________________
જે દ્રબ્યાને સત્ય ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે. (તારૂં જ સમાસત્તાÇ નિસરર્, મોસ માલત્તા નિતરફ, સ૨ામોલમાસત્તા નિસર, અસ૨ામોસમાસત્તા નિણરઙ ?) તેમને શુ સત્ય ભાષાના રૂપમાં મહાર કાઢે છે. અસત્ય ભાષાના રૂપમાં કાઢે છે, સત્યા મૃષા ભાષાના રૂપમાં કાઢે છે. અથવા અસત્યા મૃષા-વ્યવહાર ભાષાના રૂપમાં કાઢે છે ? (પોયમા ! સન્મા મલત્તાÇ નિસરĚ) હે ગૌતમ ! સત્ય ભાષાના રૂપમાં કાઢે છે (નો મોરમાસત્તાઘુ નિસર, નો સજ્જામોક્ષમાત્તત્તાપ નિસત્તિ, નો અસબ્બામોસમાસત્તાક તિક્ષત્તિ) મૃષા ભાષાના રૂપમાં નથી બહાર કાઢતા સત્યમૃષા ભાષાના રૂપમાં નથી કાઢતા, અસત્યા મૃષા ભાષાના રૂપમાં નથી કાઢતા (ä ચિવિર્જિનિયયજ્ઞો ફંગો જ્ઞાન વેમાળિયા) એજ પ્રકારે એકેન્દ્રિયે અને વિકલેન્દ્રિય સિવાય વૈમાનિક સુધીના દડકા કહેવા જોઇએ (વં પુન્નુત્તેન વિ) એજ પ્રકારે ખહુવચનથી પણ કહી લેવા.
(નીવેનું અંતે ! નારૂં ારૂં મોસમસત્તા નિતિ) હે ભગવન્! જે દ્રવ્યાને જીવ મૃષા ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે (તારૂં જ સચ્ચમાસત્તા નિસરતિ) તેમને શું સત્ય ભાષાના રૂપમાં બહાર કાઢે છે. (મોક્ષમાસાણ, સામોસમાસત્તાપ, અસરામોલમાલત્તા નિસર્ફ ) મૃષાભાષા, સત્યા મૃષાભાષા અગર અસત્યા મૃષા ભાષાના રૂપમાં કાઢે છે ? (गोयमा ! नो सच्चाभासत्ताए निसरति, मोसभासत्ताए निसरति, णो सच्चामोसभासત્તા નિહ્નરતિ, નો અલવામોક્ષમાસત્તાઘુ નિક્ષત્તિ) હે ગૌતમ! સત્ય ભાષાના રૂપમાં નથી કાઢતા, મૃષા ભાષાના રૂપમા કાઢે છે સત્યામૃષા ભાષાના રૂપમાં નથી કહાડતા અસત્યા મૃષા ભાષા પણાથી પણ નથી કહાડતા.
(Ë સખ્તામોલમાસત્તાઘુ વિ. અન્નામોસમસત્તાણ્ નિ વ ચેવ) એ પ્રકારે સત્યા મૃષા ભાષાના રૂપમાં અને એજ પ્રકારે અસહ્ય સૃષા ભાષાના રૂપમાં પણ સમજવું (નવમાં સરામોલમાસત્તાÇ વિશહિત્યિા તદેવ પુષ્ઠિઽત્તિ) વિશેષ અસત્યાક્રૃષા ભાષના રૂપમાં વિકલેન્દ્રિયેાની એ પ્રકારે પૃચ્છા કરવી જોઈએ (નાત્ ચેત્ર શિત્તિ, તાણ્ ચેવ નિસતિ) જે ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તેજ ભાષાના રૂપમાં બહાર કાઢે છે (વ ચેવ તે ત્તવુદ્ઘત્તિયા ટ્રુવંદના માળિયન્ત્રા) એજ પ્રકારે એ એક વચન–મહુવચનથી આઠે દંડક કહેવા જોઈ એ, ટીકા હવે ગ્રહીત ભાષા દ્રગૈાને કાઢવાના વિષયમાં વિશેષ વક્તવ્યતા કહે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૪૨