ પ્રકારે જ્યારે એક પણ કાર્માણશરીરકાય પ્રયેગી નથી ળી આવતા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૦૧ Page #314 -------------------------------------------------------------------------- ________________ ત્યારે પ્રથમ ભંગ થાય છે. જેનુ સ્વરૂપ આગળ કહેવાશે. જ્યારે એક કાર્માણ શરીરકાય પ્રયાગી મળી આવે છે ત્યારે આગળ કહેવાશે તે બીજે ભંગ થાય છે. જ્યારે ઘણા મળી આવે છે. ત્યારે ત્રીજો ભંગ થાય છે. એ અભિપ્રાયથી ભગવાન કહે છે-નારક બધા સત્યમન પ્રયાગી પણ હાય છે, અસત્યમન પ્રયેગીપણુ હોય છે. સત્ય મૃષામન પ્રયાગીપણ હાય છે. વિગેરે રૂપથી અન્તિમ કહે છે વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયાગી પણ હાય છે. અથવા કેઈ એક નારક કાણું શરીરકાય પ્રયાગી પણ હાય છે, કાઈ અનેક નારક કાણુ શરીરકાય પ્રયાગી પણ હાય છે. નારકાની સમાન અસુરકુમારને પણ સમજી લેવા જોઇએ. એ પ્રકારે અસુરકુમાર પણ અનેક સત્ય મન પ્રયેગી, અસત્ય મન પ્રયોગી આદિ યાવત્ વૈક્રિય મિશ્ર શરીરકાય પ્ર ચગી પણ હાય છે કોઇ એક ક્રાણુ શરીરકાય પ્રયાણી કાઈ ઘણા બધા અસુરકુમાર કણ શરીરકાય પ્રયેગી, પણ હાય છે. એજ પ્રકારે નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વિદ્યુ હુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર. દિકકુમાર, પવનકુમાર, અને સ્તનિતકુમાર પણ જાણવા. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! પૃથ્વીકાયિક શુ ઔારિક શરીરકાય પ્રત્યેાગી હાય છે ? અથવા શું ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાણી હાય છે? શું કામણ શરીરકાય પ્રયાી હાય છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ ઔદારિક શરીરકાય પ્રયાગી પણ હાય છે, ઔદારિક મિશ્ર શરીરકાયપ્રયોગી પણુ હાય છે, કાણુ શરીરકાય પ્રયાગી પણ હાય છે. પૃથ્વીકાયિકાની સમાન અષ્ઠાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક પણ સમજી લેવા જોઈ એ વિશેષતા એ છે કે વાયુકાયિક વૈકિય શરીરકા યપ્રયાગી પણ હૈય છે અને વૈક્રિયમિશ્રશરીરકાય પ્રત્યેાગી પણ હાય છે. એ પ્રકારે પૃથ્વીકાયિકામાં અકા કામાં, તેજસ્કાયિકમાં અને વનસ્પતિકાયિકામાં, ઔદ્યારિક શરીરકાયપ્રયેાગી ઔદારિક મિશ્ર શરીરકાયપ્રયાગી તથા કાણુ શરીરકાયપ્રયોગી સદૈવ ઘણી સખ્યામાં મળી આવે છે, તેથી જ આ ત્રણ પદ બહુવચનાન્ત છે. આ એક ભંગ છે. વાયુકાયામાં ઔદારિક દ્વિક (ઔદારિક અને ઔદારિક મિશ્ર) વૈક્રિય ટ્વિક (વૈક્રિય અને વૈક્રિય મિશ્ર) તથા કાણ શરીર, આ પાંચેના બહુત્વ રૂપ એક ભંગ થાય છે, કેમકે વાયુકાયિકામાં વૈક્રિય શરીર અને વૈક્રિય મિશ્ર શરીર સદૈવ બહુ રૂપમાં મળી આવે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! દ્વીન્દ્રિય જીવ શુ` ઔદારિક શરીરકાય પ્રયાગી હાય છે? યાવત્ છુ ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી હાય છે ? અથવા શુ તત્પ્રકૃતિ કામણ શરીર કાય પ્રાણી હાય છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૦૨ Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન હૈ ગૌતમ ! બધા દ્વીન્દ્રિય અસત્યમૃષા વચન પ્રયોગ] હાય છે, તેઓ સત્યવચનના પ્રયોગ નથી કરતા, તેમજ અસત્ય વચનના પ્રયોગ પણ નથી કરતા અને ઉભય રૂપ વચનના પ્રયોગ પણ તી કરતા. તે ઔદારિક શરીરકાયપ્રયોગી પણ હાય છે, ઔદારિક મિશ્ર શરીરકાયપ્રયોગી પણ હોય છે. આ ત્રણેના એક ભાગ છે. દ્વીન્દ્રિય જીવામાં અન્તર્મુહૂત માત્ર ઉપપાતના વિરહકાલ છે, પણ ઔદારિકમિશ્ર ગતનું અન્તર્મુહૂત ઘણું માટુ હાય છે, તેથી જ તેમાં ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી સદૈવ મળી આવે છે, પણ કામણુ શરીરકાય પ્રયોગી કયારેક કયારેક એક પણ નથી મળી આવતા, કેમકે તેમના ઉપપાતના વિરહ અન્તમુહૂત કહેલ છે. જો તે મળી આવે છે તે જઘન્ય એક અગર એ અને ઉત્કૃષ્ટ અસ`ખ્યાત મળી આવે છે. એ પ્રકારે જ્યારે એક પણ કાર્માણ શરીરકાય પ્રયાગી નથીમળી આવતા ત્યારે તે ત્રણેના પ્રથમ ભંગ થાય છે. જ્યારે એક કાણું શરીરકાય મળી આવે છે ત્યારે એકત્વ વિશિષ્ટ ખીો ભંગ થાય છે, એ પ્રતિપાદન કરવાને માટે કહે છે-અથવા કેઇ એક ીન્દ્રિય જીવ કાણુ શરીરકાય પ્રયાગી પણ થાય છે. હવે બહુત્વ વિશિષ્ટ ત્રીજા ભંગનુ પ્રતિપાદન કરે છે. કોઈ ાણ એ ઇન્દ્રિય કામણ શરીરકાય પ્રયાગી પણ હાય છે. દ્વીન્દ્રિય જીવની સમાન ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવાની વક્તવ્યતા પણ સમજવી જોઇએ. પંચેન્દ્રિય તિય ચાનુ કથનનારના સદેશ જાણવુ જોઈએ પણ તેમાં વિશેષતા એ છે કે તે ઔદારિક શરીરકાય પ્રયાગી પણ હાય છે અને ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી પણ હાય છે. તેથી જ તેમને વૈક્રિય શરીરકાય પ્રયાગી અને વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયાગની સાથે સાથે ઔદારિક શરીરકાય પ્રયોગી અને ઔદારિક મિશ્રશરીર કાયપ્રયેાર્ગી કહેવા જોઈએ. એ પ્રકારે ચાર પ્રકારના મનઃપ્રયાગ અને ચાર પ્રકારના વચનપ્રયાગ તથા વૈક્રિય અને વૈક્રિય મિશ્ર એ દેશની સાથે ઔદારિક અને ઔદારિક મિશ્ર આ એ પદ્માને મેળવતા ખાર પદ સૌત્ર બહુ રૂપમાં મળી આવે છે. કાણુ શરીરકાય પ્રયેગી પચેન્દ્રિય તિયચામાં કયારેક એક પણ નથી મળતા, કેમકે તેમના ઉપપાતના વિરહકાળ અન્તર્મુહૂત પ્રમાણુ કહેલ છે. એ પ્રકારે જ્યારે એક પણ કાણુ શરીરકાય પ્રયેગી નથી હાતા ત્યારે પૂર્વોક્ત પહેલા ભંગ હૈાય છે. જ્યારે કાણુ શરીરકાય પ્રયાગી એક હાય છે ત્યારે બીજો ભંગ થાય છે જે આ પ્રકારે છે-કેાઈ એક પચેન્દ્રિય તિય ચ કાર્માંણુ શરીરકાય ચેગી પણ થાય છે. જ્યારે કાણુ શરીર કાયયેાગી ઘણાહાય છે, ત્યારે ત્રીજો ભંગ થાય છે—અથવા ઘણા પંચેન્દ્રિય તિય ચ કામણુ શમીર કાયત્ર ચૈાગી હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મનુષ્ય શુ' સત્ય મનઃપ્રયાગી હાય છે? યાવત શું કાણ શરીરકાય પ્રયાગી હોય છે ? શ્રી ભગવાન-હ ગૌતમ ! બધા મનુષ્ય સત્ય મનપ્રયાગી પણ હોય છે, યાવત્ ઔદા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૦૩ Page #316 -------------------------------------------------------------------------- ________________ રિંકુ શરીરકાય પ્રયાગી પણ હાય છે, અર્થાત્ મનુષ્ય ચારે પ્રકારના મનપ્રયાગી, ચારે પ્રકારના વચન પ્રયાગી અને ઔદારિક શરીરકાય પ્રયાગી પણ હાય છે. તેઓ વૈક્રિય શરીરકાય પ્રયાગી પણ હાય છે. વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયાગી પણ હાય છે. એ પ્રકારે મનુષ્યમાં મનના ચારે પ્રયાગ, વચનના ચારે પ્રયાગ ઔદારિક અને વૈક્રિય દ્વિક, આ અગીયાર પદ સદૈવ બહુરૂપમાં મળી આવે છે. મનુષ્યેામાં વૈક્રિષ મિશ્ર શરીરક્રાય પ્રયાગી વિદ્યાધરાની અપેક્ષાએ સમજવા જોઈ એ. કહ્યું પણ છે—મનુષ્ય ક્રિય મિશ્ર શરીરકાયપ્રયોગવાળા હાય છે, કેમકે વિદ્યાધર આદિ સદૈવ વિક્રિયા કરતા રહે છે. પણ ઔઢારિક મિશ્ર શરીરકાય પ્રયાગી અને કાણ શરીરકાય ચેાગી માણસામાં કયારેય બિલકુલ નથી હાતા, કેમકે મનુષ્ચાના ઉપપાતના વિરહકાલ ખાર મુહૂતને કહેલા છે. આહારક શરીરકાય પ્રયાગી અને આહારક મિશ્ર શરીર કાય પ્રયાગી ક્યારેક ક્યારેક હોય છે. એ પહેલા જ કહેલ્ છે. તેથી જ ઓટ્ટારિક મિશ્ર આદિ ચાર પ્રયોગોના અભાવ થતા ઉપયુક્ત અગીયાર પ્રત્યે ગાવાળા ઘણા જીવેાનુ` મળી આવવુ. આ પ્રથમ ભંગ છે. ઔદારિક મિશ્ર પ્રયાગવાળા એક જીવનુ' મળી આવવુ' મીત્તે ભંગ છે અને ઘણા જીવાનુ` મળી આવવું ત્રીજો ભંગ છે, એજ પ્રકારે આહારક પ્રયાગને લઈને એ ભંગ થાય છે, આહારક મિશ્ર પ્રયોગથી પણ એ ભંગ થાય છે, અને કાણુ પ્રયાગની અપેક્ષાએ પણ એ ભંગ થાય છે. એ પ્રકારે એક એકના સંચાગ કરવાથી આઠે ભંગ અને છે, તેમની પ્રરૂપણ કરાય છે અથવા એક કાઈ મનુષ્ય ઓદારિક મિશ્ર શરીરકાય પ્રયાણી હાય છે, (૧) અથવા કોઈ ઘણા મનુષ્ય ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી થાય છે, (ર) અથવા કોઈ એક મનુષ્ય આહારક શરીરકાય પ્રયાગી થાય છે (૩) અથવા કોઈ ઘણા મનુષ્ય આહારક શરીરકાય પ્રયાગી હાય છે (૪) અથવા કોઈ એક મનુષ્ય અહારક મિશ્ર શરીરકાય પ્રયાણી હાય છે (૫) અથવા ઘણા મનુષ્યા આહારક મિશ્ર શરીરકાય પ્રયાગી છે (૬) અથવા કોઈ એક મનુષ્ય કા'ણુ શરીરકાય પ્રયાગી થાય છે, (૭) અથવા ઘણા મનુષ્ય કાણુ શરીરકાય પ્રયાગી હાય છે (૮) આ આઠે ભગ એક એકની અપેક્ષાએ છે. હવે માજીસમાં દ્વિક સંચાગી (બે એના સંચાગથી થનારા) ચાવીસ ભંગાની પ્રરૂપણા કરાય છે અથવા કોઇ એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી અને એક આહારક શરીરકાય પ્રયાગી હાય છે (૧) અથવા કોઈ એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી અને બહુ આહારક શરીરકાય પ્રયાગી (ર) અથવા કોઇ એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી અને ઘણા આહારક શરીરકાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૦૪ Page #317 -------------------------------------------------------------------------- ________________ પ્રાગી (૩) અથવા ઘણા ઔદારિક મિશ્ર શરીરકાય પ્રવેગી અને ઘણા આહારક શરીરકાય પ્રયાગી આ ચાર ભંગ છે. અથવા કઈ એક દારિક મિશ્ર શરીરકાય પ્રયોગ છે અને એક આહારક મિશ્ર શરીરકાય પ્રયેગી (૧) અથવા કોઈ એક ઔદારિક મિશ્ર શરીરકાયDગી છે, અને ઘણા આહારક મિશ્ર શરીરકાય પ્રવેગી (૨) અથવા કોઈ ઘણા ઔદ્યારિક મિશ્ર શરીરકાય પ્રોગી અને એક આહારક મિશ્ર શરીર કાય પ્રવેગી અથવા ઘણું દારિક મિશ્ર શરીરકાય પ્રવેગી અને ઘણુ આહારક મિશ્ર શરીર કાય પ્રવેગી (૪) આ ચાર ભંગ સમજવા જેઈએ. અથવા કઈ એક દારિક મિશ્ર શરીરકાય પ્રાગી અને એક કામણ શરીરકાય પ્રયેગી. (૧) અથવા કઈ એક દારિક શરીરકાય પ્રવેગી અને ઘણું કાર્મણ શરીરકાય પ્રવેગી (૨) અથવા કેઈ ઘણું ઔદારિક શરીરકાય પ્રયોગી અને એક કાર્માણ શરીરકાય પ્રયોગી (૩) અથવા ઘણા ઔદારિક શરીરકાય પ્રાણી અને ઘણા કામણ શરીરકાય પ્રાગી (૪) આ ચાર ભંગ થયા. અથવા કઈ એક આહારક શરીરકાય પ્રવેગી અને એક આહારક મિશ્ર શરીર કાય પ્રાગી (૧) અથવા એક આહારક શરીરકાય પ્રયેગી અને ઘણું આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી (૨) અથવા ઘણું આહારક શરીરકાય પ્રાગી અને એક આહારક મિશ્ર શરીરકાય પ્રાગી (૩) અથવા ઘણા આહારક શરીરકાય પ્રાણી અને ઘણા આહારક મિશ્ર શરીરકાય પ્રાણી (૪) આ ચાર ભંગ થયા. અથવા કેઈ એક આહારક શરીરસાય પ્રયાગી અને એક કાર્માણ શરીરકાય પ્રવેગી (૧) અથવા એક આહારક શરીરકાય પ્રાણી અને ઘણું કામણ શરીરકાય પ્રાગી (૨) અથવા કઈ ઘણું આહારક શરીરકાય પ્રવેગી અને એક કામણ શરીરકાય પ્રાણી (૩) અથવા કેઈ ઘણા આહારક શરીરકાય પ્રયોગી અને એક કામણ શરીરકાય પ્રયોગી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૦૫ Page #318 -------------------------------------------------------------------------- ________________ (૪) આ ચાર ભંગ થયા. અથવા કઈ એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી