________________
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ભાવી દ્રવ્યેન્દ્રિય કેટલી છે ?
શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! અસંખ્યાત છે, કેમકે, વિજયા દેવ અસખ્યાત છે. વિજય આદિ વિમાનેાના દેવાની સર્વાસિદ્ધ દેવના રૂપમાં અતીત દ્રન્મેન્દ્રિયા નથી હાતી. ખદ્ધ પણ નથી હાતી, ભાવી દ્રવ્યેન્દ્રિયા સખ્યાત હોય છે.
ચાર અનુત્તર વિમાનના દેવ સ સારમા અધિક નહી' રહેશે. એ માટે સર્વો સિદ્ધમાં ભાવી દ્રનૈન્દ્રિયે સખ્યાત જ હશે,
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સર્વાસિદ્ધ ઢવાની નારકાના રૂપમાં અતીત કચેન્દ્રિયા કેટલી છે ?
શ્રી ભગવાન્- ગૌતમ ! અનન્ત અદ્વૈત દ્રવ્યેન્દ્રિયા છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અદ્ધદ્રવ્યેન્દ્રિયોં કેટલી છે ?
શ્રી ભગવાન હૈ ગૌતમ! બહુ દ્રવ્યેન્દ્રિયા હાતી નથી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ભાવી દ્રવ્યેન્દ્રિયો કેટલી હૈ ય છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! ભાવી દ્રવ્યેન્દ્રિય પણ નથી હતી, કેમકે સર્વા સિદ્ધના દેવ નરક ભવમાં ઉત્પન્ન નથી થતા.
એજ પ્રકારે મનુષ્ય સિવાય અસુરકુમારાથી લઈને નવ ચૈવેયક પન્તના દેવાના રૂપમાં સર્વાસિદ્ધ દેવાની અતીત, ખદ્ધ અને ભાવી દ્રવ્યેન્દ્રિયા કહેવી જોઈ એ. મનુષ્ય પણામાં અતીત દ્રવ્યેન્દ્રિયા અનન્ત હોય છે, યુદ્ધ હાતી નથી અને ભાવી વ્યેન્દ્રિયે સખ્યાત હાય છે.
શ્રી ગૌતમસ્વામી—વિજય, વૈજયન્ત, જયન્ત, અને અપરાજિત દેયના રૂપમા અતીત દ્રવ્યેન્દ્રિયા કેટલી છે ?
શ્રી ભગવાન—હે ગૌતમ ! સંખ્યાત છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અહુ કેટલી છે ?
શ્રી ભગવાન્—હે ગૌતમ ! અદ્ભુ દ્રવ્યેન્દ્રિય હેાતી નથી.
શ્રી ગૌતમસ્વામીહે ભગવન ! ભાવી દ્રચેન્દ્રિયા કેટલી હાય છે?
શ્રી ભગવાન-ગૌતમ ! ભાવી દ્રશ્ચેન્દ્રિયા નથી હોતી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સર્વાર્થસિદ્ધ દેવની સર્વાંસિદ્ધક દેવાના રૂપમાં અતીત દ્રચેન્દ્રિયા કેટલી છે ?
શ્રી ભગવાન−હે ગૌતમ! અતીત દ્રવ્યેન્દ્રિય નથી હોતી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મદ્ધ કેટલી છે ?
શ્રી ભગવાન્-હે ગૌતમ ! ખન્દ્વ દ્રવ્યેન્દ્રિય સખ્યાત છે.
શ્રી ગૌતમસ્વામી-ભે ભગવન્! ભાવી દ્રવ્યેન્દ્રિયે કેટલી છે :
શ્રી ભગવાન્-હે ગૌતમ ! ભાવી દ્રવ્યન્દ્રિયો હોતી નથી કેમકે સર્વાસિદ્ધ દેવ પુન: સર્વોથ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન નથી થતા, અગીયારમું દ્વાર સમાપ્ત,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૮૩