________________
(तिरिक्खजोणियाणं भंते ! किं आहारसन्नोवउत्ता, जाव परिग्गहसन्नोवउत्ता?) है ભગવદ્ ! તિર્યનિક શું આહાર સંજ્ઞામાં ઉપયુક્ત છે, યાવત્ પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે?
(mગમાં સોજો | કુદર) હે ગૌતમ બહુલતાથી બાહ્ય કારણની અપેક્ષા વડે (બારસન્નોવવત્તા) આહાર સંજ્ઞાના ઉપગવાળા થાય છે (સંતરૂમદં વહુરા) આન્તરિક અનુભવની અપેક્ષાએ (કાહારસન્નોવત્તા નિ વાવ પરિસરનોવકત્તા વિ) આહાર સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે, યાવત્ પરિગ્રહ સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે
(एएसिणं भंते ! तिरिक्खजोणियाणं आहारसन्नोवउत्ताणं जाव परिग्गहसन्नोवउत्ताण य) હે ભગવન્ ! આ આહાર સંજ્ઞામાં ઉપયુક્ત યાવત્ પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત તિયામાં (જરે ચરે હિંતો) કણે કોનાથી (ગણા વા વા વા તુર વા વસહિયાવા ?) અ૫, ઘણાં તુલ્ય અથવા વિશેષાધિક છે?
(જોયા !) હે ગૌતમ! (થવા) બધાથી ઓછા (સિરિઝોબિયા) તિર્ય નિક વરિભાવકત્તા) પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે (દૂરનોવત્તા સંનિgor) મૈથુન સંજ્ઞામાં ઉપયોગવાળા સંખ્યાત ગણા છે (માસનોવાક સંfamગુણા) ભય સંજ્ઞામાં ઉપગવાળા સંખ્યાલગણ છે (બારસનોવત્તા સંgિઝTળ) આહાર સંસામાં ઉપગવાળા સંખ્યાત ગણા છે
(
જાળ મરે! કિં વરસન્નોવવત્ત રાવ રિનોવત્તા) હે ભગવન્! મનુષ્ય શું આહાર સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે, યાવત્ પરિગ્રહ સંગ્રામ ઉપયુક્ત થાય છે? (જયમરોસન્ન 8ારણે પશુ છે ગૌતમ! બહુલતાથી બાહ્યકારણની અપેક્ષાએ (માસ-નોવત્તા) મૈથુન સંજ્ઞાના ઉપયોગવાળા થાય છે (સંતતિમાકં પડ્ડવ) આન્તરિક અનુભવની અપેક્ષાએ (કાહાર-નવરત્તા વિ રાવે પમિત્તા૩ત્તા વિ) આહાર સંજ્ઞામાં ઉપયુક્ત પણ થાય છે, યાવત્ પરિગ્રહ સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે
(ાસિક સંતે ! મધુરતા રાહારનોવાળ જ્ઞાવિ વિદુરનોવત્તાન ૨) હે ભગવન્! આહાર સંજ્ઞામાં ઉપયુક્ત યાવતુ પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત મનુષ્યમાં (યરે ૪પ હિંતો) કેણ કેનાથી (Mા વા વહુવા વા તુલા રા પિતાફિયા વા ?) અ૯પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૩.