________________
શ્રી ભગવાન-ડે ગૌતમ! પ્રયાગગતિ પદર પ્રકારની કહી છે. તે આ પ્રકારે
સત્ય મન પ્રયાગગતિ ઈત્યાદિ જેવા પ્રયાગના પદર ભેટ્ઠ કહ્યા છે, એજ પ્રકારે પ્રયોગગતિના પણ પંદર ભેદ સમજી લેવા જોઇએ અર્થાત્ સત્યમનપ્રયોગગતિ, મૃષા મન પ્રયોગગતિ, સત્ય મૃષા મન પ્રયાગગતિ, અસત્યામૃષા મન પ્રયૈગગતિ, સત્યવચન પ્રયોગ ગતિ, અસત્યવચન પ્રયાગગતિ, સત્યમૃષા વચન પ્રયોગગતિ, અસત્યામૃષા વચન પ્રયોગ ગતિ, ઔદારિક શરીરકાયપ્રયોગગતિ, ઔદારિક મિશ્રશીરકાય પ્રયાગગતિ, વૈક્રિય શરીર કાય પ્રયાગગતિ, વક્રિય મિશ્રશરીરકાય પ્રયોગગતિ, આહારક શરીરકાય પ્રયાગગતિ, આહારક મિશ્રશરીરકાયપ્રયાગગતિ, કાર્માંણશરીરકાયપ્રયોગગતિ
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જીવાની પ્રત્યેાગગતિ કેટલા પ્રકારની કહી છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ ! પ`દર પ્રકારની કહી છે, સત્યમનપ્રચેગગતિ યાવત્ કામણ શરીરકાયપ્રયાગગતી.
શ્રી ગૌતમસ્વામી-નારકની પ્રયોગગતિ કેટલા પ્રકારની કહી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકાની પ્રયોગગતિ અગીયાર પ્રકારની કહી છે, તે આ પ્રકારે—સત્યમન પ્રયાગગતિ વિગેરે, ઉપયેગ કરીને જે જીવની જેટલા પ્રકારની ગતિને સભવ હાય, તેની તેટલા જ પ્રકારની ગતિ કહેવી જોઇએ. એજ રીતે અસુરકુમાર આદિ ભવન પતિચેની, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયાન, વિકલેન્દ્રિયાની, પાંચેન્દ્રિય તિય ચાની મનુષ્યાની, વાનવ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક દેવાની પ્રયોગગતિ યથા ચેગ્ય સમજી લેવી જોઈએ. આ કથનના અનુસાર નારકાની સત્યમનપ્રયાગતિ આદિ, અસત્યામૃષા વચન પ્રયાગગતિ, વૈક્રિય શરીરકાય પ્રયાગગતિ, વૈક્રિય મિશ્રશરીરકાય પ્રયાગગતિ કા'ણુ શરીર કાય પ્રચેત્રગતિ રૂપ અગીઆર, પ્રકારની ગતિ જાણવી જોઇ એ પ્રકારે અસુરકુમાર આદિની પણ ગતિ સમજવી જોઇએ.
શ્રી ગૌતમસ્વામી કે ભગવન્ ! જીવાની શું સત્યમન પ્રયોગગતિ હાય છે યાવત શુ કાણુ શરીરકાય પ્રયાગગતિ હાય છે?
શ્રી ભગવાન્—ગૌતમ ! જીવ બધા સત્યમન પ્રયાગગતિવાળા પણ હેાય છે, વિગેરે એ બધુ કહેવુ' જોઈએ જેવું કથન ઊપર કરાએલુ છે, હવે પ્રયોગગતિના કથનના ઉપસંહાર કરતા કહે છે-આ પ્રયોગગતિનું નિરૂપણ સમજવું જોઈ એ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! તતતિ શેને કહે છે ?
શ્રી ભગવાન્—કાઈ જીવ હૈ!ઇ ગ્રામ, કટ, સવાહ, આશ્રમ, અથવા સ'નિવેશની તરફ રવાના થયેલ છે, પણ ત્યાં સુધી પહેાંચેલ નથી, વચમાં રસ્તામાં છે, તેની તે સમયે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૨૨