અને એક કામણ શરીરકાય પ્રયેગી હોય છે. (૧) અથવા કેઈ એક આહારક મિશ્ર શરીરકાય પ્રોગી અને ઘણા કામણ શરીરકાય પ્રયેગી છેષ છે. (૨) અથવા કેઈ ઘણા આહારક મિશ્ર શરીરકાય પ્રવેગી અને કેઈ એક કાર્મણ શરીર કાય પ્રયેગી હોય છે (૩) અથવા ઘણા બધા આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી અને અને ઘણા બધા કામ શરીરકાય પ્રયોગી હોય છે (૪) આ ચાર ભંગ સંપન થયા. - ઉક્ત પ્રકારથી વીસ ભંગ સંપન્ન થયા. હિક સંયોગમાં એકવચન અને બહવચનથી દારિક મિશ્ર અને આહારકના ચાર ભંગ, દારિક મિશ્ર અને આહારક મિશ્ર પદેથી ચાર ભંગ, એ પ્રકારે દારિક મિશ્ર અને કાશ્મણના ચાર આહારક તથા આહારક મિ પના ચાર, આહારક અને કાશ્મણના ચાર અને આહારક મિશ્ર તથા કામણના ચાર ભ ગ થાય છે. એ બધાને મેળવી દેવાથી દ્વિક સંગી ભગ વીસ સમજવા જોઈએ, ૫૦જીવ પ્રયોગ મેં વિકસંયોગ કા નિરૂપણ ત્રિક સંગ વક્તવ્યતા શબ્દાર્થ-(બને ૨ રાચિમીસાસરીઝોચો ચ, ગોરાજીરાવ જીર, લાદ્દર મીનીસરી જાયgોળી ચ) અથવા કઈ એક દારિક મિશ્ર શરીરકાય પ્રયેગી, એક આહારક શરીરકાય પ્રયેળી અને એક આહારક મિશ્ર શરીરકાય પ્રવેણી (૧) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ 3०६ Page #319 -------------------------------------------------------------------------- ________________ (अहवेगे य ओरालिय मीसगसरीरकायप्पओगी य, आहारगसरीरकायप्पओगी य आहा. વા મીરાસર ચોરીનો ચ) અથવા કોઈ એક દારિક મિશ્ર શરીરકાયDગી, એક આહારક શરીરાયDગી અને ઘણું આહારક મિશ્ર શરીરકાયોગી (૨) (अहवेगे य ओरालिय मीसगसरीरकायप्पओगी य आहारगसरीरकायापओगीणो य, કાજામીનારાયgar ) અથવા એક દારિક મિશ્ર શરીરકાથપ્રગી, ઘણા આહ ૨ક શરીરકાય પ્રવેગી, અને એક આહારક મિશ્ર શરીરકાય પ્રવેગી (૩) (अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगी य, आहारगसरीरकायप्पओगी य आहा. રામારી જોગિળો ચ) અથવા એક દારિક મિશ્રશરીરકાય પ્રયોગ ઘણા આહારક શરીરકાય પ્રયોગ અને ઘણું આહારક મિશ્ર શરીરકાય પ્રવેગી (૪) (अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगिणो य, आहारगसरीरकायप्पओगी य, आहाરામારીરાયgોની ચ) અથવા ઘણું દારિક મિશ્ર શરીરકાય પ્રણી. એક આહારક શરીરકાય પ્રોગી અને એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગ (૫) (अहवेगे य ओरालिय मीसा सरीरकायप्पओगिणो य, अहारग सरीरकायप्पओगी य, આહાર મીકાતરીયmગોળો ચ) અથવા ઘણા બધા ઔદ્યારિક શરીરકાય પ્રયાગી એક આહારક શરીરકાય પ્રાણી અને ઘણું આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી (૬) (अहवेगे य ओरालिय मीसासरीरकारप्पओगिणो य, आहारगसरीरकायप्पओगिणो य મારા બીજા પરીવારોની ય) અથવા ઘણુ બધા ઔષરિક મિશ્ર શરીરકાયપ્રાણી ઘણા બધા આહારક શરીરકાયપ્રણી અને એક આહારક મિશ્ર શરીરકાય પ્રવેગી (૭) (अहवेगे य ओरालिय मीसासरीरकायप्पओगिणो य आहारकसरीरकायप्पओगिणो य બાર મીણા પરીવાચqોજિળો ૨) અથવા ઘણા ઔદારિક મિશ્ર શરીરકાયપ્રયોગી ઘણા આહારક શરીરકાય પ્રવેગી અને ઘણા આહારક મિશ્ર શરીરકાય પ્રવેગી (૮) (gણે અં) આ આઠ ભંગ છે (अहवेगे य ओरालिय मीसासरीरकायप्पओगी य, आहारग सरीरकायप्पओगी य, कम्मग શરીરના કોળી થ) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રવેગી, એક આહારક શરીર કાય પ્રવેગી અને એક કાર્મણ શરીરકાય પ્રાગી (૧) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ 3०७ Page #320 -------------------------------------------------------------------------- ________________ ( अहवेगे य ओरालिय मीसासरीरकायप्पओगी य, आहारगसरीरका यप्पओगी य, જમ્મા સરીર હોયબોળીળા ચ) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી, એક આહા. ૨ક શરીરકાયપ્રયાગી અને ઘણા કાર્માણ શરીરકાય પ્રયાણી (૨) ( अहयेगे य ओरालिय मीसा सरीरकायप्पओगी य, आहारगसरी रकायप्पओगिणो य જન્મશતરી હાયલોની ચ) અથવા એક ઔદારિક શરીરકાય પ્રયાગી, ઘણા આહારક શરીરકાય પ્રયાગી અને એક કાણુ શરીરકાય પ્રત્યેાગી (૩) ( अहवेगे य ओरालिय मी सासरी र कायपओगी य, आहारगसरीरकायप्पओगिणो य, જન્માક્ષરીરવાયજ્ઞોશિનો ચ) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી, ઘણા બધા આ!હારક શરીરકાય પ્રયાગી અને ઘણા કાણ શરીરકાય પ્રયોગી (૪) ( अहवेगे य ओरालिय मीसा सरीरकायप्पओगिणो य, आहारगसरीर कायप्पओगी य, જન્મ સાચવોની ય) અથવા ઘણા ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયેગી, એક આહા૨ક શરીરકાય પ્રયાગી અને એક કાણું શરીરકાય પ્રયેગી (૫) ( अहवेगे य ओरालिय मीसासरीरकायप्प ओरिणो य, आहारगसरीरका यप्पओगी य, માલી જાયયોનિનો ચ) અથવા ઘણા ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી, એક આહા * શરીરકાય પ્રયાગી, અને ઘણા કાણુ શરીરકાય પ્રયાગી (૬) ( अहवेगे य ओरालियमीसासरीर कायप्पओगीणो य, आहारगसरीरकायप्प ओगिणो य, (સી)ચળબોનિળો ચ,) અથવા કોઇ એક આહારક ઔદ્યારિક મિશ્ર શરીરકાય પ્રયાગી અનેક આહારક શરીરકાય પ્રયાગી અને એક કાણું શરીરકાય પ્રયાણી (9) ( अह वेगे य ओरालियमीस | सरीरकायप्पओगिणो य आहारगसरीरकायप्पओगिणो य, ગાલીચાચળબોશિનો ચ) અથવા ઘણા ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી, ઘણા આહારક શરીરકાય પ્રયાગી અને ઘણા કાર્યણુ શરીરકાય પ્રયાગી (૮) ( अहवेगे य ओरालियमी सासरीरका यप्पओगी य, आहारगमीसा सरीरका यप्पओगी य कम्मग સી જાયલોની ય) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયેગી એક આહારક મિશ્રશરીરકાય પ્રયાગી, અને એક કામણ શરીરકાય પ્રયાગી (૧) ( अहवेगे य ओरालियमीसा सरीरकायम ओगी य, आहारगमीसासरीरकायप्पओगी य, રૂક્ષ્મણી જાચોળીનો ચ) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી, એક આહ! શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૦૮ Page #321 -------------------------------------------------------------------------- ________________ રક મિત્ર શરીરકાયપ્રયેગી અને ઘણા કાણુ શરીરકાયપ્રયાગી (૨) ( अहवेगे य ओरालियमीसासरीरका यप्पओगी य, आहारगमीसासरीरकायप्पओगिणो य, શ્મગલરી વાયવ્વોની ચ) અથવા ફાઈ એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી, ઘણા આહારક મિશ્ર શરીરકાય પ્રયાગી અને એક કા`ણુ શરીરકાય પ્રયેગી (૩) ( अहवेगे य ओसलियमी सासरीरका यप्पओगी य आहारगमीसासरीर कायप्प ओगिणो य, માસીનાથગોળિળો ય) અથવા કઈ એક ઔરિક મિશ્ર શરીરકાય પ્રયોગી ઘણા અહારક મિશ્ર શરીરકાય પ્રયાગી અને ઘણા કામણ શરીરકાય પ્રયાગી (૪) ( अहयेगे य ओरालियमीसासरीरका यत्पयोगिणो य, आहरगमीसासरीरकायप्पओगी य, જન્મગલરી જાચવોની ચ) અથવા ઘણા ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયેળી, એક આહારક શરીરકાયપ્રયેગી અને એક કામણ શરીરાયપ્રયોગી (૫) ( अहवेगे य ओरालियमीसासरीरका यप्पओगिणो य, आहारगमीसासरीरका यप्पओगी य, મ્મસી હાથબોનિનો ચ) અથવા ઘણા ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, એક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને કાઈ ઘણા કામણ શરીરકાય પ્રયોગી (૬) ( अहवेगे य ओरलियमोसासरीरको यप्पओगिणो य, आहारगमीसासरीरका यप्पओगिणो य, જન્મસીહાયજ્ઞોની ચ) અથવા ઘણા ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, ઘણા આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી, એક કાઇ કાણુ શરીરકાય પ્રયોગી (૭) (अह वेगे य ओरालियमीसासरीर कायप्पओगिणो य, आहारगमीसासरीरका यप्पओगिणो य જન્માક્ષરી જાચળબોશિળો ચ) અથવા ઘણા ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, ઘણાં આહારક મિશ્ર શરીરકાયપ્રયોગી અને ઘણા કાણુ શરીરકાયપ્રયોગી (૮) ( अहवेगे य आहारग सरीरकायप्पओगी य आहारग मीठा सरीरकायप्पओगी य, कम्मा સરી જાયગોળી ચ) અથવા કાઈ એક આહારક શરીરકાયપ્રયોગી, એક આહારક મિશ્રશરીરકાયપ્રયોગી અને એક કાણુ શરીરકાયપ્રયોગી (૧) ( अहवेगे य आहारगसरीरकायम्पओगी य, आहारगमीसासरी र कायप्पओगी य, कम्मासरीर શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૦૯ Page #322 -------------------------------------------------------------------------- ________________ જાયળગોનિનો ચ) અથવા કોઇ એક આહારક શરીરકાયપ્રયાગી એક આહારક મિશ્રશરીર કાયપ્રયાગી અને ઘણા કામણુશરીરકાયપ્રયેાગી (૨) ( अहवेगे य आहारगसरीरकायप्पओगी य, आहारगमीसासरीरकायप्पओगिणो य, कम्मा સરીજાયન્ત્રોની ચ) અથવા કાઈ એક આહારક શરી કાયપ્રયાગી, ઘણા આહારક મિશ્ર શરીરકાયપ્રયાગી અને કોઈ એક કામણ શરીરકાયપ્રયાગી (૩) ( अह बेगे य आहारगसरीर कायप्पओगी य, आहारगमी सासरीरका यप्पओगिणो य, कम्मप સીતાબોળિો ચ) અથવા કાઈ એક આહારકશરીરકાયપ્રયાગી, ઘણા આહારક મિશ્ર શરીરકાયપ્રોગી અને ઘણા કાણુશરીરકાયપ્રયેગી (૪) ( अहवेगे य आहारगसरीरकायप्पओगिणा य, आहारगमीसासरीरकायप्पओगी य, कम्मा સીરાયળોની ચ) અથવા ઘણા બધા શાહારકશરીરકાયપ્રયાગી, એક આહારક મિશ્ર શરીરકાયપ્રયાગી અને એક કાણુંશરીરકાયપ્રયાગી (૫) ( अहवेगे य आहारगसरीरकायप्प ओगिणो य, आहारगमी सासरीरका यप्पओगी य, कम्म સતળાયોનીળા ચ) અથવા ઘણા આહારકશરીરકાયપ્રયેગી, એક આહારક મિશ્રશરીર કાયપ્રયાગી અને ઘણા કાણશરીરકાયપ્રયેગી (૬) ( अहवेगे य आहारगसरीरकायप्प ओगिणो य, आहारगमी सासरीरकायप्पओगिणो य कम्माસીવાયળોની ચ) અથવા કોઇ ઘણા આહારકશરીરકાયપ્રયેગી, ઘણા આહારક મિશ્રશરીર કાયપ્રત્યેાગી અને કાઈ એક કાણુશરીરકાયપ્રયે!ગી (૭) ( अहवेगे य आहारगसरीरकायप्प ओगिणो य, आहारगमीसासरीरका यप्पओगिणा य, જન્મગલરી જાચવકોશિનો ચ) અથવા ઘણા બધા આહારકશરીરકાયપ્રયેગી, ઘણા બધા આહારક મિશ્રશરીરકાયપ્રયાગી અને ઘણા કામ ણશરીરકાયપ્રયોગી (૮) (ä) એ પ્રકારે (r) એ (તિય સંજ્ઞોળ) ત્રણના સમૈગથી (પત્તા) ચાર (બદું મ) આઠ ભંગ થયા (સત્ત્વે વિ મિજિન્ના) બધા મળીને (વસ્તીનું મંગળ) ખત્રીસ ભગ (નાળિયવા) જાણવા જોઈ એ (૩૨) ટીકા-હવે મનુષ્યમાં મળી આવતા ત્રિક સંચાગી ખત્રીસ ભ ંગાનું નિરૂપણ કરાય છે અથવા કોઇ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયાગી થાય છે, કોઈ એક મનુષ્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૧૦ Page #323 -------------------------------------------------------------------------- ________________ આહારક શરીરકાયપોગી થાય છે, કોઈ એક મનુષ્ય આહારક મિશ્ર શરીરકાયપ્રયાગી થાય છે (૧) અથવા કઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશારીરકાયDગી થાય છે, કેઈ એક આહારક શરીરકાયપ્રયેગી થાય છે, અને અનેક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયયેગી થાય છે (૨) અથવા કેઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયેગી થાય છે. ઘણુ મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી થાય છે, અને કઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયયોગી થાય છે (૩) અથવા કોઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયેગી થાય છે, ઘણું મનુષ્ય આહારશરીરકાયDગી બને છે અને ઘણા બધા મનુષ્ય આહારક મિશ્રશરીરકાયમયેગી થાય છે (૪) અથવા અનેક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે, એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી હોય છે અને કોઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયાગી હોય છે. (૫) અથવા કોઈ અનેક મનુષ્ય દારિક મિશ્રશરીરકાયોગી હોય છે, કોઈ એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયાગી હોય છે, અનેક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયDયેગી હોય છે. (૬) 1 અથવા કોઈ અનેક મનુષ્ય દારિક મિશ્રશરીરકાયDગી હોય છે, અનેક મનુષ્ય આહારક શરીરકાયપ્રયેગી બને છે, અને કેઈ એક મનુષ્ય આહારક મિશ્રશારીરકાયપ્રગી બને છે. (૭) અથવા કઈ એક અનેક મનુષ્ય ઔદ્યારિક મિશ્રશરીરકાયપ્રાણી હોય છે, અનેક મનુષ્ય આહારક શરીરકાયપ્રયેગી થાય છે, અને અનેક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયેગી હોય છે (૮) આ ત્રિક સંયેગી આઠ ભંગ સંપન્ન થયા. અથવા કઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયDયેગી થાય છે, કેઈ એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી થાય છે અને એક મનુષ્ય કામણ શરીરકાયપ્રયોગી થાય છે (૧) અથવા કઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રવેગી થાય છે, કે એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયેગી બને છે, અને ઘણા બધા મનુષ્ય કર્મણ શરીરકાયપ્રયેગી હોય છે. (૨) અથવા કોઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી થાય છે, અનેક મનુષ્ય આહારક શરીરકાયોગી થાય છે, અને કોઈ એક મનુષ્ય કામણશરીરકાયDગી થાય છે. (૩) અથવા કેઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રોગી હોય છે, અનેક મનુષ્ય આહારક શરીરકાયDયેગી દેય છે અને કેઈ અનેક મનુષ્ય કાર્માણશરીરકાયમયેગી થાય છે. (૪) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૧૧ Page #324 -------------------------------------------------------------------------- ________________ અથવા કોઈ અનેક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી થાય છે, કોઈ એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયાગી હોય છે, અને કાઇ એક મનુષ્ય કાણુશરીરકાયપ્રયાગી હાય છે. (૫) અથવા કાઈ અનેક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે, કોઇ એક મનુષ્ય આહારકશરી૨કાયપ્રયોગી હેાય છે, કેઇ અનેક મનુષ્ય કામ શરીરકાયપ્રયાગી હાય છે. (૬) અથવા કાઈ અનેક મનુષ્ય. ઔદારિક મિશ્રશરીરકાયપ્રયાગી બને છે, કોઈ અનેક મનુષ્ય આહારકશરીરકાયપ્રયાગી હોય છે. અને કાઈ એક મનુષ્ય કાણશરીરકાય પ્રયોગી હાય છે (૭) અથવા ઘણા બધા મનુષ્ય ઔદારિક મિશ્રશરીકાયપ્રયાગી થાય છે, ઘણા મનુષ્ય આહારક શરીરકાયપ્રોગી હોય છે, અને ઘણા મનુષ્ય ક્રાણુશરીરકાયપ્રયોગી હાય છે. (૮) આ પ્રકારના આઠ લંગ છે. પૂર્વોક્ત આઠ મેળવવાથી ખધા મળીને સેલ થઈ જાય છે. અથવા કોઈ એક મનુષ્ય ઔદ્યારિક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, કોઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયેગી હાય છે અને કાઈ કામ છુશરીકાયપ્રયાગી હેાય છે. (૧) અથવા કોઇ એક મનુષ્ય ઔારિક મિશ્રશરીરકા પ્રયેગી હાય છે, કેઇ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, અને અનેક મનુષ્ય કાણુશરીરકાયપ્રયોગી ખને છે (૨) અથવા કોઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, અનેક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હેાય છે, અને એક મનુષ્ય ક ણશરીરકાયપ્રયોગી હાય છે. (૩) અથવા કોઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે, અનેક નુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી અને છે, અને અનેક મનુષ્ય કામ શરીરકાશપ્રયોગી થાય છે. (૪) અથવા કાઈ અનેક મનુષ્ય ઔદ્યારિક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, કોઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે, અને એક મનુષ્ય કામણશરીરકાયપ્રયોગી થાય છે (૫) અથવા કોઇ અનેક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, કોઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી થાય છે અને કાઇ ઘણા કાÇશરીરકાયપ્રયોગી થાય છે. (૬) અથવા અનેક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે અનેક મનુષ્ય આહા૨૬ મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે અને કાઈ એક કામણશરીરકાયપ્રયોગી હૈાય છે. (૭) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૧૨ Page #325 -------------------------------------------------------------------------- ________________ અથવા ઘણા ખધા મનુષ્ય ઔદ્યારિક મિશ્રશરીરકાયપ્રયોગી અને છે, ઘણા આહારક મિશ્રશરીરકાયપ્રયોગી થાય છે અને ઘણા કાણુશરીરકાયપ્રયોગી બને છે. (૮) પૂર્વોક્ત સાળ ભંગામાં આ આઠને મેળવવાથી બધા મળીને ચાવીસ ભંગ થયા. અથવા કોઈ એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી થાય છે, કૈાઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી થાય છે, અને એક મનુષ્ય કાણશરીરકાયપ્રયોગી થાય છે (૧) અથવા કોઈ એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી હાય છે, કેઇ એક આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે અને કોઈ ઘણા મનુષ્ય કાણુશરીરકાયપ્રયોગી હાય છે (૨) અથવા કોઈ એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી હાય છે, કોઈ અનેક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે, અને કોઇ એક કાણુશરીરકાયપ્રયોગી Šય છે (૩) અથવા કોઇ એક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી હાય છે, કાઇ અનેક મનુષ્ય આહારક મિશ્ર શરીરકાયપ્રયોગી હોય છે, અને કોઈ અનેક મનુષ્ય કાણુશરીરકાયપ્રયોગી હોય છે. (૪) અથવા અનેક આહારક શરીરકાયપ્રયોગી હેાય છે, કાઇ એક મનુષ્ય અહિારક મિશ્ર શરીરકાયપ્રોગી હાય છે, અને કાઇ એક કાણુંશરીરકાયપ્રયોગી હાય છે (૫) અથવા અનેક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી હાય જે કાઈ એક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે અને અનેક મનુષ્ય કાણુશરીરકાયપ્રયોગી હોય છે (૬) અથવા અનેક મનુષ્ય આહાર શરીરકાયપ્રયાગી હાય છે, અનેક મનુષ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયાગી હોય છે અને એક મનુષ્ય કામ ણશરીરકાયપ્રયેગી હૈાય છે (૭) અથવા અનેક મનુષ્ય આહારક શરીરકાયપ્રયોગી હાય છે, અનેક મનુષ્ય આહાર મિશ્રશરીરકાયપ્રયેગી હેાય છે, અનેક મનુષ્ય ક્રાણુશરીરકાયપ્રયેગી હાય છે. (૮) આત્રિક સ’યેગી એકવચન અને બહુવચનની વિવક્ષા કરવાથી ચાર પ્રકારના આઠે આઠે ભંગ અર્થાત્ બધા મળીને બત્રીસ ભંગ સિદ્ધ થાય છે. ત્રણ ત્રણ પ્રયાગના સયોગ આ પ્રકારે કરેલા છે–ઔદારિક મિશ્ર, આહારક અને આહારક મિશ્રના સયાગથી આઠ ઔદારિક મિશ્ર આહારક અને કાણના સયેાગથી આઠ. ઔદારિક મિશ્ર, આહારક મિશ્ર અને કાર્માણના સયોગથી આઠે તથા આહારક આહારક મિશ્ર અને કામણના સ ́યાગથી આઠ. આ પ્રકારે બધા મળીને ત્રિક સચાંગી ભગ ખત્રીસ છે. ! સ્૦ ૪૫ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૧૩ Page #326 -------------------------------------------------------------------------- ________________ જીવ પ્રયોગ મેં ચતુષ્ક સંયોગ કા નિરૂપણ ચતુષ્ક સંગ વક્તવ્યતા શબ્દાર્થ-( શોઢિચમીનારાયmગોળી , લાઉંજીરાવવો ચ, સાહાનીસાસરીવાચકોની ચ, ગ્લાસરીવાયgો ) અથવા કોઈ એક દા રિક મિશ્રશરીરકાયપ્રયાગી, એક આહારક શરીરકાયDયેગી, એક આહારક મિશ્રશરીરકાય પ્રયાગી, અને એક કાર્મણશરીરકીયપ્રયેગી (૧) __ (अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगी य, आहारगसरीरकायप्पओगी य, आहा નીતારી વાયgોની ચ, માતરી જાયgોજિળો ) અથવા કેઈ એક દારિક મિશ્રશારીરકાયપ્રયાગી, એક આહારકશરીરકાયપ્રયાગી, એક આહારક મિશ્રશરીરકાયમયેગી, અને ઘણા કાણુશરીરકાયમયેગી (૨) (अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगी य, आहारग सरीरकायप्पओगी य, आहारग. મીસારી વયવોનીળો ચ, મારી વાગો ) અથવા કેઇ એક ઔદ્યારિક મિશ્ર શરીરકાયપ્રયાગી છે, એક આહારકશરીરકાયપ્રયોગી, અનેક આહારક મિશ્રશરીરકાયuોગી અને એક કાર્યણશરીરકાયપ્રાગી (૩) (अवेगे य ओरालियमीसासरीरकायप्पओगी य, आहारगसरीरकायप्पओगी य, आहा૨૪ મીરાસરી જાયuોળિો , ૪રરીવારyોળિો ચ) અથવા કેઈ એક દારિક મિશ્રશરીરકાયપ્રોગી, એક આહારક શરીરકાયયોગી અનેક આહારક મિશ્રશરીરકાયયોગી અને અનેક કાર્માણશરીરકાયપ્રાગી (૪) (अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगी य, आहारग सरीरकायप्पओगिणो य, બters મસાલાવાયજગોરી ૩, Hiragો જ) અથવા કઈ એક દારિક મિશ્રશરીરકાયપ્રયાગી, અને અનેક આહારક શરીરકાયપેયેગી, એક આહારક મિશ્રશરીર કાયમયેગી, કેઈ એક કાર્મણશરીરકાયપ્રાગી (૫) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૧૪ Page #327 -------------------------------------------------------------------------- ________________ (अहवेगे य ओरालिय मीसासरीरकायप्पओगी य, आहारग सरीरकायप्पओगिणो य, આહાર મારી વાચકોળી ૨, મારી વચqોજિળ ૨) અથવા કઈ એક દારિક મિશ્રશરીરકાયપ્રયાગી, અનેક આહારકશરીરકાયપ્રયોગી એક આહારકમિશ્રશરીરકાયોગી, અનેક કામણશરીરકાય પ્રયાગી. (૬) (अहवेगे य ओरालिय मोसासरीरकायप्पओगी य, आहारग सरीरकायप्पओगिणो य, સહારા મોલાસીક્વોળિો ચ, Wારા પગોળો ચ) અથવા કોઈ એક ઔદારિક મિશ્રશરીરકાયપ્રગી, અનેક આહારકશરીરકાયપ્રયેગી, અનેક આહારક મિશ્રશરીરકાય પ્રયાગી અને એક કામણશરીરકાયપ્રયેગી (૭) (બહુ જ ગરાસ્વિચ મીનારાયણોની જ, હાલ હરીરાજuોળો ૨, બહાર મોરારીય ગોાિળો , મારી શાળાાિળો ) અથવા કોઈ એક ઔદારિક મિશ્રશરીરકાયમી , ઘણા આહારકશરીરકાયપ્રયાગી, ઘણા આહારક મિશ્રશરીરકાય પ્રયેગી અને ઘણુ કામણશરીરકાયપ્રયોગી (૮) (अहवेगे य ओरालिय मीसासरीरकायप्पओगिणो य, आहारगसरीरकायप्पओगी य, ગ્રાહરામીનારાજગોળી , પારાયણોની ) અથવા ઘણા ઑદારિક મિશ્ર શરીરકાયપ્રગી, કઈ એક આહારકશરીરકાયપ્રયાગી, એક આહારક મિશ્રશરીરકાયમયેગી અને એક કાર્મણશરીરકાયપ્રયાગી (૯) (अहवेगे य ओरालिय मीसासरीरकायप्पओगिणो य, आहारगसरीरकायप्प मोगी य, બાઇ મીસાસરી વાચવોની ચ, મારીરાજબોાિળો ૨) અથવા ઘણા દારિક મિશ્ર શરીરકાયપ્રયેગી, એક આહારક શરીરકાયપ્રયાગી, એક આહારક મિશ્રશરીરકાય પ્રયાગી અને ઘણું કાર્મણશરીરકાયપ્રગી. (૧૦) (अहवेगे य ओरालिय मीसासरीरकायप्पओगिणो य, आहारगसरीरकायप्पओगी य, आहाવા મીતારાચોળિો ચ, ઝારીજા ક્વોની ) અથવા ઘણા દારિક મિશ્ર