SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ક્ષેત્રો પપતગતી અને ગર્ભજ મનુષ્ય શેપ પાતગતિ (સે તે મજૂર લેવાયાતી) આ મનુષ્ય ક્ષેત્રોમપાત ગતિ થઈ ( જિં તેં રેવ વેરોવેવાયતી ?) દેવ ક્ષેત્રોપ પાતગતિ કેટલા પ્રકારની? (ત્રિવિવાચારી ૨૩ વિET guત્તા) દેવ ક્ષેત્રોમપાતગતિ ચાર પ્રકારની કહી છે (સં કહા) તે આ પ્રકારે (મજાજરૂ રોવવાની નાવ માળિય ટેવ વેત્તાવાગતી) ભવન પતિ ક્ષેત્રોમાત ગતિ થાવત્ વૈમાનિક દેવ ક્ષેત્રો પપાતગતિ (સે તેં રે વેત્તાવવા તી) આ દેવ ક્ષેત્રો પપાતગતિ થઈ. ટીકાથ–વિશેષ વ્યાપાર રૂપ પ્રગનું આના પહેલા નિરૂપણ કરાયું છે અને પ્રયોગના કારણે છે અને અજીવની ગતિ થાય છે, તેથી જ હવે ગતિ સ્વરૂપનું નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! ગતિપ્રપાત કેટલા પ્રકારના કહ્યા છે? ગમન કરવું ગતિ કહેવાય છે. એક દેશથી બીજા દેશમાં પ્રાપ્ત થવું અને એક પર્યાય ત્યાગ કરીને બીજા પર્યાયને પ્રાપ્ત થવું અહીં ગતિનો અર્થ સમજવો જોઈએ. ગતિને પ્રપાત ગતિ કપાત કહેવાય છે. શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! ગતિ પ્રપાત પાંચ પ્રકારના છે જેમકે (૧) પ્રગગતિ (3) તતગતિ (૩) બધન છેદન ગતિ (૪) ઉપપાતગતિ અને (૫) વિહાગતિ. તેમાંથી વ્યાપાર રૂપ પ્રાગ પંદર પ્રકારને પહેલા કહી દિધેલ છે. પ્રોપરૂપગતિને પ્રગતિ કેહે છે. એ દેશાન્તર રૂપ છે, કેમકે જીવના દ્વારા પ્રેરિત મન આદિના મુદગલ યથા યોગ્ય ઘોડા આઘા દૂર જાય છે. તતા અર્થાત્ વિસ્તૃતગતિ તતગતિ કહેવાય છે. જેમકે જિનદત્ત આદિ કઈ ગામના અગર સનિવેશ આદિને માટે રવાના થયેલ છે, પરંતુ એ ગામ કે સન્નિવેશ સુધી હજુ પહેચેલ નથી, વચમાં રસ્તામાં છે અને એક એક કદમ આગળ વધી રહેલ છે, તે તતગતિ કહેવાય છે. જોકે કદમ વધવું જિનદત્તના શરીરને પ્રયોગ જ છે. એ કારણે આ ગતિ પણ પ્રવેગ ગતિમાં ગણાઈ શકાય છે, પરંતુ આમાં વિસ્તૃત તતાની વિશેષતા હેવાથી અલગ ગણી છે. તેથી પુનરૂક્તિ ન સમજવી જોઈએ, બન્ધનનું છેદન થવું બન્ધન કેદન અને તેનાથી થનારી ગતિ બંધન છેદનગતિ કહેવાય છે. આ ગતિ જીવ દ્વારા ત્યાગેલ શરીરની અથવા શરીરથી બહાર નિકળેલ જીવની હોય છે. કેશન ફાટવાથી એરંડાના બીજની ઉપરની તરફ જે ગતિ થાય છે, તે એક પ્રકારની વિહાગતિ સમજવી જોઈએ. ઉપપાતને અર્થ છે પ્રાદુર્ભાવ. તેના ત્રણ ભેદ છે-ક્ષેત્રો :પાત, ભપાત અને તે ભાવે પપાત. ક્ષેત્ર અર્થાત આકાશ જ્યાં નારક આદિ પ્રાણી સિદ્ધ અને પુગલ રહે છે. ભવ અર્થાત કર્મના સંસર્ગ કરનાર જીવના નારક આદિ પર્યાય. જ્યાં જીવ કર્મના વશવતી બને છે, તેને ભવ કહે છે, કમ જનિત નરયિકત્વ આદિ પર્યાથી રહિત-ભવથી ભિન્ન પુદ્ગલ અથવા સિંદ્ધને ને ભવ કહે છે, કેમકે એ બને જ પૂર્વોક્ત ભવના લક્ષણથી રહિત છે. એ પ્રકારને ઉપપાતજ ઉપયત ગતિ કહેવાય છે. વિહાયસ અર્થાત્ આકાશ દ્વારા ગતિ થવો વિહાયે ગતિ છે. તેના ભેદ આગળ કહીશું. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! પ્રગતિ શેને કહે છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૨૧
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy