SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સંપૂર્ણ ભાગ શીત વાળા હોય છે. અને જેમનામાં ઉપપાત ક્ષેત્ર શીતસ્પર્શવાળા છે, તેઓમાં શેષભાગ શીત સ્પર્શવાળા હોય છે. ત્યાંના ઘણા બધા ઉષ્ણ ચેનિક નારક શીતવેદનાને અનુભવ કરે છે. અને અલ્પ શીત યુનિક નારક ઉષ્ણ વેદનાને અનુભવ કરે છે. તમ પ્રભા અને મહાતમપ્રભા અગર અધઃસપ્તમી નામક છડી અને સાતમી પૃથ્વીમાં જેટલા પણ ઉ૫પાત ક્ષેત્ર છે. તેઓ બધા ઉણ પશે પરિણામવાળા જ હોય છે. તે ક્ષેત્રે સિવાય શેષ ભૂભાગ શીતસ્પર્શ પરિણામવાળા હોય છે. એ કારણે ત્યાંના નારક ઉષ્ણ યુનિક હોવાને કારણે શીત વેદનાને અનુભવ કરે છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! અસુરકુમાર દેવોની નિ શું શીત હોય છે અગર ઉષ્ણ હોય છે અથવા શીતષ્ણ હોય છે? શ્રી ભગવાન -હે ગૌતમ! અસુરકુમાર દેવેની એનિ શત નથી હોતી, ઉoણ પણ નથી હતી પરંતુ શીતેણુ નિ હોય છે. ભવનપતિ દેના ઉત્પત્તિ સ્થાન શીત અને ઉણુ ઉભય રૂપ હોય છે, તેથી જ તેમની નિ શીતેણું હોય છે. ન શીત નિ હોય છે અને ન ઉષ્ણુ નિ હોય છે. અસુરકુમારની સમાન નાગકુમારે, સુવર્ણ કુમારે. અગ્નિકુમારો, વિઘુકુમારે, ઉદધિકુમાર, દ્વીપકુમારે, દિશાકુમારે, પવનકુમારે અને સ્વનિત કુમારોની પણ ન શીત યે નિ હોય છે, ન ઉષ્ણુ નિ હોય છે પણ શીતેણુ નિ હોય છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવદ્ ! પૃથ્વીકાયિકની શીતનિ હોય છે અગર ઉષ્ણુનિ હોય છે અથવા શીતેણુ નિ હોય છે? શ્રી ભગવાન - ગૌતમ! પૃથ્વીકાયિ કેની નિ શીત પણ હોય છે, ઉsણ પણ હોય છે અને શીતષ્ણ પણ હોય છે. એ જ પ્રકારે અકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયમાંથી પ્રત્યેકની ત્રણ પ્રકારની નિ સમજવી જોઈએ. તેજ સ્કાયિકની નિ ઉsણ હોય છે, શીત અને શીતેણે નહિ, તેજસ્કાયિકના સિવાય એકે. ન્દ્રિયની, કીન્દ્રિયની, ત્રીન્દ્રિયની, તથા ચતુરિન્દ્રિયની ત્રણ પ્રકારની નિ હોવાનું કારણ એ છે કે તેમનું ઉત્પત્તિસ્થાન શીત સ્પર્શવાળું પણ હોય છે, ઉષ્ણુ સ્પર્શવાળું પણ હોય છે, અને ઉભય સ્પર્શવાળું પણ હોય છે. તેજસ્કાયિકના ઉત્પત્તિસ્થાન ઉષ્ણુ સ્પર્શવાળા જ હોય છે, તેથી જ તેજસ્કાયિક ઉણુનિક હોય છે. શ્રી ગૌતમસ્વામી –હે ભગવન તિર્યંચ પંચેન્દ્રિયેની શું શીતયુનિક હોય છે? શું ઉણુ નિ હોય છે? અગર શીતેણુનિ હોય છે? શ્રી ભગવાન –હે ગૌતમ! પચેન્દ્રિય તિય ચાની નિ શીત પણ હોય છે, ઉષ્ણુ પણ હોય છે, અને શીતોષ્ણ પણ હોય છે. સંભૂમિ તિર્યચેની નિ પણ એ જ રીતે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૨
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy