________________
વિષયાર્થ સંગ્રહ
પંદરમું પદ શબ્દાર્થ-(લંકા) સંસ્થાન (વાર્ચ) સ્થૂળતા (ટૂર્જ) પૃથત્વ (રૂપાસ) કતિપ્રદેશ ઈન્દ્રિયોના પ્રદેશ કેટલા? (કારો) અવગાઢ (કg અલ્પ બહુત્વ (પુટ્ટ) પૃષ્ઠ (f) પ્રવિષ્ટ (વિષય) વિષય (બાર) અનગાર (ગા) આહાર (કદાચ) દર્પણ (કરીય) તલવાર (નળી) મણિ (કુદ્ધ) દૂધ (viળે) પાનક (વેસ્ટ) તેલ (ળિય) શબ (વા) અને ચબી (૪) કાંબળ (ધૂળ) જૂન (ચર્ચા) થીગડી (કવોલ્ફિ) દ્વીપ, સમુદ્ર (શ્નો (Sોને ૨) લેક અને અલક
ટીકા–કષાય બન્ધનું પ્રધાન કારણ છે. તેથી ચૌદમા પદમાં તેનું વિશેષ રૂપે નિરૂપણ કરાયું છે, પરતું ઈન્દ્રિય પાળા માં જ લેશ્યા વિગેરેને સદ્ભાવ હોય છે, તેથી વિશેષ રૂપથી ઈન્દ્રિય પરિણામની પ્રરૂપણ કરવાને માટે પંદરમા પદની વ્યાખ્યા કરાય છે
આ પદમાં બે ઉદ્દેશક છે. તેમાંથી પહેલા ઉદ્દેશકમાં જે જે વિષયેની પ્રરૂપણા કરાઈ છે. તેમને નિર્દેશ બે ગાથાઓમાં કરાયેલ છે, તે જ અહીં કહેવાય છે.
(૧) સંસ્થાન–સર્વ પ્રથમ ઈદ્રિના આકારની પ્રરૂપણ કરાશે (૨) ત્યાર બાદ ઈન્દ્રિની સ્કૂલતાનું અર્થાત્ પિંડ રૂપનું કથન કરાશે (૩) પૃથુત્વ-પછી ઈન્દ્રિયોના વિસ્તારનું પ્રરૂપણ થશે. (૪) કતિ પ્રદેશ-કઈ ઇન્દ્રિયના કેટલા પ્રદેશ છે. એ કહેવાશે. (૫) અવગાઢ ઈન્દ્રિય કેટલા પ્રદેશમાં અવગાઢ છે, એ બતાવાશે (૬) અ૫–બહુ-અવગાહના સમ્બન્ધી અને કર્કશ આદિ સંબંધી અપબહત્વનું પ્રતિપાદન કરાશે. (૭) પૃષ્ટ-પૃષ્ટ તેમજ અસ્કૃષ્ટ સંબંધી પ્રરૂપણું. (૮) પ્રવિષ્ટ-પ્રષ્ટિ–અપ્રવિષ્ટ સંબંધી ચર્ચા. (૯) વિષયવિષયનું પ્રમાણ. (૧૦) અનગાર, અનગાર સંબંધી પ્રરૂપણ. (૧૧) આહાર–આહાર વિષયક પ્રરૂપણ. (૧૨) આદર્શ અર્થાત કાચ સંબંધી કથન, એજ પ્રકારે (૧૩) અસિતલવાર (૧૪) મણિ (૧૫) દુગ્ધ (૧૬) પાનક (૧૭) તેલ (૧૮) ફાણિત (૧૯) વસા અર્થાત્ ચબી (૨૦) કમ્બલ (૨૧) ધૂણું (૨૨) થિગ્નલ, અર્થાત્ આકાશ થિગ્નલ (૨૩) દ્વીપ તેમજ (૨૪) સાગર (૨૫) લેક અને (૨૬) અલેક સંબંધી પ્રરૂપણ કરાશે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૦૭