________________
કરી છે. એજ પ્રકારે અસુરકુમારના દંડક પણ સમજી લેવાં જોઈએ યાવત્ નાગકુમાર આદિ ભવનપતિચેાના, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયાના વિક્લેન્દ્રિયેના, પંચેન્દ્રિય તિય ચાના પણ આજ રીતે જાણવા જોઈ એ. વિશેષતા એ છે કે જે જીત્રની સ્વસ્થાનમાં જેટલી ખદ્ધ દ્રન્ગેન્દ્રિયા હાય છે તેમની એટલી જ કહેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એક એક મનુષ્યની નારકપણે અતીત દ્રશૈન્દ્રિયા કેટલી ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! અતીત દ્રચેન્દ્રિય અનન્ત હોય છે.
શ્રી ગૌતમામી-અદ્ધ કેટલી હાય છે ?
શ્રી ભગવાન-ડે ગૌતમ ! ખદ્ઘ દ્રવ્યેન્દ્રિયા નથી હાતી, કેમકે જે મનુષ્ય પર્યાયમાં વિધમાન છે, તે નારક પર્યાયમાં વિદ્યમાન નથી થઈ શકતા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ભાવી દ્રઐન્દ્રિયે કેટલી છે ?
શ્રી ભગવાન-ડે ગૌતમ! કાઈ મનુષ્યની નારકપણે ભાવી દ્રવ્યેન્દ્રિયે હેય છે, કેાઈની નથી હાતી, જેની હાય છે, તેની આડ, સેાળ, ચેવીસ, સ ંખ્યાત, અસંખ્યાત અથવા તે અનન્ત ડાય છે. જેમ મનુષ્યની નારકપણે દ્રવ્યેન્દ્રિયાની પ્રરૂપણા કરી, એજ પ્રકારે અસુર કુમાર આદિ ભવનપતિના રૂપમાં પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિય તિયચના રૂપમાં પણ અતીત કચેન્દ્રિયે અનન્ત હેાય છે. બદ્ધ હાતી નથી અને ભાવી દ્રવ્યેન્દ્રિય કાઈ મનુષ્યની હાય છે, ફાઇની નથી હતી. વિશેષ એ છે કે એકેન્દ્રિય-વિકલેન્દ્રિયામાં જે માણસની જેટલી ભાવી દ્રવ્યેન્દ્રિયા હૈય છે, તેની એટલી જ કહેવી જોઇએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક એક મનુષ્યની, મનુષ્ય ભવની અવસ્થામાં અતીત દ્રવ્યેન્દ્રિયા કેટલી છે ?
શ્રી ભગવાન કે ગૌતમ ! મનુષ્યની મનુષ્યપણે અતીત ધ્રૂજ્યેન્દ્રિયા અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! બદ્ધ કેટલી છે ?
શ્રી ભગવાન—હે ગૌતમ! આઠે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મનુષ્યની મનુષ્યપણે ભાવી દ્રવ્યેન્દ્રિયો કેટલી ? શ્રી ભગવાન—હે ગૌતમ! મનુષ્યની મનુષ્ય રૂપમાં ભાવી દ્રવ્યેન્દ્રિયા કોઈની હાય છે. અને કાઈની નથી હાતી, જેની હાય છે, તેની આઠ, સેળ, ચૌવીસ, સંખ્યાત, અસખ્યાત અથવા અનન્ત હાય છે.
વાનન્યન્તર, જ્યોતિષ્ઠ ચાવત્ વૈમાનિક ત્રૈવેયક દેવપણે મનુષ્યની અતીત બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો . એજ પ્રકારે સમજી લેવી જોઇએ. જેવી નૈયિક પણામાં પ્રતિપાદિત
કરેલી છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ એક-એક મનુષ્યની વિજય, વૈજયન્ત, જયયન્ત અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૭૫