શરીરકાયપ્રયેગી, એક આહારક શરીરકાયપ્રયાગી, ઘણે આહારક મિશ્રશરેરકાયમયેગી, અને એક કામણશરીરકાયપ્રયાગી (૧૧) (अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगिणो य, आहारगसरीरकाथप्पओगी य, બાદામીનારાયવાિળો ૨, મારી વાચબ્લોગિળો ચ) અથવા ઘણા ઔદારિક મિશ્રશારિકાયDયેગી' એક આહારક શરીરકાયપ્રયોગી, ઘણા આહારક મિશ્રશરીરકાય મગી, ઘણા કામણશરીરકાયપ્રયેગી (૧૨) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૧૫ Page #328 -------------------------------------------------------------------------- ________________ (अहवेगे य ओरालियमीसासरीरकायप्प ओगिणो य, आहारगसरीरकायप्पओगिणो य, બારામારી વાચqોની ચ, જન્માક્ષરીરાચcqોજી ચ) અથવા ઘણા ઔદારિક મિશ્ર શરીરકાયપ્રગી, ઘણુ આહારકશરીરકાયાગી, એક આહારક મિશ્રશરીરકાયDગી અને એક કાર્મણશરીરકાયપ્રયેગી (૧૩) (अहवेगे य ओरोलियमीसासरीरकायप्पओगिणो य, आहारगसरीरकायप्प मोगिणो य, આદરામીનારાયgી ચ, મારી વાયોગિળ ) અથવા ઘણા ઔદારિક મિશ્રશરીરકાયપ્રગી, ઘણા આહારકશરીરકાયપ્રયાગી, એક આહારક મિશ્રશરીરકાયોગી અને ઘણા કાર્મણશરીરકાયDયેગી. (૧૪) (अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगिणो य, आहारगसरी रकायप्पओगिणो य, માદા મીનારી વાચબોાિળો ચ, જન્માક્ષરીસાયાગની ) અથવા કઈ ઘણા ઔદારિક મિશ્રશરીરટાયગી , ઘણા આહારકશરીરકાયપ્રોગી, ઘણા આહારક મિશ્રશરીરકાય પ્રયેળી અને એક કાર્મણ શરીરકાયપ્રયાગી. (૧૫) (अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगिणो य, आहरगसरीरकायप्पओगिणो य, મીનારાજગોળિો , વન્માપરીવારજગોળિો ) અથવા ઘણા ઔદારિક મિશ્રશરીરકાયપ્રવેગી, ઘણા આહારકશરીરકાયપ્રયેગી, ઘણા આહારક મિશ્રશરીરકાયપ્રગી ઘણું કામણ શરીરકાયપ્રયાગી. (૧૬) (pવું ) એ પ્રકારે (ga) એ (૨૩ સંનોui) ચાર સંયેગથી (સોઝર મં) સેલ ભંગ (અવંતિ) થાય છે (સવૅ વિ ચ ાં પરિચા) બધા મળીને (લસ્પતિ) એંસી (મંગ) ભંગ (અવંતિ) છે (વાળમંતરનોરૂસમાળિયા બકુરકુમાર) વાનચન્તર, જતિષ્ક, અને વૈમાનિક અસુરકુમારની જેમ ચતુષ્ક સંયોગ વક્તવ્યતા ટીકાર્થ –હવે ચાર પ્રગના સંયોગથી થનાર મનુષ્ય સંબન્ધી સેળ ભંગની પ્રરૂપણા કરાય છે. અથવા કોઈ એક મનુષ્ય ઔદ્યારિક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે, એક આહારક શરીરકાયમયેગી હોય છે, એક આહારક મિશ્રશારીરકાયપ્રયેગી થાય છે, અને એક કાર્પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૧૬ Page #329 -------------------------------------------------------------------------- ________________ શરીરકાયપ્રયાગી હેાય છે. (૧) અથવા કોઈ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે, એક આહારક શરીરકાયપ્રયાગી હોય છે, એક આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે અને અનેક મનુષ્ય કામ ણુશરીરકાયપ્રયોગી હોય છે (૨) અથવા કે।ઇ એક મનુષ્ય ઔદ્યારિક મિશ્રશરીરકાયપ્રયોગી, એક આહારકશરીરકાયપ્રયોગી, ઘણા ખંધા આહારક મિશ્રશÅરકાયપ્રયોગી અને એક કાણુંશરી૨કાયપ્રયોગી હાય છે (૩) અથવા કોઇ એક મનુષ્ય ઔદ્યારિક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, એક આહારક શરીરકાયપ્રયોગી હાય છે, ઘણા આહારક મિશ્રશરીરક્રાયપ્રયોગી હાય છે અને ઘણા કાણ શરીરકાયપ્રયોગી હાય છે. (૪) અથવા કોઇ એક ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, ઘણા આહારક શરોર ક્રાયપ્રયોગી હોય છે, કેાઇ એક આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે અને કોઈ એક કામ શરીરકાયપ્રયોગી હેાય છે. (૫) અથવા કોઈ એક ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, ઘણા આહારક શરીરકાયપ્રયોગી હોય છે, કેાઈ એક આહારક મિશ્રશરી?કાયપ્રયોગી હૈાય છે. અનેક કાણુ શરીરકાયપ્રયોગી હોય છે (૬) અથવા કાંઇ એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હૈાય છે, અનેક આહારક શરીરકાયપ્રયોગી હોય છે, અનેક મહારક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે અને એક કાણ શરીરકાયપ્રયોગી હાય છે (૭) અથવા કોઇ એક મનુષ્ય દારિક મિશ્રશરીરકાયપ્રયાગી હાય છે, ઘણા મનુષ્ય આહારકશરીરકાયપ્રયોગી હાય છે, ઘણા આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે. ઘણા કામ બુશરીરકાયપ્રયોગી હાય છે, (૮) અથવા ઘણા મનુષ્ય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, કોઈ એક આહારક શરીરકાયપ્રયોગી હાય છે, એક આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે એક કાળુશરીરક્રાયપ્રયોગી હેાય છે. (૯) અથવા ઘણા ઔદારિક મિશ્રશરીરકાય પ્રયાણી હાય છે, કેાઈ એક આહારકશરીરકાય પ્રયાગી હાય છે. એક આહારક મિશ્રશરીરકાયપ્રયાગી હાય છે અને ઘણા કાણુશરીરકાયપ્રયાગી હાય છે (૧૦) અથવા ઘણા ઔદારિક મિશ્રશરીરકાયપ્રયાગી હોય છે, એક આહારકશરીરકાયપ્રયાગી હાય છે, ઘણા આહારક મિશ્રશરીરકાયપ્રયાગી હૈાય છે, એક કાણુશરીરકાયપ્રયાગી હાય છે (૧૧) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૧૭ Page #330 -------------------------------------------------------------------------- ________________ અથવા ઘણા ઔદારિક મિશ્રશરીરકાયપ્રયાગી હોય છે, એક આહારકશરીરકાય પ્રયાગી હાય છે, ઘણા આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે, ઘણા કાણુ શરીરકાયપ્રયાગી હોય છે (૧૨) અથવા ઘણા ઔદારિક મિશ્રશરોરકાયપ્રયોગી હાય છે, ઘણા આહારક શરીરકાય પ્રયાગી હાય છે, એક આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, એક કા શરીરકાય પ્રયાગી હૈાય છે. (૧૩) અથવા ઘણા ઔદારિક મિશ્રશરીરકાયપ્રયાગી હૈાય છે, ઘણા આહારકશરીરકાયપ્રયોગી ડાય છે, એક આહારક મિશ્રશરીરકાયપ્રયેગી હાય છે, અનેક કાણશરીરકાયપ્રયોગીડાય છે. (૧૪) અથવા ઘણા ઔદારિક મિશ્રશરીરકાયપ્રયાગી હોય છે, ઘણા આહારકશરીરકાય પ્રયાગી હૈ!ય છે, ઘણુા આહારક મિશ્રશરીરકાયપ્રયાગી હોય છે, એક કાણુશરીકાયપ્રયાગી હાય છે. (૧૫) અથવા ઘણા ઔદારિક મિશ્રશીરકાયપ્રયોગી હૈાય છે, ઘણા આહારશરીરકાય પ્રયાગી હાય છે, ઘણા આહારક મિશ્રશીરકાયપ્રયેાગી હેય છે અને ઘણા કાણુશરીર કાય પ્રયાગી હાય છે (૧૬) આ ચાર ચાર પ્રયાગેાના સંચાગથી સોળ ભંગ થાય છે. ઔદારિક મિશ્ર આહારક અને આહારક મિશ્ર અને કાણુ એ ચારના સંયોગથી એકવચન અને બહુવચનની વિવક્ષાથી સાળ ભંગ સપન્ન થયા. એક બે ત્રણ અને ચારના સંચાગવાળા બધા લંગ મળીને એંસી થાય છે, જેમ-એક એક પ્રયોગના આઠ, દ્વિસ'ચેગી ચાવીસ ત્રિક સયાગી ખત્રીસ અને ચતુષ્ક સંચાળી સાળ. વાનવ્યન્તરા, જ્યાતિષ્કા, તથા વૈમાનિકાનું પ્રતિપાદન અસુરકુમારોના સમાન સમજી લેવુ જોઈ એ. ગતિપ્રપાત કા નિરૂપણ ગતિ વક્તવ્યતા શબ્દા -વિદે અંતે ! તિષ્વવત્ વજ્ઞે ?) હે ભગવન્ ! ગતિપ્રપાત કેટલા પ્રકારના કહ્યા છે ? (જોયના ! પંચવિદ્ નવ્નવાર પછળત્તે) હે ગૌતમ ! પાંચ પ્રકારના ગતિપ્રપાત કહ્યા છે (ä ના) તે આ પ્રકારે (ગોળતી) પ્રયોગગતિ (સત્તાતી) તતગતિ (થયળદેવળ જતી) અન્ધન છેનગતિ (વવાયત્તી) ઉપપાતગતિ (વિાચાતી) વિહાયેાગતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૧૮ Page #331 -------------------------------------------------------------------------- ________________ ( જિં તું ઘાત ?) પ્રયોગગતિના કેટલા ભેદ છે? (1શો તો ઘરવિદા GUાત્તા) પ્રગતિ પંદર પ્રકારની કહી છે–(=ા) તે આ પ્રકારે છે (દમાશો રી) સત્યમનપ્રગતિ (વં vો મળતો) એ પ્રકારે જેમ પ્રયોગના ભેદ કહા છે (ત ઘણા વિ મળિયat) એજ પ્રકારે આના અર્થાત્ ગતિના ભેદ પણ કહેવા જોઈએ (કાવ ક્રમસરીરવાયgશોnતી) સાવત્ કામણશરીરકાયપ્રગતિ (નીવા મંતે ! #તિવિહા પોતાની પત્તા) હે ભગવન્ ! જીવેની કેટલા પ્રકારની પ્રગતિ કહી છે? | (ચમ! gugra /ત્તા) હે ગૌતમ ! પંદર પ્રકારની કહી છે (તં મનgોનાની નાવ પwાસરીવાળcuોવાતી) તે આ પ્રકારે સત્ય મનપ્રગતિ યાવનું કાર્મણશરીરકાયપ્રગતિ (નૈરાશાળ મંતે ! વિ જોવાતી guyત્તા) હે ભગવન નૈરયિકેની કેટલા પ્રકારની પ્રગગતિ કહી છે? (ામ! રવિ પાત્તા) હે ગૌતમ ! અગીયાર પ્રકારની પ્રગગતી કહી છે (i =ST) તે આ પ્રકારે (સંદરમાળો કાતી) સત્ય મનપ્રગતિ (ઉં) એ રીતે (વાન્નિકા) પ્રયોગ કરીને (કસ ગતિ વિદા) જેની જેટલા પ્રકારની (તરણ તતિ વિદા) તેમની તેટલા પ્રકારની (માળવા) કહેવી જોઈએ (કા વેમાળિયા) યાવત, વૈમાનિકે સુધી (નીવાળે અંતે ! સમUT :ોતી નવ વર્મસવીરોrrી) હે ભગવન ! જીની સત્યમન પ્રયોગગતિ યાવત કાર્મણ શરીરકાયપ્રયોગગતિ (વવિ પણ ?) કેટલા પ્રકારની કહી છે? (ચHT !) હે ગૌતમ! (નીવા: સર્વે વ તાવ મળrgોતી વિ) જીવ બધા હોય છે, સત્યમના પ્રગતિવાળા પણ (વં તે વ) એ પ્રકારે તેજ (પુત્રવત્તિ માળિયચં) પૂર્વ વર્ણિત કહેવું જોઈએ (મંર તર) ભંગ તેજ પ્રકારે (કાય માળિયાi) યાવત્ વિમાનિકોના (સે તેં જોગાતી) આ પ્રગતિ થઈ | (સે તિં તારિ?) તત ગતિ શું છે? (તત તા) તતગતી ( ) જેઓ (જામં વા નાવ સંનિવેä વા સંપતિ) ગ્રામ તરફ યાવત સન્નિવેશની તરફ રવાના થયા (સંજો) પણ ત્યાં પહોંચ્યા નહીં (વંતરા) વચ્ચે રસ્તામાં (વત્તિ) રહેલ છે. (તં તરતી) તે તતગતિ છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૧૯ Page #332 -------------------------------------------------------------------------- ________________ ( િસં વંથળ છેતી ) બન્ધન છેદનગતિ શું છે? (નીવો વા સરો ) જીવ શરીરથી (તરરં વા વાળો) અથવા શરીર જીવથી (ત વંધછેTગતી) આ બંધન છેદન ગતિ થઈ | ( જિં હૈ વવવાતિ?) ઉ૫પાત ગતિ કેટલા પ્રકારની છે? (વઘવાયાતી નિવિદા Touri) ઉપપાત ગતિ ત્રણ પ્રકારની કહી છે (તં ) તે આ પ્રકારે સત્તાવવાની મનોવવાચનતી, નો મોવવા જરી) ક્ષેત્રે પપાતગતિ ભોપાતગતિ, નો ભવપપાતગતિ | ( જિં તે વવાયાતી) ક્ષેત્રે પપતગતિ કેટલા પ્રકારની છે? (વેત્તાવેવાયાતી વંત્રવિદ્યા guત્તા) ક્ષેત્રે પપાતગતિ પાંચ પ્રકારની કહી છે (જં જ્ઞા) તે આ પ્રકારે (ફય વેરોવવાચારી) નારક ક્ષેત્રો પપાતગતિ (તિરિક્રવનોદિય ઉત્તરવયાતી) તિયોનિ ક્ષેત્રપાતગતિ (મજૂર વત્તોડવાચતા) મનુષ્ય ક્ષેત્રો પપાતગતિ વત્તાવાચનતી) દેવ ક્ષેત્રો પપાતગતિ (સિદ્ધ વેત્તવવાદાતી) સિદ્ધક્ષેત્રો પપાતગતિ (સિં જોરરૂચ વેત્તાવેવાયાતી) મરયિક ક્ષેત્રો પપાતગતિ કેટલા પ્રકારની છે? નેરરૂપ વેત્તાવવાની સત્તનિરા ઘonત્તા) નરયિક ક્ષેત્રો પપાતગતિ સાત પ્રકારની કહી છે (ત ) તે આ પ્રકારે (રયાદqમાં પુવિ ને રુચરાવવાવાતી વાવ બનત્તમ પુષિ નેચત્તોવવાની) રત્નપ્રભા પૃથ્વી નરયિક ક્ષે પપતગતિ યાવત તમસ્તમાં પૃથ્વી નરયિક ક્ષેત્રો પપાગતી (સે નેરફેર 7ોવવાની) આ નરયિક ક્ષેત્રોપ પાતગતિ થઈ (સે જિં હૈ તિરિજર્વ વોળિય ત્તવવાયાતી) તિર્યંચ ક્ષેત્રોગતાગતી કેટલા પ્રકારની છે? (તિરિક્ષનોળિય તોગવાવતી વંવવિઠ્ઠ પત્તા) તિયનિક ક્ષેત્રો પપાતગતિ પાંચ પ્રકારની છે (ત નr) તે આ પ્રકારે (ચિતિરિવોળિચત્તોવવાંચતી વાવ પંવિંચિતિરિવાળિય