________________
સંજ્ઞાપદકા નિરૂપણ
આઠમું સંજ્ઞા પદ શબ્દાર્થ –(ફ મતે ! સત્તાવ્યો GUત્તાગો?) હે ભગવન્! કેટલી સંજ્ઞાઓ કહી છે? (નોરમા સન્નાલો qUU/Tો) હે ગૌતમ! દશ સંજ્ઞાઓ કહી છે (તં ગઠ્ઠા) તેઓ આ રીતે (બારસન્ના) આહાર સંજ્ઞા (મરસન્ના) ભય સંજ્ઞા (મેદુત્તન્ના) મૈથુન સંજ્ઞા (રિજaar) પરિગ્રહ સંજ્ઞા (દસ) ક્રોધ સંજ્ઞા (
નાના ) માનસંજ્ઞા (માથાના) માયા સંજ્ઞા (ઢોનt) લેભ સંજ્ઞા (ઢોચરનr) લોક સંજ્ઞા (ચોઈસના) એધ સંજ્ઞા
(નેરા મતે ! વતિ સન્નામો પત્તાશો?) હે ભગવન્! નારકામાં કેટલી સંજ્ઞાઓ કહી છે? (યમી! તુસ સનાળો gumત્તાલો) હે ગૌતમ ! દશ સંજ્ઞાઓ કહી છે (તં ) તેઓ આ પ્રકારે (કારના કાર ચોઘરના) આહાર સંજ્ઞા યાવત્ ઓઘ સંજ્ઞા
(શરમાળ મતે ! ૩ સન્નો પૂછાત્તાગો?) હે ભગવન્! અસુરકુમારમાં કેટલી સંજ્ઞાએ કહેલી છે ? (ચમ !) હે ગૌતમ! ( સત્તાનો પત્તો ) દશ સંજ્ઞાઓ કહી છે (ä ) તે આ પ્રકારે (બારસંન્ના નારા સાઘર ?) આહાર સંજ્ઞા યાવત્ એ સંજ્ઞા ( સાવ થાયવુમાર) એજ પ્રકારે સ્વનિતકુમાર સુધી (gવું પુષિારૂજા) એ પ્રમાણે પૃથ્વિકાયિકમાં (ઝાવ માળિયાળે નેચથં) યાવત્ વૈમાનિકે સુધી જાણવું જોઈએ
નિરાળ મરે! કિં વાપરોવરત્તા) હે ભગવન નારક શું આહાર સંજ્ઞામાં ઉપચત અર્થાત્ ઉપગવાળા થાય છે ? (અચરનોવત્તા ?) ભય સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે? કાલનોવત્તા ?) મિથુન સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે? (Gરાહુન્નોજકત્તા ?) પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત થઈ જાય છે? (જયમાં !) હે ગૌતમ! (સન્ન વહુન્ન) પ્રાયઃ બાહ્ય કારણની અપેક્ષાએ (મયસન્નવલત્તા) ભય સંજ્ઞાના ઉપયોગવાળા છે (સંતકુમાદ્ય પૂર) આંતરિક અનુભવની અપેક્ષાએ (આહારનોવત્તા વિ નાવ મg. જોવડd વિ) આહાર સંજ્ઞામાં પણ યાવત પરિગ્રહ સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે
(एएसिणं भंते ! नेरइयोणं आहारसन्नोवउत्ताणं, भयसन्नोवउत्ताणं मेहुणसन्नोवउत्ताण, ઉરિમાણનોત્તાન ) હે ભગવન્! આહાર સંજ્ઞામાં ઉપયુક્ત, ભય સંજ્ઞામાં, ઉપયુકત, મિથુન સંજ્ઞામાં ઉપયુક્ત, પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત, નારકમાં (જે હિંતો) કેણ કેનાથી (ગળ્યા વા વદુગા થા તુરાવા વિશેષાદિયા વા) અ૯પ, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે?
(નોમાં ! વ્યોવા ને રૂચામદુતનવરત્ત) બધાથી ઓછા નારક મૈથુન સંજ્ઞાના ઉપગવાળા છે (બારસન્ન વત્તા સંવિઝTળા) આહાર સંજ્ઞાના ઉપગ વાળા સંખ્યાત ગણ છે (
રિનોવત્તા સંયિકનગુણા) પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત સંખ્યાત ગણુ છે. (મચોવવત્ત સંસજાળા) ભય સંજ્ઞામાં ઉપયુક્ત સંખ્યાત ગણુ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૨