________________
છાં અઠ્ઠાવીસાણપવાળ, કોસેળ મૂળતીસા, વસ્ત્રાળ જ્ઞાવ નીસસંતિ વા) હું ગૌતમ ! જઘન્ય અઠાવીસ પશ્ચામાં, ઉત્કૃષ્ટ એગણુત્રોસ પક્ષેામાં યાવત્ નિશ્વાસ લે છે
(મિશ્ચિમીવિગ્નવાળું મંતે ! વચારુÆ નાવ નીસમંતિ વા?) હે ભગવન્ ! ઉપરિતન મધ્યમ વેયકના દેવ કેટલા કાળમાં ચાવત્ નિશ્વાસ લે છે ? (નોયમા ! નળેાં મૂળતીસાણ વલોળ, કાલેન તીસાદ્ પવાળ જ્ઞાવ નીસસંતિ વા) હે ગૌતમ ! જધન્ય આગણત્રીસ પક્ષામાં, ઉત્કૃષ્ટ તીસ પદ્મામાં યાવત્ નિશ્વાસ લે છે
(મિમિનોવિજ્ઞાવાન મતે ! પચાસ નાવનીńત વા) હું ભગવન્! ઉપરિતન—ઉપરિતન ગ્રેવેયક દેવ કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે ? (પોયમા ! નળાં તીસાર્વવાળ', 'મેળ', 'તીસાર્વવાળ, નાવ નીસમંતિ વા) હે ગોતમ ! જઘન્ય તીસ પક્ષોમાં, ઉત્કૃષ્ટ એકત્રીસ પક્ષોમાં યાત્ નિશ્વાસ લે છે
(विजय वेजयन्त जयंत अपराजितविमाणेसु देवाणं भंते! केवइयकालरस जाव नीससंति वा ? ) હે ભગવન્ ! વિજ્ય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત વિનાનાના દેવ કેટલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે ? (નોયમા ! ગદોળ તીલા પવાળાં કોલેળ' તેત્તીલાલ્ પલાળ નાવ નીસમંતિ વા) હૈ ગૌતમ ! જઘન્ય એકત્રીસ પક્ષોમાં ઉત્કૃષ્ટ તેત્રીસ પક્ષોમાં યાવત્ નિશ્વાસ લે છે
(સવદુષિદ્ધયેવાળ અંતે ! ચાહસ નાવ નીસકૃતિ વા ?) હે ભગવન્ ! સર્વાં સિદ્ધ વિમાનના દેવ કેલા કાળમાં યાવત્ નિશ્વાસ લે છે ? (ચમા ! એ ગમછુશોલેન તેત્તીલાણ પલાળ નાવ નક્ષતિ ના) હે ગૌતમ ! અજઘન્ય અનુષ્કૃષ્ટ તેત્રીસ પક્ષેામાં યાવત નિશ્વાસ લે છે (ફ્ દૂ જળવળા સત્તમ ઝલાસવયં સમત્ત) એ પ્રકારે પ્રજ્ઞાપનામાં સાતમું ઉછ્વાસ પદ સમાસ ।
ટીકા –પહેલા પ્રાણિયાના ઉપપાત, વિરહ આદિની પ્રરૂપણા કરાઇ છે, હવે જે પ્રાણી નારક આદિ પર્યાયમાં ઉત્પન્ન થયા છે અને પ્રાણાપાન પર્યાપ્તિથી પર્યાપ્ત છે તેઓ કેટલા કાળ પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે, એ પ્રરૂપણા કરાય છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૫