ઘ7ોવાયાતી) એકેન્દ્રિય તિર્યંચ ક્ષેત્રપાતગતિ યાવત, પંચેન્દ્રિય તિર્યંચ ક્ષેત્રો પપાતગતિ (સે રં તિરિવરવ ળિય 7ોવવાયાતી) આ તિર્યંચનિ ક્ષેત્રપાતગતિ થઈ (તિં મધૃત વેરોવવાઘાતી) મનુષ્ય ક્ષેત્રો પપાતગતિ કેટલા પ્રકારની છે? (મસવેત્તાવાચતી સુવિા Tumત્તા) મનુષ્ય ક્ષે પાતગતિ બે પ્રકારની કહી છે (નં ના) તે આ પ્રકારે (સંમૂરિઝમ મગૃત રોજવાચનાત, જમવતિ મપૂર 7ોવવાચાલી) સંમૂર્ણિમ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૨૦ Page #333 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ક્ષેત્રો પપતગતી અને ગર્ભજ મનુષ્ય શેપ પાતગતિ (સે તે મજૂર લેવાયાતી) આ મનુષ્ય ક્ષેત્રોમપાત ગતિ થઈ ( જિં તેં રેવ વેરોવેવાયતી ?) દેવ ક્ષેત્રોપ પાતગતિ કેટલા પ્રકારની? (ત્રિવિવાચારી ૨૩ વિET guત્તા) દેવ ક્ષેત્રોમપાતગતિ ચાર પ્રકારની કહી છે (સં કહા) તે આ પ્રકારે (મજાજરૂ રોવવાની નાવ માળિય ટેવ વેત્તાવાગતી) ભવન પતિ ક્ષેત્રોમાત ગતિ થાવત્ વૈમાનિક દેવ ક્ષેત્રો પપાતગતિ (સે તેં રે વેત્તાવવા તી) આ દેવ ક્ષેત્રો પપાતગતિ થઈ. ટીકાથ–વિશેષ વ્યાપાર રૂપ પ્રગનું આના પહેલા નિરૂપણ કરાયું છે અને પ્રયોગના કારણે છે અને અજીવની ગતિ થાય છે, તેથી જ હવે ગતિ સ્વરૂપનું નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! ગતિપ્રપાત કેટલા પ્રકારના કહ્યા છે? ગમન કરવું ગતિ કહેવાય છે. એક દેશથી બીજા દેશમાં પ્રાપ્ત થવું અને એક પર્યાય ત્યાગ કરીને બીજા પર્યાયને પ્રાપ્ત થવું અહીં ગતિનો અર્થ સમજવો જોઈએ. ગતિને પ્રપાત ગતિ કપાત કહેવાય છે. શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! ગતિ પ્રપાત પાંચ પ્રકારના છે જેમકે (૧) પ્રગગતિ (3) તતગતિ (૩) બધન છેદન ગતિ (૪) ઉપપાતગતિ અને (૫) વિહાગતિ. તેમાંથી વ્યાપાર રૂપ પ્રાગ પંદર પ્રકારને પહેલા કહી દિધેલ છે. પ્રોપરૂપગતિને પ્રગતિ કેહે છે. એ દેશાન્તર રૂપ છે, કેમકે જીવના દ્વારા પ્રેરિત મન આદિના મુદગલ યથા યોગ્ય ઘોડા આઘા દૂર જાય છે. તતા અર્થાત્ વિસ્તૃતગતિ તતગતિ કહેવાય છે. જેમકે જિનદત્ત આદિ કઈ ગામના અગર સનિવેશ આદિને માટે રવાના થયેલ છે, પરંતુ એ ગામ કે સન્નિવેશ સુધી હજુ પહેચેલ નથી, વચમાં રસ્તામાં છે અને એક એક કદમ આગળ વધી રહેલ છે, તે તતગતિ કહેવાય છે. જોકે કદમ વધવું જિનદત્તના શરીરને પ્રયોગ જ છે. એ કારણે આ ગતિ પણ પ્રવેગ ગતિમાં ગણાઈ શકાય છે, પરંતુ આમાં વિસ્તૃત તતાની વિશેષતા હેવાથી અલગ ગણી છે. તેથી પુનરૂક્તિ ન સમજવી જોઈએ, બન્ધનનું છેદન થવું બન્ધન કેદન અને તેનાથી થનારી ગતિ બંધન છેદનગતિ કહેવાય છે. આ ગતિ જીવ દ્વારા ત્યાગેલ શરીરની અથવા શરીરથી બહાર નિકળેલ જીવની હોય છે. કેશન ફાટવાથી એરંડાના બીજની ઉપરની તરફ જે ગતિ થાય છે, તે એક પ્રકારની વિહાગતિ સમજવી જોઈએ. ઉપપાતને અર્થ છે પ્રાદુર્ભાવ. તેના ત્રણ ભેદ છે-ક્ષેત્રો :પાત, ભપાત અને તે ભાવે પપાત. ક્ષેત્ર અર્થાત આકાશ જ્યાં નારક આદિ પ્રાણી સિદ્ધ અને પુગલ રહે છે. ભવ અર્થાત કર્મના સંસર્ગ કરનાર જીવના નારક આદિ પર્યાય. જ્યાં જીવ કર્મના વશવતી બને છે, તેને ભવ કહે છે, કમ જનિત નરયિકત્વ આદિ પર્યાથી રહિત-ભવથી ભિન્ન પુદ્ગલ અથવા સિંદ્ધને ને ભવ કહે છે, કેમકે એ બને જ પૂર્વોક્ત ભવના લક્ષણથી રહિત છે. એ પ્રકારને ઉપપાતજ ઉપયત ગતિ કહેવાય છે. વિહાયસ અર્થાત્ આકાશ દ્વારા ગતિ થવો વિહાયે ગતિ છે. તેના ભેદ આગળ કહીશું. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! પ્રગતિ શેને કહે છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૨૧ Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન-ડે ગૌતમ! પ્રયાગગતિ પદર પ્રકારની કહી છે. તે આ પ્રકારે સત્ય મન પ્રયાગગતિ ઈત્યાદિ જેવા પ્રયાગના પદર ભેટ્ઠ કહ્યા છે, એજ પ્રકારે પ્રયોગગતિના પણ પંદર ભેદ સમજી લેવા જોઇએ અર્થાત્ સત્યમનપ્રયોગગતિ, મૃષા મન પ્રયોગગતિ, સત્ય મૃષા મન પ્રયાગગતિ, અસત્યામૃષા મન પ્રયૈગગતિ, સત્યવચન પ્રયોગ ગતિ, અસત્યવચન પ્રયાગગતિ, સત્યમૃષા વચન પ્રયોગગતિ, અસત્યામૃષા વચન પ્રયોગ ગતિ, ઔદારિક શરીરકાયપ્રયોગગતિ, ઔદારિક મિશ્રશીરકાય પ્રયાગગતિ, વૈક્રિય શરીર કાય પ્રયાગગતિ, વક્રિય મિશ્રશરીરકાય પ્રયોગગતિ, આહારક શરીરકાય પ્રયાગગતિ, આહારક મિશ્રશરીરકાયપ્રયાગગતિ, કાર્માંણશરીરકાયપ્રયોગગતિ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જીવાની પ્રત્યેાગગતિ કેટલા પ્રકારની કહી છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ ! પ`દર પ્રકારની કહી છે, સત્યમનપ્રચેગગતિ યાવત્ કામણ શરીરકાયપ્રયાગગતી. શ્રી ગૌતમસ્વામી-નારકની પ્રયોગગતિ કેટલા પ્રકારની કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકાની પ્રયોગગતિ અગીયાર પ્રકારની કહી છે, તે આ પ્રકારે—સત્યમન પ્રયાગગતિ વિગેરે, ઉપયેગ કરીને જે જીવની જેટલા પ્રકારની ગતિને સભવ હાય, તેની તેટલા જ પ્રકારની ગતિ કહેવી જોઇએ. એજ રીતે અસુરકુમાર આદિ ભવન પતિચેની, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયાન, વિકલેન્દ્રિયાની, પાંચેન્દ્રિય તિય ચાની મનુષ્યાની, વાનવ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક દેવાની પ્રયોગગતિ યથા ચેગ્ય સમજી લેવી જોઈએ. આ કથનના અનુસાર નારકાની સત્યમનપ્રયાગતિ આદિ, અસત્યામૃષા વચન પ્રયાગગતિ, વૈક્રિય શરીરકાય પ્રયાગગતિ, વૈક્રિય મિશ્રશરીરકાય પ્રયાગગતિ કા'ણુ શરીર કાય પ્રચેત્રગતિ રૂપ અગીઆર, પ્રકારની ગતિ જાણવી જોઇ એ પ્રકારે અસુરકુમાર આદિની પણ ગતિ સમજવી જોઇએ. શ્રી ગૌતમસ્વામી કે ભગવન્ ! જીવાની શું સત્યમન પ્રયોગગતિ હાય છે યાવત શુ કાણુ શરીરકાય પ્રયાગગતિ હાય છે? શ્રી ભગવાન્—ગૌતમ ! જીવ બધા સત્યમન પ્રયાગગતિવાળા પણ હેાય છે, વિગેરે એ બધુ કહેવુ' જોઈએ જેવું કથન ઊપર કરાએલુ છે, હવે પ્રયોગગતિના કથનના ઉપસંહાર કરતા કહે છે-આ પ્રયોગગતિનું નિરૂપણ સમજવું જોઈ એ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! તતતિ શેને કહે છે ? શ્રી ભગવાન્—કાઈ જીવ હૈ!ઇ ગ્રામ, કટ, સવાહ, આશ્રમ, અથવા સ'નિવેશની તરફ રવાના થયેલ છે, પણ ત્યાં સુધી પહેાંચેલ નથી, વચમાં રસ્તામાં છે, તેની તે સમયે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૨૨ Page #335 -------------------------------------------------------------------------- ________________ જે ગતિ થાય છે તે તત ગતિ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અન છેદન ગતિ શું છે? શ્રી ભગવાન–હે ગૌતમ! જીવ શરીરથી બહાર નિકળે છે અથવા શરીર જીવથી પૃથફ થાય છે, તેને બન્ધન કેદનગતિ કહે છે. ગૌતમસ્વામી-હે ભગવન! ઉપપતગતિ કેને કહે છે? શ્રી ભગવાન—ઉપપાતગતિ ત્રણ પ્રકારની કહી છે-ક્ષેત્રપાતગતિ, પપાતગતિ અને ને ભવિષપાતગતિ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ક્ષેત્રો પપાતગતિ કેટલા પ્રકારની કહી છે? શ્રી ભગવાન હે ગૌતમ! ક્ષેત્રો પપાતગતિ પાંચ પ્રકારની છે તે આ પ્રકારે છે--નારક ક્ષેત્રપાતગતિ, તિર્યંચ ક્ષેત્રોય પાતગતિ, મનુષ્ય ક્ષેત્રોપ પતગતિ, દેવ ક્ષેત્રો પપાતગતિ અને સિદ્ધ ક્ષેત્રો પપાતગતિ. શ્રી ગૌતમસ્વામી-નારક ક્ષેત્રો પપાતગતિ કેને કહે છે? શ્રી ભગવાન નારક ક્ષેત્રો પપાતગતિ સાત પ્રકારની કહી છે તે આ પ્રકારે છે--નપ્રભા પૃથ્વી નારક ક્ષેત્રો ૫પોતગતિ. શર્કરા પ્રભા પૃથ્વી નારક ક્ષેત્રો પાતગતિ, વાલુકાપ્રભા પૃથવી નારક ક્ષેત્રે પપાતગતિ, પંકwભા પૃથ્વી નારક ક્ષેત્રો પપાગતી, ધૂમપ્રભા પૃથ્વી નારક ક્ષેત્રપાતગતિ, તમ પ્રભા પૃથ્વી નારક ક્ષેત્રો પપતગતિ અને અધાસતમ પૃથ્વી નારક ક્ષેત્રોપપાતગતિ, આ નરયિક ક્ષેત્રો૫૫ગતિનું નિરૂપણ થયું. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! તિર્યનિક ક્ષેત્રો પોતગતિ શું છે? શ્રી ભગવાન- તિનિક ક્ષેત્રો પપાતગતિ પાંચ પ્રકારની છે તે આ પ્રકારે છેએકેન્દ્રિય તિર્યનિક ક્ષેત્રે પપાતગતિ, દ્વાદ્રિય તિર્લગેનિક ક્ષેત્રો પાતગતિ, ત્રીન્દ્રિય તિયંગેનિક ક્ષેત્રો પપગતિ, ચતુરિન્દ્રિય તિયોનિક ક્ષેત્રો પપાતગતિ અને પંચેન્દ્રિય તિનિક ક્ષેત્રો પાતગતિ. આ તિર્યંગ્યનિક ક્ષેત્રપાતગતિ થઈ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મનુષ્ય ક્ષેત્રપ પાતગતિ શું છે? શ્રી ભગવાન્ હે ગૌતમ મનુષ્ય ક્ષેત્રો પાતગતિ બે પ્રકારની કહી છે, તે આ પ્રકારે સંમષ્ઠિમ મનુષ્ય ક્ષેત્રો પગાતગતિ અને ગર્ભજ મનુષ્ય ક્ષેત્રે પપાતગતિ. આ મનુષ્ય ક્ષેત્રેપપાતગતિ થઈ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! દેવ ક્ષેત્રે પાતગતિ કેટલા પ્રકારની છે? શ્રી ભગવાન–હે ગૌતમ! દેવ ક્ષેત્રપાતગતિ ચાર પ્રકારની છે, જેમકે–ભવનપતિ દેવ ક્ષેત્રો પપાતગતિ, વાનવન્તર દેવ ક્ષેત્રપાતગતિ, જ્યોતિષ્ક દેવ ક્ષેત્રે પપાતગતિ, અને વિમાનિક દેવ ક્ષેત્રપાતગતિ, આ દેવ ક્ષેત્રે પપાતગતિનું કથન થયું. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૨૩ Page #336 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ક્ષેત્રોપપાતાદિ કા નિરૂપણ સિદ્ધ ક્ષેત્રપાત આદિની વક્તવ્યતા શબ્દાર્થ (સે પિં તે સિવેત્તાવવા જતી?) સિદ્ધ ક્ષેત્રો પપાતગતિ કેટલા પ્રકારની છે? (ાવિ guત્તા) અનેક પ્રકારની કહી છે (i =) તે આ પ્રકારે (સંધીવે ફી) જમ્બુદ્વીપ નામક દ્વીપમાં (માવવા) ભરત અને એરવત ક્ષેત્રમાં (av) બધી દિશાઓમાં (પરિસિં) બધી વિદિશાઓમાં (સિદ્ધોવાયાતી) સિદ્ધ ક્ષેત્રો પાત ગતિ હોય છે (iી ) જમ્બુદ્વીપ નામક દ્વીપમાં (ગુસ્ટ હિમવંત સિરિ વાસદા વ્રતનપર્વ સવિલંકિં) ક્ષુદ્ર હિંમવાન અને શિખરી, વર્ષધર, પર્વતથી બધી દિશાઓ વિદિશાઓમાં (સિદ્ધ વેત્તાવાચારી) સિદ્ધ ક્ષેત્રે પપાતગતિ છે (વંધુરી લી) જમ્બુદ્વીપ નામક દ્વીપમાં (માયરાવાસ+ર્વ સંપત્તિર્ષિ) હૈમ ત હૈરણ્યવર્ષની બધી દિશાઓ અને વિદિશાઓમાં (દ્વિવેત્તાવાચની સિદ્ધક્ષેત્રો પપતગતિ છે. (વંધુરી વીવે) જંબૂદ્વીપ નામના દ્વીપમાં (સી વિવવવવેચઢપવું સાવિહં સિદ્ધહેરોવવાની) શબ્દાપાતી (શકટાપાતી) અને વિકટાપાતી વૃત્ત વૈતાઢય પર્વતની બધી દિશા-વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રે પપાતગતિ છે (લંગુરીવે સીવે મહિમવંત કવિવારપત્રનાં વિહિં દ્વિવેત્તાવવાચકાતી) જરબુદ્ધીપ નામક દ્વીપમાં મહાહિમવન્ત અને રૂકિમ નામક વર્ષધર પર્વતેની બધી દિશા-વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રો પપતગતિ છે (નવૃતી ફી નિવાસ HT વાસણવંત સાહિતિ સિદ્ધોવરાચારી) જબુઢીપ નામક દ્વીપમાં હરિવર્ષ તેમજ રમ્યક વર્ષની બધી દિશા-વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રો પપાતગતિ છે (લંડુશી વીવે iધાપતિ માવંત પ્રવ્રય વઢ ચ સર્વ સર્વિવિપ્તિ લિટ્ટલેનોવવાની) જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ગંધાપાતી, માલ્યવન્ત પર્વત વૃત્તવૈતાઢ્યની બધી દિશાઓમાં બધી વિદિશાઓમાં સિદ્ધ ક્ષેત્રે પપાતગતિ છે (વંતૂરી