SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ના) સ્થાનમાં અતીત અસંખ્યાત (વા વસ્ત્રા) બદ્ધ કેટલી (ગસંહિતા) અસંખ્યાત (વરૂ જુવET) આગામી કેટલી ? ( અન્ના ) અસંખ્યાત (વ્યસિદ્ધારેવત્તે અતીતા ન0િ) સર્વાર્થ સિદ્ધ દેવપણે અતીત નથી હોતી ( વ I mત્ય) બદ્ધ નથી (પુરાવા સાથેન્ના) આગામી અસંખ્યાત (સવૅસિદ્ધવાળું મંતે ! વાયા વિરિયા ગીતા?) હે ભગવન ! સર્વાર્થ સિદ્ધ દેવેની નારકપણમાં કેટલી અતીત દ્રવ્યેન્દ્રિયે છે? (નોમા! મiા) છે ગૌતમ ! અનન્ત (વા વરરા) બદ્ધ કેટલી (સ્થિ) બદ્ધ રહેતી નથી (ઉત્તર પુરે શ્વર ?) આગામી કેટલી ? (0) નથી હોતી (gવં મપૂસંવષે તાવ જે વજો) એ પ્રકારે મનુષ્ય સિવાય શિવેયક દેવપણાં સુધી (મણૂસ કરતા ૩iii) મનુષ્યપણે અતીત અનન્ત ( સ્ટાર નધિ) બદ્ધ નથી હોતી (પુરેજા હંગા) આગામી અસંખ્યાત (વિજ્ઞાતચંત્તમ નિત્તે વરૂ રચિત અતીતા) વિજય, વૈજયન્ત જયન્ત, અપરાજિત દેવપણે અતીત દ્રવ્યનિદ્ર કેટલી ? (સંજ્ઞા) સંખ્યા વેવલ વધેTIT) બદ્ધ કેટલી ? (0િ) નથી હોતી (વા પુરવET ?) આગામી કેટલી? (ત્યિ) નથી હોતી (4ટ્રસિદ્ધ મંતે ! સવ્વસાવ છેવા દ્વિચા અતીતા) હે ભગવન! સર્વાર્થસિદ્ધ દેવપણે અતીત દ્રવ્યેન્દ્રિયે કેટલી? (સ્થિ) નથી લેતી (વફા a ) બદ્ધ કેટલી ? (લંfami) સંખ્યાત વેવસ્થા પુર ) આગામી કેટલી? (ચિ) નથી હોતી અગીયારમું–બારમું દ્વાર ટીકાર્થ–ઈન્દ્રિયેની વિશેષ પ્રરૂપણ કરવાને માટે કહે છેશ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! ઈન્દ્રિયે કેટલીક કહેલી છે શ્રી ભગવાન ગૌતમ ! ઇન્દ્રિયે બે પ્રકારની કહી છે, તે આ પ્રકારે છે-દ્રવ્ય. દ્ધિ અને ભાવેન્દ્રિયે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! દ્રન્દ્રિ કેટલી કહી છે? શ્રી ભગવાન ગૌતમ! દ્રવ્યેન્દ્રિયે આઠ કહી છે–બે કાન, બે નેત્ર, બે નાસિ કાએ જિમ અને સ્પર્શન શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારક જીની દ્રવ્યેન્દ્રિયે કેટલી કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! આ પૂર્વોક્ત આઠ જ એજ પ્રકારે અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર સુધી અર્થાત્ અસુરકુમારે, નાગ. કુમારે, આદિ બધા ભવનપતિની આ આઠ જ દ્રવ્યેન્દ્રિય જાણવી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન પૃથ્વીકાયિકની દ્રવ્યેન્દ્રિયે કેટલી કહેલી છે? શ્રી ભગવાન ! પૃથ્વીકાચિકેની એક સ્પર્શનેન્દ્રિય કહી છે. એ જ પ્રકારે વનસ્પતિ કાયિકે સુધી અર્થાત્ અષ્ઠાયિક, તેજસ્કાયિક, વાયુકાર્ષિક અને વનસ્પતિકાયિકેની પણ એક સ્પર્શનેન્દ્રિય જ કહી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન હીન્દ્રિયની કેટલી કન્સેન્દ્રિય કહી છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૬૭
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy