________________
સમાન જ સમજવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન-વિજય, વૈ યન્ત, જ્યન્ત, અપરાજિત, દેવેની નારક પણે અતીત દ્રવ્યેન્દ્રિયે કેટલી છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! બદ્ધ દ્રવ્યક્તિ કેટલી છે? શ્રી ભગવાન હે ગૌતમ! બદ્ધ દ્રન્દ્રિયે નથી હોતી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ભાવી દ્રવ્યેન્દ્રિયે કેટલી છે?
શ્રી ભગવાન-હે ગતમ! ભાવી દ્રવ્યેન્દ્રિય નથી હોતી કેમકે, વિજયાદિ વિમાનના દેવેને નરકમાં કયારેય ઉત્પાદ નથી થતું.
જેવી વિજયાદિ વિમાનોના દેવેની નારકપણે દ્રવ્યક્તિની પ્રરૂપણ કરી છે. તેજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિના રૂપમાં, વિકલેન્દ્રિયેના રૂપમાં, પંચેન્દ્રિય તિર્યંચના રૂપમાં, વાનધ્યન્તના રૂપમાં, તિષ્કના રૂપમાં પણ અતીત બદ્ધ અને ભાવી ઢબેન્દ્રિ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે, મનુષ્યના રૂપમાં અતીત ઢબેન્દ્રિયે અનન્ત છે,
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! બદ્ધ વ્યક્તિ કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! તેમની બદ્ધ દ્રવ્યેન્દ્રિય નથી હૈતી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ભાવી દ્રન્દ્રિયે કેટલી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! ભાવી દ્રવ્યેન્દ્રિયે અસંખ્યાત છે, કેમકે વિજય આદિ વિમાનના દેવ અસંખ્યાત છે.
એજ પ્રકારે સૌધર્મ, ઈશાન આદિ કલ્પવાસી દેવાના રૂપમાં તથા નવ રૈવેયકના દેના રૂપમાં વિજય આદિ વિમાનના દેવની અતીત, બદ્ધ અને ભાવી. દ્રવ્યક્તિ કહેવી જોઈએ. સ્વસ્થાન અર્થાત્ સ્વભવમાં અતીત દ્રવ્યેન્દ્રિયે અસંખ્યાત હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સ્વસ્થાનમાં બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! સ્વસ્થાનમાં બદ્ધ વ્યક્તિ અસંખ્યાત છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૮૨