________________
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! અષ્ટપ્રદેશી સ્કન્ધ શું ચરમ છે. અચરમ છે? અથવા અવક્તવ્ય છે? ઈત્યાદિ છવ્વીસ ભંગને લઈને પ્રશ્ન કરવા જોઈએ.
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! અષ્ટપ્રદેશી સ્કન્ધ કથંચિત્ “રમ” કહી શકાય છે, જેમ સપ્ત પ્રદેશી સ્કન્ધ. એને “જનરમ નથી કહી શકાતે તે કથંચિત્ અવકતવ્ય કહેવાય છે, “રામાજિ' નથી કહેવાતે “નામાનિ પણ નથી કહી શકાતા. “બરચત્તિ પણ નથી કહી શકાતા. અષ્ટ પ્રદેશી અન્યને કથંચિત્ “રામ-રમ, કહી શકાય છે. તેને “વર–જવર કહી શકાય છે, કથંચિત્ “ના-” પણ કહી શકાય છે. કથંચિત્ “ઘર-ગવરમો કહી શકાય છે, કથંચિત્ “મ-અવળે પણ કહી શકે છે. કથંચિત્ “નામ-ન્મ પણ કહી શકાય છે. કથંચિત્ “ૌ -શત્રતથૌ પણ કહી શકાય છે. તેને વામ–અવનગ્ન નથી કહી શકાતા “ગરમ-ગવત પણ નથી કહેવાતા. એજ પ્રકારે “અજર-ગવવા તેમજ ગામ-અવકતવ્ય પણ નથી કહી શકાતા. તેને કથંચિત્ “રામ-અવર-અવતવ્ય કહી શકાય છે. કથંચિત્ “વરમ-અવર બત કહી શકાય છે. કથંચિત “રામ-ગરામ કદચ પણ કહી શકાય છે. કર્થચિત “જામ-વામ-અવળે, “ઘર-ઘરમ-ગવર્ચ, તથા “રામ-રાજામૌ-મનત્તિ તથાચ–ગર–ગવત્તૌ કહી શકાય છે.
સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશ અને અનન્ત પ્રદેશી સ્કન્ધની પ્રરૂપણું અષ્ઠ પ્રદેશી સ્કન્ધની સમાનજ કહેવી જોઈએ. હવે કહેલા બધાને સંગ્રહ કરવાવાળી ગાથાઓ
પરમાણુમાં પૂર્વોક્ત છવ્વીસ ભંગમાંથી ત્રીજો ભંગ મળી આવે છે. ક્રિપ્રદેશી સ્કન્દમાં પ્રથમ અને તૃતીય ભંગ મળી આવે છે. ત્રિપ્રદેશ સ્કર્ધામાં પ્રથમ-તૃતીય- નવમે અને અગીયારમે ભંગ મળી આવે છે કે ૧ છે
ચૌપ્રદેશી કન્વમાં પ્રથમ, ત્રીજો, નવ, દશમ, અગીયારમ, બારમે, તેરમે, ભંગ મળી આવે છે કે ૨ છે
પંચ પ્રદેશી સ્કન્દમાં પ્રથમ,તૃતીય, સાતમે, નવમે, દશમે, અગીયારમે, બારમે તેરમે, તેવીસમે એવી સમે અને પચીસમે ભંગ પ્રાપ્ત થાય છે. ૩ છે
ષટપ્રદેશી સ્કન્દમાં, બીજે, ચોથે પાંચમે, છઠ્ઠો, પંદરમે, સોળમે, સત્તરમાં, અઢારમે, વીસમે, એકવીસમે તથા બાવીસમા ભંગ સિવાય શેષ ભંગ પ્રાપ્ત થાય છે ૪
સાત પ્રદેશી સ્કધમાં બીજે, ચોથે, પાંચમે, છો, પંદરમે, સેલમે, સત્તરમો, અને બાવીસમા ભંગ સિવાય શેષ ભંગ પ્રાપ્ત થાય છે ૫ છે - શેષ અષ્ટ પ્રદેશી વિગેરે સ્કન્ધામાં બીજા, ચેથા, પાંચમાં છટઠા, પંદરમા, સેલમા અને સત્તરમા, અઢારમા ભગ સિવાય શેષ ભંગ પ્રાપ્ત થાય છે ૬ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