________________
(નોરમાં !) હે ગૌતમ! (બલ્યવા મપૂસા) બધાથી ઓછા મનુષ્ય (મયસન્નોવત્તા) ભય સંજ્ઞામાં ઉપયોગવાળા હોય છે (હારસન્નો ઉત્તા સંવિન્ન TMT) આહાર સંજ્ઞામાં ઉપયોગવાળા સંખ્યાત ગણા છે (રિચારનોવત્તા સંfamTMI) પરિગ્રહ સંજ્ઞામાં ઉપગવાળા સંખ્યાત ગણું છે (મદુતનવરત્તા સંવિક ગુir) મિથુન સંજ્ઞામાં ઉપગવાળ સંખ્યાત ગણા છે
(હેવા મેતે ! વિં!) હે ભગવન્ ! શું દેવ (શાહારનોવા કાર રિસોવસત્તા ?) આહાર સંજ્ઞામાં ઉપયોગવાળા થાય છે યાવત્ પરિગ્રહ સંજ્ઞમાં ઉપગ વાળા થાય છે? (યમાં ! બોસને ૨i Tદુર) હે ગૌતમ ! બહુલતાથી બાહ્યકારણની અપેક્ષાએ (ifપાનનોવત્તા વિ) પરિગ્રહ સંજ્ઞામાં ઉપગવાળા થાય છે (સંતતિમા પદુક7) આન્તરિક અનુભવની અપેક્ષા બે (નાહારનો સત્તા વિ જ્ઞાવ પરિનોવત્તા વિ) આહાર સંજ્ઞામાં ઉપયુક્ત યાવત્ પરિગ્રહ સંગ્રામાં પણ ઉપયુક્ત થાય છે
| (gસિબ મતે: રેવાળું મારા નવરત્તા નવ રિનોવત્તા ૨) હે ભગવન્ ! આ આહાર સંજ્ઞામાં ઉપગવાળા યાવત્ પરિગ્રહ સંજ્ઞામાં ઉપયોગ વાળા દેવોમાંથી (વારે વહિંતો) કણ કેનાથી (વા વા વદુ યા તુ યા વિહેસાહિરા ઘ1) અ૫, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ?
(નોરમા !) હે ગૌતમ ! (વસ્થવા તેવા) બધાથી ઓછા દેવો (વારસોવત્તા) આહાર સંજ્ઞાના ઉપગવાળા છે (મયસન્નોવર સંહિક ગુ) ભય સંજ્ઞામાં ઉગવાળા સંખ્યાત ગણું છે મેદુ સરોવર સંન્નિા ) મિથુન સંજ્ઞામાં ઉપયોગવાળાં સંખ્યાત ગણું છે (રમને વત્તા સfaઝTળા) પરિગ્રહ સંજ્ઞામાં ઉપયોગવાળા સંખ્યાત ગણું છે
इति पण्णवणाए भगवईए अट्ठमं सन्नापयं समत्तं
ભગવતી પ્રજ્ઞાપનામાં આઠમું સંજ્ઞા પદ સમાસ ટીકાથ– સાતમાં પદમાં ઉચ્છવાસ-નિશ્વાસ પર્યાસિ નામ કર્મના ઉદયથી થનાર પ્રાણિઓના શ્વાચ્છવાસ ક્રિયાનું પ્રરૂપણ કરાયું છે, હવે આ આઠમાં પદમાં વેદનીય તેમજ મેહનીય કર્મના ઉદયથી થનાર તથા જ્ઞાનાવરણીય તેમજ દર્શનાવરણીય કર્મના ઉપશમની અપેક્ષા રાખનાર આત્મપરિણામોને લઈને સંજ્ઞાની પ્રરૂપણ કરે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૪