વીવે જિસનીઢવંતરાદાપૂવરવિવું સાહિરિસિં સિદ્ધ વેત્તોવવા જાતી) જમ્બુદ્વીપ નામક દ્વીપમાં નિષધ અને નીલવન્ત નામક વર્ષધર પર્વતની બધી દિશા-વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રે પપાત ગતિ છે (ઝબૂરી ફી પુવ્યવિર૪િ સવ સરિરિહિં સિદ્ધ વેરોવવાયાતી) જમ્બુદ્વીપ નામક દ્વીપમાં પૂર્વ વિદેહ અને અપર વિદેડની બધી દિશાઓ–વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રે પપાતગતિ છે (જ્ઞપુરી વીવે વર-ઉત્તર સવિર સપિિરક્ષ સિદ્ધરોવવાથી) જમ્બુદ્વીપ નામક દ્વીપમાં દેવકુર અને ઉત્તર કુરૂમાં બધી દિશાએ વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રપાતગતિ છે (G]ી હવે મંર પ્રવચરણ સર્વેિ વિિહં શિવસ્તોરવાયાતી) જમ્બુદ્વીપ નામક દ્વીપમાં મન્દર પર્વતમાં બધી દિશા-વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રે પપાતગતિ છે (વસમુદ્ર સપરિવું સાહિહિં સિદ્ધરાવવાવાતી) લવણ સમુદ્રમાં બધી દિશા વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રપાતગતિ છે (ધાર્યં હવે પુરથિમક્રં રિઝમમંત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૨૪ Page #337 -------------------------------------------------------------------------- ________________ સહિં પરિવિસિં સિરોવવા) ધાતકીખંડ દ્વીપમાં પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ મંદિર પર્વતની બધી દિશા-વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રે પપાતગતિ છે (ાયસમુ સક્રિય સાહિ વિહિં દ્વિવેત્તાવવા જાતી) કાલેદ સમુદ્રમાં બધી દિશા વિદિશામાં સિદ્ધક્ષેત્રો પપાતગતિ છે (पुक्खरवरदीवद्धपुरस्थिमद्धभरहेरवयवाससपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगती) ४२ વર દ્વીપાર્ધના પૂર્વાર્ધના ભરત અરવત વર્ષમાં બધી દિશા–વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રે પપાત पति छ (एवं जाव पुक्खरवरदीवद्धपच्छिमद्ध मंदरपव्वय सपक्खिं सपडिदिसि सिद्धखेत्तो ઘવાયાતી) એજ પ્રકારે યાવત્ પુષ્કરવર પાર્ધના પશ્ચિમાધના મન્દર પર્વતમાં બધી દિશા વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રે પપાતગતિ છે ( તં સિદ્ધત્તિવવાપાતી) આ સિદ્ધક્ષેત્રો પાતગતિ થઈ (જે હિં તે મોરવાચો?) ભોપાતગતિ કેટલા પ્રકારની છે? (મોવાતી જsવ્યિg goUત્તા) ભાપાતગતિ ચાર પ્રકારની કહી છે () તે આ પ્રકારે છે તેને મોવવાયાતી નાવ વમવલવાયત) નરયિક ભપાતગતિ થાવત્ દેવ ભાપાતગતિ ( પિં તે નેરથમવોવવાની?) નારક ભપાતગતિ કેટલા પ્રકારની છે? નિરર મોઘવાયતી રવિ onત્ત) નારક ભવપપાતપતિ સાત પ્રકારની છે (તં કદા) તે આ પ્રકારે (ઉં) એ પ્રકારે (સિવો ) સિદ્ધને ત્યજીને (મો) ભેદ (માળવો) કહેવા જોઈએ જો નૈવ વિવાતિ) જે ક્ષેત્રો પપાતગતિમાં (લો વ) તેજ (તં રેવ મવોવાતી) આ દેવ યાતગતિ થઈ (સેતં મોઘવાયા) આ ભપાતગતિનું નિરૂપણ થયું | ( ક્રિ હૈ વો મોરારજીત્ત) ને ભપાતગતિ શું છે? તેનો મોવરાવાતી સુવિ પછUત્તા) ને ભપાતગતિ બે પ્રકારની કહી છે (તેં ) તે આ પ્રકારે (જાસ્ટ મોવલાયતી) પુદ્ગલ ને ભોપપાતગતિ (fસદ્ધ નો મોવવાતિ) સિંદ્ધ ને ભપાત ગતિ (ફ્રિ તૈ ગાઢ નો અવોવાળી) પુદ્ગલ ને ભપાતગતિ શું છે? (વોલ્ટ નોમવોવવાતી) પુદ્ગલનેભપાતગતિ ( i grHggો જાણે છે કે પરમાણુ પુદ્ગલ (ારણ પુસ્થિમિળો જામંતો) લેકના પૂર્વવત ચરમાન્તથી (વંશવત્યિમિતું ) પશ્ચિમી ચરમાંત સુધી (જામuળું) એક સમયમાં ( છત્તિ) જાય છે (ક્વેરિયમરાણો શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૨૫ Page #338 -------------------------------------------------------------------------- ________________ વા પરમતો) અથવા પશ્ચિમી ચરમાન્ડથી (ઘુરસ્થિમિરું ચરમત) પુી ચર્માન્તમાં (સમળ તિ) એક સમયમાં જાય છે (વાિિનછાત્રો ના ચરમન્તાત્રો ઉત્તરાં પરમત) અથવા દક્ષિણી ચરમાન્તથી ઉત્તરી ચરમાન્તમાં (સમÑ) એકસમયમાં (તિ) જાય છે (વં ઉત્તરાગો જ્ઞાદિનિર્જી) એજ પ્રકારે ઉત્તર તરફથી દક્ષિણ સુધી (ાિગો ફૈટ્વિō) ઉપરની ખાજુથી નીચેની બાજુમાં (હિદ્દિાઓ વરિō) નીચલા છેડેથી ઉપરના સુધી (સેતેં જોશોમોવવાતી) આ પુદ્ગલની ના ભવેપપાતગતિ છે (સે વિશ તે સિદ્ધળોમોવયત ?) સિદ્ધનેભવષપાત ગતિ કેટલા પ્રકારની છે? (સિદ્ધ નો મોવવાચનતી તુવિદા પત્તા) સિદ્ધનાભવે પપાતગતિ એ પ્રકારની કહી છે (તે ગદ્દા) તે આ પ્રકારે (અનૈતસિદ્ધયોમનોવત્રાયતી, પરંq સિદ્ધળોમનોવવાચતી ૨) અનન્તર સિદ્ધતા ભવાપપાતગતિ અને પરપર સિદ્ધનાભવે પપાતગતિ છે (સે તિં ગળત્તર સિદ્ધોમવોવવાયતી ?) અનન્તર સિદ્ધના ભવાપપાતગતિ કેટલા પ્રકારની છે? (અનંત સિદ્ધોમોવવાચનતી જળવિા પળત્તા) અનન્તર સિદ્ધના ભવપપાતગતિ પંદર પ્રકારની છે (તં સદ્દા) તે આ પ્રકારે (ત્તિસ્થસિદ્ધ અત્યંત સિદ્ધળો મનોવવાતી) તીથ સિદ્ધ-અનન્તર સિદ્ધનાભવાપપાતગતિ (ચ) અને (જ્ઞાવ) યાવત્ (ગેસિદ્ધળોમોવાયત) અનેક સિદ્ધનાભાપપાતગતિ (ત્તેજિત રંવસિદળોમોવાયાતી !) પર પરા સિદ્ધનાભવાપપાતગતિ કેટલા પ્રકારની છે ? ( પરંપરસિદ્ધનોમયોવવાયતી બળેવા ફળત્તા ) પર પર સિદ્ધનાલવે પપાતગતિ અનેક પ્રકારની કહી છે (તં લદ્દા) તે આ પ્રકારે ( અવમસમસિદ્યળોમવોવવાયતી ) અપ્રથમ સિદ્ધનો ભવપપાતગતિ (Ë ટુ સમય સિદ્ધળો મોવવાયગતી) એ રીતે દ્વિ સમય સિદ્ધનોભવાવાયગતિ (નાય ગળત સમષિદ્ધળોમોધવાચી) યાવત્ અનન્ત સમય સિદ્ધનાભવેપપાતગતિ (શ્વેતં સિદ્ધળોનોષવાચતી) આ સિદ્ધનાભવાપપાતગતિનું પ્રરૂપણ થયુ (મેસઁ નો મોવવાયતી, સેત વાચાતી) નાભવાપપ ત ગતિનું પ્રરૂપણ અને ઉપપાતગતિનું પ્રરૂપણ થયું. (લે દિ' તાવિહાયાતી ?) વિહાયગતિ કેટલા પ્રકારની છે ? (વિહાયતા સત્તલ વિજ્ઞા વત્તા) વિહાયા ગતિ સત્તર પ્રકારનો કહી છે તું મહા) તે આ પ્રકારે (સમાળાતી) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૨૬ Page #339 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ કરતા ગતિ (બyક્ષમાળા) સ્પર્શ નહીં કરનારી ગતિ (૩વસંપન્નતી ) ઉપસં૫ ઘમાનગતિ (બgવસંપન્નમાળા ) અનુપસંપદ્યાનગતિ (પાસ) પુદ્ગલગતિ (ગંડૂચાતી) મંડૂકગતિ (બાવાગત) નૌકાગતિ (નવા) નયગતિ (છાયાતી) યાગતી (છાયાજુવાતાત) છયાનુપાતગતિ (સાત) લેશ્યાગતિ (ાળુવારા) લેશ્યાનુપાતગતિ (સિવિમત્તાતી) ઉદ્દશ્ય પ્રવિભક્તગતિ (વરપુરિસંવમત્તાત) ચતુઃ પુરૂષ પ્રવિભક્તગતિ ( વંતી) વક્રગતિ( વંતી) પંકગતિ (વંધવિમોચન તી) બંધન વિમોચનગતિ (સે તં નમાળતી ?) પૃશગતિ કેને કહે છે (i i Tમજુ મઢાળ ટુરિયાગાવ તપરિચા) જે પરમાણુ પુદ્ગલેની દ્વિપદેશી યાવત્ અનન્ત પ્રદેશી (વાળ) સ્કની (2ઇU/મvi yતાળ) આપસમાં સ્પર્શ કરનારાઓની (શત) ગતિ (વત્તરૂ) હોય છે (સેત્ત સમજાતી)) તે સ્પૃશદ્ ગતિ છે ( f% અસમાનતી?) અસ્પૃશદ્ ગતિ કેને કહે છે? (વં નં gpfઉં રેવ કુર્લા તાળે જતી વત્તતી રં ગરમાગરાતી) જે સ્પર્શ ન કરતા રહેલા એ જ પરમાણુ આદિની ગતિ હેય છે. તે અસ્પૃશદ્ ગતિ છે ( વિ « વવયંવરમાણપતી ) ઉપસંપદ્યમાનગતિ કેને કહે છે? (નri રાચં વા) રાજાને (gવાર્થ વા) યુવરાજને (વા) એશ્વર્યશાલીને (ત્તઝવ વા) તલવર–જેને રાજાની તરફથી પટ્ટે મલ્યા હોવ તેને (માંવિ) મંડપના અધિપતિને (ટૂંવિલં) કૌટુમ્બિકને (મં વા) શેઠને (જાતિ વા) સેનાપતિને (સત્યવા વા) અથવા સાર્થવાહને (પલંકિન્નત્તાળ) આશ્રય કરીને (છત્તિ) ગમન કરે છે (સે ૩iાનમાળી ) તે ઉપસંઘમાનગતિ છે ( જિં તે મgવસંvsઝમાળતી) અનુપસંપદ્યમાન ગતિ કોને કહે છે? ( i gu વિ ) જે તેજ પૂર્વોક્તને (મvi) અંદરો અંદર (પુવસંન્નિત્તi) આશ્રય ન કરીને (છ) ગમન કરે છે (જે તે જીવતંગનાળાની) તે અનુપસંપદ્યમાન ગતિ છે (સે તે વગાતી) પુદ્ગલ ગતિ કોને કહે છે? ( 1 રમાકુવા ) જે પરમાણુ પુદ્ગલેની (નાવ અirefણવાળ રવંવાળું) યાવત્ અનન્ત પ્રદેશની સ્કન બેની (જતી વપત્ત) ગતિ હોય છે (સે હૈ વોષ્ટિકતી) તે પુદ્ગલ ગતિ કહેવાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૨૭ Page #340 -------------------------------------------------------------------------- ________________ ( વિ તૈ મંજૂચકાતી) મંડૂક ગતિ કોને કહે છે? (વું મંગો શિકિત્તા છતિ રે સૈ મંચાતી) દેડકે જે ઉછળીને ચાલે છે, તે મંડૂક ગતિ છે (રે દિ તેં ઘtવાતી) નકાગતિ શું છે? ( i wવા જુદા તારી રાgિવેચાર્જિ નરુપણ છત્તિ) જેમ નૌકા પૂર્વ વૈતાલીતરફથી દક્ષિણ વૈતાલી તરફ જલ માર્ગે જાય છેલ્લા તારી વા વરતારું કઢળ Tછતિ) અથવા દક્ષિણ તાલી તટથી પશ્ચિમ વિતાલી તરફ જલમાર્ગથી જાય છે તે જોવાકાતી) તે નૌકા ગતિ થઈ (સે તે થતી?) નયગતિ કેને કહે છે? (i = ળામHવવારા:કુસુચ સમમિઢgવમૂarvi Ri) જેમકે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, રાજુ સૂત્ર શબ્દ, સમભિરૂઢ અને એવી જાતના નાની (વા) જે (ર) ગતિ (વાવ) અથવા (સવ ચા વિ) બધા નય ( રૂરિ) જે માને છે (જાતી) તે નયગતિ છે (સે જિં તે છાતી? ૨) છાયાગતિ શું છે? (૬ i gછાથે વા) ઘેડાની છાયાને જ છાર્ચ વા) હાથીની છાયાને (નછાર્થ વા) અથવા મનુષ્યની છાયાને (જunછાએ વ) અથવા કિનરની છાયાને (મોરછાય ) અથવા મહારગની છાયાને (પરવરછાયે વા) અથવા ગંધવની છાયાને ( 3છા વા) વૃષભની છાયાને (છા વા) અથવા રથની છાયાને (છત્તછા વા) અથવા છાત્રની છાયાને (3āmન્નિત્તા) આશ્રય કરીને (Tછત્તિ) ગમન થાય છે તં છાચા અત) તે છાયા ગતી છે ( જિં તે છાજુવાચત) છાયાનુપાત ગતિ કેને કહે છે? ( i gરિક્ષ છાયાપુરછફ) છાયા પુરૂષને જે પીછો પકડે છે તેનો પુરિસે કાર્ય કgTછરુ) પુરૂષ છાયાનું અનુગમન નથી કરતે ( તે છાયાનુવાચ તી) તે છાયાનુપાત ગતિ છે ( વિતે રેસા જતી? ૨) લેશ્યા ગતિ શેને કહે છે? ( i વિક્ષા નીસ્ટર્સ TH) કૃષ્ણ લેશ્યા નીલ વેશ્યાને પ્રાપ્ત થઈને (admત્તા) તેના જ વર્ણ રૂપમાં (વા બંધ ત્તાણ) તેના ગંધરૂપમાં (ત રસરા) તેનાજ રસ રૂપમાં (ત સત્તા) તેના સ્પર્શ રૂપમાં (મુન મુનો) વારં વાર (મિ) પરિણત થાય છે (gવં નીત્તેરસ વિ જાહેરખં) અજ પ્રકારે નીલ લેશ્યા કાપત લેશ્યાને (gg) પ્રાપ્ત થઈને (ત રાત્તાપુ) તેના જ વર્ણ રૂપમાં (જ્ઞાપ તા સત્તા) યાવત્ તેના જ સ્પર્શ રૂપમાં (પરિમિતિ) પરિણુત થાય છે (પડ્યું - શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૨૮ Page #341 -------------------------------------------------------------------------- ________________ સા વિ તેવરકું) એજ પ્રકારે કાપત વેશ્યા પણ તેને વેશ્યાને (તે સ્કેલ્સા વિ ) તેજો વેશ્યા પણ પદ્મશ્યાને ( gan વિ દુવા જ) પદ્મ લેશ્યા પણ શુકલ લેશ્યાને પ્રાપ્ત થઈને (ત્તા વત્તાનાવ વાળમતિ) તેના જ વર્ણ રૂપમાં પરિણત થાય છે (ત જતી) તે વેશ્યા ગતિ છે | ( જિં તે ફેરHIgવચાતી) લેડ્યાનુપાતગતિ શું છે ? ( સારું હું ચારુત્ત) જે વેશ્યા દ્રવ્યને ગ્રહણ કરીને (ારું ૬) કાળ કરે છે-મરે છે( તહેવું ૩. કફ) તેજ વેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે (તં ક€T f સુ, નવ યુવર, શા) તે આ પ્રક-કૃષ્ણ લેશ્યાવાળાઓમાં યાવત્ શુકલ વેશ્યાવાળાઓમાં (હૈ તેં સેંસાનુવાયાતી) તે લેશ્યાનુપાત ગતિ છે (સે જિં તેં દસ વિમાન? ૨) ઉદ્દિશ્ય પ્રવિભક્ત ગતિ શેને કહે છે? ( જ કચર્ચેિ વા) જે કે આચાર્યને (ઉવજ્ઞાર્થે વા) અથવા ઉપાધ્યાયને (થે વ) અથવા સ્થા વિરને (પત્તિ વા) અથવા પ્રવર્તકને (ા વા) અથવા ગણીને તેના વા) અથવા ગણધરને (ના વા) અથવા ગણાવચ્છેદકને (ટ્રિક દ્રિ) ઉદ્દેશ્ય કરી કરીને ( ૬) ગમન કરે છે તે હું વિમાની) તે ઉદિશ્ય પ્રવિભક્ત ગતિ છે | ( જિં જરપુરિપવિમત્તા) ચતુપુરૂષ પ્રવિભકત ગતિ કોને કહે છે ? (૨) અથ (નામ) કઈ પણ નામવાળા (વત્તારિ પુરા) ચાર પુરૂષ (સમાં વિજ્ઞા) એક સાથે રવાના થયા અને (રમ પુજ્ઞવિયા) એક સાથે પહોંચ્યા ૧, (સમાં વિ) એક સાથે રવાના થયા (વિનમં ઝરિયા) આગળ પાછળ પહોંચ્યા ૨, (વિરમં વિ) આગળ પાછળ રવાના થયા (સમi Timવિચા) એક સાથે પહેંચ્યા (વિરમં વિદા) આગળ પાછળ રવાનાથયા (વિરમં વિયા) અગળ પાછળ પહોંચ્યા (રે તં જપુરિસવિમત્તા) તે ચતુઃ પુરૂષ પ્રવિભક્ત ગતિ છે. (જિં તું વંતિ ? ૨) વક્ર ગતિ શું છે? (વંતી ચારિત્ર પumત્તા) વકગતિ ચાર પ્રકારની કહી છે (તં ના) તે આ પ્રકારે છે () ઘટ્ટનથી (ચંમાચા) સ્તંભનથી (ઢસળા) ચિકણા પણાથી () પતનથી (જે વંચાતી) તે વક્રગતિ છે (સે કિં પની ? ૨) પંક ગતિ શેને કહે છે? (૨) અથ (કાનામg) કેઈ પણ નામવાળા ( રૂરિ) કઈ પરૂષ (રિ વા) કીચડમાં (કરિ ના) અથવા પાણીમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૨૯ Page #342 -------------------------------------------------------------------------- ________________ (4) શરીરને (ત્રિહિ) બીજાની સાથે જોડીને (છતિ) ગમન કરે છે (સંત પં વાતી) તે પંકગતિ છે. ( f 7 વૈધ વિમોળાની ૨) બન્ધન વિમોચન ગતિ શું છે? ( જો જાળ વા) જે કે કેરીના (બંન્નાન વા) અથવા અમ્લાટકના (માટું, વા) અથવા બીજેરાના (વિરહ્યાળ ગા) અથવા બિલાંએાના (વિદ્રાન વા) અગર કવિઠના (મદાળ વા) અગર ભદ્ર નામક ફલ? (ાના વા) અગર ફણસેના (ઝિમાળવા) અથવા દાડમના (વત્તા વા) અથવા પારાવંતના (બોટાદ વા) અથવા અખરોટના (વરાળ વા) અથવા ચારાના (વરાળ વા) અગર બેરેના (હિંદુવાળ વા) અગર તેંદુઓના (Tali) પાકેલના (રિવાજા બં) તૈયાર થયેલાના (વંધળો વિશ્વમુIi) બન્ધથી છૂટેલાઓના (ઉનાવા) રૂકાવટ ન થવાથી ( વીરા જતી વત્ત૬) નીચે સ્વભાવથી જ ગતિ થાય છે (ત વંદન વિરાણી) તે બન્ધન વિમોચન ગતિ છે (ત્ત વિદાયો) આ વિહાયે ગતિ છે પ્રાગ પદ સમાપ્ત ટીકાઈહવે સિદ્ધ ક્ષેત્રો પપાત ગતિ આદિની પ્રરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! સિદ્ધ ક્ષેત્રે પપાત ગતિ કેટલા પ્રકારની છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! સિદ્ધક્ષેત્રે પપાતગતિ અનેક પ્રકારની કહેલી છે. સિદ્ધનું ક્ષેત્ર તે સિદ્ધક્ષેત્ર કહેવાય, તેમાં ઉપપાત રૂ૫ ગતિ સિદ્ધિ ક્ષેત્રે પપાત ગતિ કહેવાય છે, તેમના અનેક ભેદ છે જેમકે જબૂદ્વીપમાં ભારત અને એરવતક્ષેત્રના ઊપર સપક્ષ (પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર રૂપ પાર્શ્વ જેમાં સમાન હૈય) તથા સપ્રતિદિક (ઈશાન આદિ વિદિશાઓ જેમાં સમાન હોય) અર્થાત્ બધી દિશાઓમાં અને બધી વિદિશાઓમાં સર્વત્ર સિદ્ધ ક્ષેત્રે પપાત ગતિ હોય છે સપક્ષ અને “સપ્રતિદિફ આ બને ક્રિયા વિશેષણ સમજવાં જોઈએ. એ પ્રકારે જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ચુલ્લહિમાવાન અને શિખરી નામક વર્ષધર પર્વતના સપક્ષ અને પ્રતિદિફ અર્થાત્ બધી દિશાઓમાં અને બધી વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રે પપાત ગતિ છે એજ પ્રકારે જબૂઢીપમાં હૈમવત હૈરણ્યવત ક્ષેત્રના ઊપર સપક્ષ અને સપ્રતિદિફ સિદ્ધિક્ષેત્રપપાત ગતિ છે. એ જ પ્રકારે જમ્બુદ્વીપમાં શબ્દાપાતી (શકટાપાતી) અને વિકટાપાતી વૃત્ત વિતાઢય પર્વતના સપક્ષ અને સપ્રતિદિફ સિદ્ધિક્ષેત્રે પપાતગતિ છે. જમ્બુદ્વીપમાં મહાહિમવાનું અને રૂકિમ નામક વર્ષધર પર્વતના સપક્ષ અને સપ્રતિદિફ સિદ્ધિક્ષેપપાસાગતિ છે. જમ્બુદ્વીપમાં હરિવર્ષ અને રમ્યક વર્ષ ક્ષેત્રમાં સપક્ષ અને સપ્રતિકિફ સિદ્ધિ ક્ષેત્રપપાત ગતિ છે. એજ પ્રકારે જમ્બુદ્વીપમાં ગંધાપતી અને માલ્યવન પર્વતની સપક્ષ અને સપ્રતિદિફ સિદ્ધિક્ષેત્રપાત ગતિ છે. એજ પ્રકારે જમ્બુદ્વીપમાં નિષધ અને નલવન્ત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૩૦ Page #343 -------------------------------------------------------------------------- ________________ નામક વષધરપĆતાની સપક્ષ અને સપ્રતિદિક્ અર્થાત્ બધી દિશાએ અને બધી વિદિશાઆમાં સિદ્ધિક્ષેત્રપપાત ગતિ છે, એજ પ્રકારે જમ્મૂદ્રીપ નામક દ્વીપમાં પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહની સપક્ષ અને સપ્રતિદિક્ સિદ્ધ ક્ષેત્રાપપાત ગતિ છે. જમ્મૂદ્રીપમાં દેવકુરૂ અને ઉત્તર કુરૂની સપક્ષ અને સપ્રતિક્િ સિદ્ધિક્ષેત્રે પપાત ગતિ છે. એજ પ્રકારે જમ્મૂદ્રીપમાં મન્દર પર્યંતની સપક્ષ અને સપ્રતિક્િ અર્થાત્ ખધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધિ ક્ષેત્રપપાત ગતિ છે. લવણુ સમુદ્રમાં સપક્ષ અને સંપ્રતિક્િ અર્થાત્ બધી દિશાએ અને બધી વિદિશાઓમાં સિદ્ધિક્ષેત્રાપપાત ગતિ છે. એજ પ્રકારે ધાતકી ખડ દ્વીપમાં પૂર્વ અને પશ્ચિમાના મન્દર પર્યંતની સપક્ષ અને સપ્રતિક્િ સિદ્ધિ ક્ષેત્રપપાત ગતિ છે. એજ પ્રકારે કાલેાદ સમુદ્રની સપક્ષ અને સંપ્રતિદિક્ સિદ્ધિક્ષેત્રપપાત ગતિ છે, એજ પ્રકારે પુષ્કરવર દ્વીપા ના પૂર્વાધના ભરત અને અરવત ક્ષેત્રની સપક્ષ અને સપ્રતિદિક્ સિદ્ધિક્ષેત્રાપાપાત ગતિ કહેલી છે. અજ પ્રકારે સિદ્ધિક્ષેત્રોપપાત ગતિના સત્તાવન ભેદ સમજવા જોઈએ. જમ્મુદ્વીપની શ્રેણિયાની સમશ્રેણિયા અને વિશ્રેણિયામાં ૧ ભરત અરવત ર ચુલ્લહિમવન્ત અને ૩ શિખરી તથા હૈમવત, ૪ હૈરણ્યવત શકટાપાતી–વિકટાપાતી, ૫ મહાહિમવાન્ ૬ હરવ રમ્યક વર્ષી ૭ ગંધાપાતી-માલ્યવન્ત ૮ નિષધનીલવન્ત હું પૂર્વ-પશ્ચિમ મહાવિદેહા ૧૦ દેવકુરૂ, ઉત્તરકુરૂ ૧૧ અને મેરૂ પર્યન્ત અગીયાર સિદ્ધિ ક્ષેત્રોપપાત ગતિયા છે. એજ પ્રકારે ૨૨ ધાતકીખંડ દ્વીપમાં ૨૨ પુષ્કરા દ્વીપમાં, એક લવણુ સમુદ્રમાં અને એક કાલાધિ સમુદ્રમાં છે. આ બધા મળીને (૫૭) સિદ્ધિ ક્ષેત્રોષપાત ગતિ છે. હવે તેમને ઉપસ’હાર કરે છે—આ સિદ્ધિ ક્ષેત્રોષપાત ગતિની પ્રરૂપણા થઈ. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભવષયાત ગતિ કેટલા પ્રકારની કહેલી છે ? શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! ભાષપાત ગતિ, ચાર પ્રકારની કહી છે, તે આ પ્રકારે છેનારક ભવાપપાત ગતિ, તિય ચૈાનિક ભાવાપપાત ગતિ, મનુષ્ય ભવાષપાત ગતિ અને દેવ ભાપાત ગતિ શ્રી ગૌતમસ્વામીન્હે ભગવન્ ! નારકભાવાપપાત ગતિ કેટલા પ્રકારની છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! નારકભવાપપાત ગતિ સાત પ્રકારની કહી છે, તે આ પ્રકારે છે--રત્નપ્રભા પૃથ્વી નારક ભવાષપાત ગતિ, શર્કરાપ્રભા પૃથ્વી નારક ભવાષપાત ગતિ, વાલુકાપ્રભા પૃથ્વી નારક ભવાષપાત ગતિ, પકપ્રભા પૃથ્વી નારક ભાપપાત ગતિ, ધૂમ પ્રભા પૃથ્વી નારક ભવાપપાત ગતિ, તમઃપ્રભા પૃથ્વી નારક ભાષપાત ગતિ, અને અધ: સપ્તમ પૃથ્વી નારક ભાષપાત ગતિ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૩૧ Page #344 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રકારે સિદ્ધોને છોડીને તિર્યનિક ભાષપાત ગતિના ભેદ, મનુષ્ય ભવેપપત ગતિના ભેદ અને દેવ ભપાત ગતિના ભેદ કહી લેવા જોઈએ. તાત્પર્ય એ છે કે પપાત ગતિમાં નારક, તિર્યંચ મનુષ્ય અને દેવગતિના ભેદથી જે ભેદ કહ્યા છે, તેજ અહીં પણ કહી લેવા જોઈએ. એ પ્રકારે નિરયિક આદિના ભેદથી ભ૨પાત ગતિના મૂળ ભેદ ચાર છે, અને ઉત્તર ભેદ બાવીસ છે. તેમનામાંથી નરયિક ભ પાત ગતિના રતનપ્રભા આદિના ભેદથી સાત ભેદ થાય છે, તિર્યનિક ભપાત ગતિના સંમૂર્ણિમ અને ગર્ભજ મનુષ્યના ભેદથી બે ભેદ છે અને દેવભોપાત ગતિના ભવનપતિ, વાન. બન્તર; જતિષ્ક અને વૈમાનિક ભેદથી ચાર ભેદ છે. આ બધાને મેળવતા અઢાર ભેદ છે અને તેમાં ચાર મૂળ ભેદ સંમિલિત કરી દેવાય તે બધા મળીને બાવીસ ભેદ થઈ જાય છે. હવે ઉપસંહાર કરે છે–આ દેવ ભોપાત ગતિનું પ્રરૂપણ થયું અને ભવે પપાત ગતિની પ્રરૂપણ પણ સમાપ્ત થઈ ગઈ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ને ભવપપાત ગતિ કોને કહે છે? શ્રી ભગવાનને ભપાત ગતિ બે પ્રકારની કહી છે. કર્મના ઉદયથી થનારી નારકન્ય આદિ પયીથી રહિત ભવથી જે ભિન્ન હોય તેને નો ભવ કહે છે. એ પુદ્ગલ અને સિદ્ધ ભવથી ભિન્ન છે, કેમ કે આજ અને કર્મ જનિત પર્યાથી રહિત છે. તેને ભવમાં ઉપપાત રૂ૫ ગતિને ને ભોપાત ગતિ કહેલ છે. એનું જ સ્પષ્ટીકરણ કરતાં સૂત્રકાર કહે છે ને ભપાત ગતિના બે ભેદ આ છે-પુદ્ગલોભપાત ગતિ અને સિદ્ધભપપાતગતિ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! પુદ્ગલને પપાત કોને કહે છે? શ્રી ભગવાન - ગૌતમ પુલ પરમાળ લોકના પૂવી ચરમાન્ત અર્થાત અન્તથી પશ્ચિમી ચરમાનત સુધી એક જ સમયમાં પહોંચી જાય છે, દક્ષિણ ચરમાતથી ઉત્તરી ચરમાન્ત અને ઉત્તરી ચરમાન્તથી દક્ષિણ ચરમાન્ડ સુધી એક સમયમાં ગતિ કરે છે, એજ પ્રકારે ઊપરની બાજુથી નીચેની બાજુ સુધી અને નીચેની બાજુથી ઊપરની બાજુ સુધી એક સમયમાં જ ગતિ કરે છે. આ પુદ્ગલ ને ભ પાત ગતિ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સિદ્ધભપાત ગતિ કેટલા પ્રકારની કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! સિદ્ધને ભોપાત ગતિ બે પ્રકારની કહી છે–અનન્તર સિદ્ધ ને ભોપાત ગતિ અને પરંપરા સિદ્ધને ભવિષપાત ગતિ. શ્રી શૈતમસ્વામી-હે ભગવન્! અનન્તર સિદ્ધનો ભપાત ગતિ કેટલા પ્રકારની છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! અનન્તર સિદ્ધને ભોપ પાત ગતિ પંદર પ્રકારની છે તે આ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૩૨ Page #345 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે-તીર્થસિદ્ધ અને અનન્તર સિદ્ધ ને ભપાત ગતિ અનેક સિદ્ધ અનન્તર સિદ્ધ નો ભપાત ગતિ (અહીં પંદર પ્રકારના સિદ્ધોના અનુસાર પંદર પ્રકારની ગતિ સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી-પરમ્પરા સિદ્ધ ને ભપાત ગતિ કેટલા પ્રકારની છે? શ્રી ભગવા–પરંપરા સિદ્ધ ને ભપાત ગતિ અનેક પ્રકારની કહી છે, તે આ પ્રકારે અપ્રથમ સમય સિદ્ધ ને ભપાત ગતિ, કિસમય સિદ્ધ ને ભોપાત ગતિ, થાવત્ અનન્ત સમય સિદ્ધ ને ભપાત ગતિ અર્થાત્ ત્રિસમય સિદ્ધ, ચતુઃ સમયસિદ્ધ, પંચ સમય સિદ્ધ, ષટુ સમય સિદ્ધ, સપ્ત સમય સિદ્ધ, અષ્ટ સમય સિદ્ધ, નવ સમય સિદ્ધ, દશ સમય સિદ્ધ, સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાત સમય સિદ્ધ, અનન્ત સમય સિદ્ધ ને ભપાત ગતિ. આ સિદ્ધ ને ભપાત ગતિનું સ્વરૂપ કહ્યું અને ઉપ પાત ગતિની પ્રરૂપણ થઈ ચૂકી છે. શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે- હે