________________
ભાવેન્દ્રિય કા નિરૂપણ
ભાવેન્દ્રિય-વક્તવ્યતા શબ્દાર્થ–( [ અંતે ! માલિંધિયા પUત્ત) હે ભગવન ભાવેન્દ્રિય કેટલી કહી છે? (જયમા! પંર માર્ષાિવિયા FUUત્તા) હે ગૌતમ! પાંચ ભાવેન્દ્રિયે કહેલી છે (ત નડ્ડા-સો સુરે ના જવિા) તે આ પ્રકારે–ત્રેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય (નૈયા મં ? મવિંદેરિયા ઘwત્તા ?) હે ભગવન્! નારકેની ભાવેન્દ્રિયે કેટલી કહી છે? (વન પં મારવંચિ ITત્તા) હે ગૌતમ! પાંચ ભક્તિ કહી છે (તં હોણિ જ્ઞા #fસ ફિર) તે આ રીતે–ત્રેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય (ë નક્ષ ગા) એ પ્રકારે જેમની જેટલી ઈનિંદ્ર છે (રસ ત૬મળિયજ્ઞા) તેની તેટલી કહેવી જોઈએ (કા વેમrati) થાવત્ વૈમાનિકની
(mજાણ મેતે ! રિચરણ) હે ભગવન્! એક એક નારકેની (વફા) કેટલી (માનવ વિચ) ભાવેન્દ્રિયે (અતીતા) અતીત છે? (ચમા ! બળત્તા) હે ગૌતમ ! અનન્ત (ગા વ IT) કેટલી બદ્ધ-વર્તમાન છે? (વંજ) પાંચ (પરચા પુરેaણ31) કેટલી ભાવી છે? ( at at pજાર વા સંવેળા વા, અસંન્ના થા, ગળતા વા) પાંચ અથવા દશ, અથવા અગીયાર, અથવા સંખ્યાત, અથવા અસંખ્યાત, અથવા અનન્ત (પૂર્વ કુમારસ વિ) એજ પ્રકારે અસુકુમારની પણ (નવ) વિશેષ (9 ) ભાવી (પંચ વા છ વા, સંજ્ઞા વા, સંજ્ઞા વા છતા વા) પંચ અથવા છે, અથવા સંખ્યાત અથવા અસંખ્યાત, અથવા અનંત (પૂર્વ જ્ઞાવ થયિકુમારસ વિ) એ જ પ્રકારે યાવત્ સ્વનિત કુમારની પણ (પર્વ) એજ પ્રકારે (પુત્રવિદ્ય-આ -વારાફચરણ વિ) એજ પ્રકારે પૃથ્વીકાયિક, અષ્ઠાયિક, વનસપતિકાયિકની પણ ચિ-સેવિત્ર-રિંવિચરણ શિ) એજ પ્રકારે દ્વાદ્રિય, ત્રીદ્રિય, ચતુરિન્દ્રિયની પણ (તે 61ર વાવ ચરણ વિ) તેજસ્કાયિક, અને વાયુ કાયિકની પણ (પૂર્વ7) એજ પ્રકારે (નવ) વિશેષ (છ વા, સત્ત વાં, સંવે ના વા નાં વેના વા કાંતા તા) છે, અથવા સાત, અથવા સંખ્યાત, અથવા અસંખ્યાત, અથવા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૮૪