ભગવાન! વિહા ગતિ કેટલા પ્રકારની છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–વિહા ગતિ અર્થાત્ આકાશથી થનારી ગતિ સત્તર પ્રકારની કહી છે. તે આ પ્રકારે છે– (૧) ઋગતિ–પરમાણુ આદિ અન્ય વસ્તુઓની સાથે સ્પૃષ્ય ગતિ થઈ–થઈને અથતુ પરસ્પરના અનુભવનું જે ગમન કરાય છે, તે સ્પૃશદુ ગતિ કહેવાય છે. (૨) અસ્પૃશદ્ ગતિ-જે પરમાણુ આદિ અન્ય પરમાણુ આદિને સ્પર્શ કર્યા વગર જ ગતિ કરે છે, જેમ પરમાણુ એક જ સમયમાં લોકના એક ચરમ માત્રથી બીજા ચરમ માત્ર સુધી પહોચી જાય છે, તેની ગતિ અસ્પૃશ૬ ગતિ કહેવાય છે. (૩) ઉપસંપદ્યમાન ગતિ કઈ બીજાને આશ્રય લઈને ગમન કરવું, જેમ ધન સાથે વાહના આશ્રયથી ધર્મસષ આચાર્યનું ગમન કરવું, એ ઉપસંપદ્યમાન ગતિ છે. (૪) અનુપસંઘમાન ગતિ-કેઈના આશ્રય વિના માર્ગમાં ગમન કરવું. (૫) પુદ્ગલગતિ-પુલિની ગતિ, જે સિદ્ધ છે (૬) મંદ્રકગતિ–દેડકાની માફક ઉછળી-ઉછળીને ચાલવું. (૭) નૌકાગતિ-નદી આદિમાં નાવ વિગેરેથી ગતિ થવી. (૮) નયગતિ-નૈમન આદિ નને પિતાના અભિમતથી પુષ્ટિ કરવી, પરસ્પર સાપેક્ષ થઈને પ્રમાણથી અબાધિત વસ્તુની વ્યવસ્થા કરવી નયનગતિ છે. (૯) છાયાગતિ છાયાનું અનુસરણ કરીને અથવા આશ્રય લઈને ગમન કરવું. (૧૦) છાયાનુપાત ગતિ-છાયા પિતાના કારણભૂત પુરૂષ આદિનું અનુસરણ કરીને જે ગતિ કરે છે, તે છાયાનુપાત ગતિપુરૂષ છાયાનું અનુસરણ ન કરે પણ છાયા જ પુરૂષનું અનુસરણ કરે ત્યારે છાયાનુપાત ગતિ કહેવાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૩૩ Page #346 -------------------------------------------------------------------------- ________________ (૧૧) લેશ્યાગતિ-તિર્યો અને મનુષ્યની કૃષણ આદિ વેશ્યા દ્રવ્ય નીલ આદિ લેશ્યાના દ્રવ્યને પ્રાપ્ત કરીને તદ્રુપમાં પરિણત થાય છે, તે લેશ્યાગતિ કહેવાય છે, (૧૨) વેશ્યાનુપાતગતિ–લશ્યાના અનુપાતથી અર્થાત અનુસાર જે ગમન થાય છે, તે લશ્યાનુપાતગતિ છે. જીવ લેશ્યાના દ્રવ્યનું અનુસરણ કરે છે. લશ્યા દ્રવ્ય જીવનું અનુસરણ નથી કરતા. આગળ કહેવાશે–જીવ જે લેશ્યા દ્રવ્યને ગ્રહણ કરીને કાળ કરે છે, તેજ લેણ્યા વાળા દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે, અન્ય વેશ્યાવાળામાં નહીં. (૧૩) ઉદિશ્ય પ્રવિભક્તગતિ-પ્રતિ નિયત આચાર્ય, ઉપાધ્યાય આદિને ઉદ્દેશ્ય કરીને તેમની પાસેથી ધ પદેશ સાંભળવા માટે અથવા તેમને પ્રશ્ન પૂછવાને માટે જે ગમન કરાય છે, તે ઉદિશ્ય પ્રવિભકતગતિ છે (૧૪) ચતુપુરૂષ પ્રવિભક્તગતિ-ચાર પ્રકારના પુરૂષની ચાર પ્રકારની પ્રવિભકત અર્થાત્ પ્રતિ નિયતગતિ ચતુઃપુરૂષ પ્રવિભક્તગતિ કહેવાય છે. જેમકે ચાર પુરૂષ એક સાથે રવાના થયા અને એક સાથે પહોંચ્યા, ઈત્યાદિ રૂપથી સૂત્રકારે સ્વયં મૂલમાં બતાવી દિધેલ છે. (૧૫) વક્રગતિ-કુટિલ—વાંકી ચૂકીગતિ. તે ચાર પ્રકારની હોય છે-ઘટ્ટનતા, સ્તંભતન, ગ્લેષણતા અને પતનતા, ખંજી (લંગડી) ગતિને ઘટ્ટન કહે છે. ગ્રીવામાં ધમની આદિનું સ્તંભન થવું સ્તંભ છે અથવા આત્માના અંગ પ્રદેશનું સ્તબ્ધ થઈ જવુ સ્તંભ છે ઢીંચણ વિગેરેની સાથે જ વિગેરેને સંગ બ્લેષણ કહેવાય છે. પતનતે પ્રસિદ્ધ છે. (૧૬) પંકગતિ–પંક અર્થાત્ કાદવ અને ઉપલક્ષણથી પાણીમાં પિતાના અતિથિ શાલ શરીરને કોઈની સાથે જોડીને તેની સહાયતાથી ચાલવું. (૧૭) બંધન વિમેચનગતિ–ખૂબ પાકી ગએલ કેરી વિગેરે ફળોનું પિતાની ડાળખીથી અલગ થવું સ્વાભાવિક રીતે નીચે પડવું, બંધન વિમેચન ગતિ છે હવે ઉપર્યુક્ત સત્તર પ્રકારની વિહાગતિના ઉદાહરણ સહિત વિશદ રૂપે પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સ્કૂશળતિ શેને કહે છે? શ્રી ભગવાન-હે ગતમપરમાણુ પુદ્ગલની, અગર દ્વિદેશી, ત્રિપ્રદેશ, ચતઃ પ્રદેશી, પંચ પ્રદેશી, છ પ્રદેશી, સાત પ્રદેશી, આઠ પ્રદેશી, નવ પ્રદેશો, સંખ્યાત પ્રદેશી. અસંખ્યાત પ્રદેશી, અથવા અનન્ત પ્રદેશી સ્કન્વેની એક બીજાને સ્પર્શ કરતા જે ગતિ થાય છે, તે સ્પૃશદ્ ગતિ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી-હિ ભગવદ્ ! અસ્પૃશદ્ગતિ શેને કહે છે? શ્રી ભગવાન- ગૌતમ તેજ પૂર્વોક્ત પરમાણુ પુદ્ગલથી લઈને અનન્ત પ્રદેશી સ્કન્ધની પરસ્પર સ્પર્શ કર્યા સિવાય જ ગતિ થવી તે અસ્પૃશદુગતિ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામીહ ભગવન્! ઉપસં૫ઘમાન ગતિ શેને છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૩૪ Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવાન્ હે ગૌતમ! રાજા, યુવરાજ, ઈશ્વર, તલવર,માડમ્બિક, કૌટુમ્બિક, ઈલ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, અથવા સાવાહના આશ્રય લઇને ગમન કરવુ તે ઉપસ ધમાન ગતિ છે. રાજા ભૂપતિને કહે છે. જે રાજ્યની વ્યવસ્થા કરે અને જેને રાજ્યાભિષેક થવાના હાય તે યુવરાજ કહેવાય છે. જે વિશિષ્ટ ઐશ્વર્યાંથી સપન્ન હાય તે શ્વિર. રાજાએ સતે।ષ માનીને જેને પટ્ટ બન્ધ પ્રદાન કર્યાં હ્રાય તે તલવર કહેવાય છે. જે એક વિશિષ્ટ રાજપુરૂષ હાય છે, જે મડમ્બ નામક વસ્તીના સ્વામી હાય તે સડસ્મિક. હુજ મોટા કુટુમ્બના વડીલ તે કૌટુમ્બિક કહેવાય છે. માટો ધનાઢય પુરૂષ ઇભ્ય (ઈભ અર્થાત્ હાથીને ચેાગ્ય) શ્રી છે દેવતા જેની તે શ્રેષ્ઠી કહેવાય છે, તથા જેના મુગટ સુવર્ણમય પટ્ટથી અલકૃત હાય છે. તે શ્રેષ્ડી કહેવાય છે. રાજાની ચતુર ગણી સેનાના અધિપતિ સેનાપતિ કહેવાય છે. સમૂહના નેતાને સાવાહ કહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અનુપમ પદ્મમાનગતિ કાને કહ્યું છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! પૂર્વોક્ત રાજા વિગેરેના આશ્રય લિધા સિવાય જે ગતિ કરાય છે, તે અનુપમ પદ્યમાન ગતિ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પુદ્ગલ ગતિ ાને કહે છે? ચાર શ્રી ભગવાન-હે ગૌતમ ! પરમાણુપુર્દૂગલની યાત્ દ્વિપ્રદેશી. ત્રિપ્રદેશી, પ્રદેશી, પાંચ પ્રદેશી, છ પ્રદેશી, સાત પ્રદેશી. આઠ પ્રદેશી, નવ પ્રદેશી, દશ પ્રદેશી, સંખ્યાત પ્રદેશી, અસખ્યાત પ્રદેશી અથવા અનન્ત પ્રદેશી સ્કન્ધાની જે ગતિ થાય છે, તે પુદ્ગલગતિ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મ’ડ્રગતિ શું છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! દેડકા દી-કૂદીને જે ચાલે છે. તે મંડૂકગતિ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી-તાવગતિ કાને કહે છે? શ્રી ભગવાન્નાવ દ્વારા પુર્વ ચૈતાલીથી અથવા દક્ષિણ વૈતાલીથી પશ્ચિમ વેતાલી તટ સુધી જળ માર્ગેથી જવુ તે નાવાગતિ છે. શ્રી ગૌતમસ્વામી-ભગવન્! નય ગતિ કાને કહે છે ? શ્રી ભગવાન ગૌતમ ! નેગમ, સંગ્રહ, વ્યવહાર ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવ ભૂત નયાની જે ગતિ હાય છે તે નયગતિ અથવા જેને બધા નય માને છેતે નયતિ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! છાયાગતિ શું છે ? શ્રી ભગવાન્-હે ગૌતમ ! ધે!ડાની છાયાના હાથીની છાયાનેા મનુષ્યની છાયાના કિન્નરની છાયાના, મહેરગની છાયાને, અન્યનો છયાને, વૃષભની છાયાના, રથની છાયાના, છત્રનીછાયાના, આશ્રય કરીને થનારીગતિ છાયાગતિ કહેવાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૩૫ Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી-ભગવાન્ ! છાત્રાનુપાતગતિ કોને કહેવાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! છાયા પુરૂષનું' અનુકરણ કરીને ચાલે છે, પુરૂષ છાયાનુ અનુસરણ કરી નથી ચાલતા, તે છાયાનુપાત ગતિ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! લેશ્યાગતિ કાને કહે છે? શ્રી ભગવન-હે ગૌતમ ! કૃષ્ણ લેશ્યા નીલ લેશ્યાના રૂપમાં પરિણત થઈને નીલ લેશ્યાના રંગ, ગંધ રસ અને સ્પરૂપમા પુનઃ પુન: પરિણમન કરે છે, એજ પ્રકારે નીલ લેશ્યા કાપાત લેશ્યાના વ, ગ ંધ, રસ, અને રૂપમાં વારંવાર પરિણત થાય છે. કાપાતલેશ્યા તેજલેશ્યાના રૂપમાં તેજલેશ્યા પમલેશ્યાના રૂપમાં, પદ્મમલેશ્યા શુકલલેશ્યાના રૂપમાં પ્રાપ્ત થઈને પરિણત થાય છે, તેને જ લેશ્યાગતિ કહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! લેશ્યાનુપાતગતિ કાને કહે છે ? શ્રી ભગવાન્-ગૌતમ ! જે લેશ્યાના દ્રબ્યોને ગ્રહણ કરીને જીવ કાલ કરે છે, તેજ લેશ્યાવાળા દ્રન્યામાં ઉત્પન્ન થાય છે, જેમકે, કૃષ્ણ લેશ્યાવાળા યાવત્ શુકલ લેશ્યાવાળા દ્રબ્યામાં, આ લેશ્યાનુપાતગતિ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન! ઉદ્દિશ્ય પ્રવિભક્તિગતિ કાને કહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! આચાય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણિ, ગણધર, મગર ગણાવચ્છેદકને લક્ષ્ય કરીન જે ગમન કરાય છે, તે ઉદ્દિશ્ય પ્રવિભક્ત ગતિ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ચતુઃપુરૂષ પ્રવિભક્તિગતિ કાને કહે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! ચાર પુરૂષ એક જ સાથે પેાતાની જગ્યાએથી રવાના થાય અને એક જ સાથે પહેાંચે (૧) બીજા ચાર પુરૂષ એક સાથે રવાના થયા પણ આગળ પાછળ પહોંચે (૨) બીજા ચાર પુરૂષ આગળ પાછળ નિકળ્યા પણું પહેાંચ્યા એક જ સાથે (૩) એજ પ્રકારે ચાર પુરૂષ આગળ પાછળ રવાના થયા અને આગળ પાછળ પહોંચ્યા (૪) આ ચાર પ્રકારની ચતુઃપુરૂષ પ્રવિભનગતિ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! વક્રગતિ શું છે? શ્રી ભગવાન્ હૈ વગતિ ચાર પ્રકારની કહી છે-ઘટ્ટનતા, સ્તંભનતા, શ્લેષણતા. અને પતનતા. ખ’જગતિ રૂપ ઘટ્ટુનતા છે. ગ્રીવામાં ધમની આદિનું સ્ત ંભન થવું. તે સ્તંભનતા છે, જાનુ આદિની સાથે ઉરૂ આદિના સયેાગ થવા તે શ્લેષણુતા છે.પતનના ભાષ પતનતા છે. આ ચાર પ્રકારની વક્રગતિ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પકગતિ કાને કહે છે? શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! કોઇ પણ નામના કોઈ પુરૂષ કાદવ કે પાણીમાં પોતાના શરીરને બીજાની સાથે જોડીને ગમન કરે છે, તે પ ́કગતિ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામીહે ભગવન્ ! અન્ધનવિમેાચન ગતિ કાને કહે છે? શ્રી ભગવાન્ હે ગોતમ ! માક્રોની, અમ્લાટકાની, માતુલિ’ગા (બીજારા) ની, ખીલાંની કપિત્થાની, ક્યુસેાની, દાડમેાની, પારાવતાની, ખરેરાટોની, ચાલાની, બારાની, હિન્દુકાની, કે જે પાકેલાં હાય છે, જે પાતાની ડીટાથી જુદાં પડી ગએલ હાય છે, કાઈ રાકાણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૩૬ Page #349 -------------------------------------------------------------------------- ________________ ન હોય તે સ્વભાવથી જ અધોગતિ થાય છે, એ બન્ધનવિમોચન ગતિ કહેવાય છે. આ વિહગતિ સત્તર પ્રકારની રહેલી છે. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજય શ્રી ઘાસીલાલ ઘતિ વિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયબેધિની વ્યાખ્યાનું સોળમું પ્રાગપર સંપૂર્ણ 16 શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : 3 337