________________
ત્રણે પ્રકારની હોય છે. સંભૂમિ તિયચેના ઉ૫પાત ક્ષેત્ર કઈ શીત પશવાળા, કે ઉષ્ણુ સ્પર્શવાળાં અને કઈ શીતેણ સ્પર્શવાળાં હોય છે, તેથી જ તેમની નિ પણ ત્રણે પ્રકારની હોય છે. સંમૂર્ણિમ મનુષ્યની પણ એજ પ્રકારે આગળ ત્રણ પ્રકારની નિ કહેવાશે. - શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ગર્ભજ પંચેન્દ્રિય તિર્યોની શું શીત નિ હોય છે, ઉષ્ણનિ હોય છે અગર શીતળુનિ હોય છે?
શ્રી ભગવનઃ-હે ગૌતમ ગજ પંચેન્દ્રિય તિયાની નથી શીત નિ હર્તા નથી ઉણયોનિ હતી પરન્તુ શીતેણે યે નિ હોય છે. તેમના ઉપપત ક્ષેત્ર શીતેણુ સ્પર્શવાળા હોય છે. તેથી તેમની નિ શીતેણે જ કહેલી છે. શીત નહિ તેમજ ઉsણ પણ નહિ. એ પ્રકારે ગર્ભજ મનુષ્યના ઉ૫પાત ક્ષેત્ર પણ શીષ્ણુ–ઉભય સ્પર્શવાળા હોય છે. તેથી તેમની પણ શીતેણુ નિ જ હોય છે. શીત નહિ અને ઉષ્ણુ નહિ આ વાત આગળ કહેવાશે.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન! મનુષ્યની યુનિ શું શીત હોય છે, ઉષ્ણ હોય હોય છે, અથવા શીતણું હોય છે?
શ્રી ભગવાન હે ગૌતમ! શીતનિ પણ હોય છે, ઉણુ નિ પણ હોય છે, અને શીતેoણ નિ પણ હોય છે.
શ્રી ગૌતમસ્વામી -હે ભગવદ્ ! સંમૂઈિમ મનુષ્યોની નિ શું શીત હોય છે, ઉષ્ણ હોય છે અગર શીતણું હોય છે?
શ્રી ભગવાન હે ગૌતમ! સંમઈિમ મનુષ્યની ત્રણે પ્રકારની નિ હોય છે તેનું કારણ પહેલાં બતાવ્યું છે.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્ગર્ભજ મનુષ્યની યોનિ શું શીત હોય છે, અગર ઉણ હોય છે અથવા શીતણું હોય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ! ગર્ભજ મનુષ્યની નથી શીત નિ હોતી નથી ઉષ્ણુ નિ હતી પણ શીષ્ણુ નિ હોય છે. યુક્તિ પહેલાં કહી દેવાએલી છે.
શ્રી ગૌતમસ્વામી:–હે ભગવાન -વાન વ્યતર દેવેની શું શીત યૂનિ છે, ઉsણ નિ છે અથવા શીતેણુ નિ છે ?
શ્રી ભગવાન –હે ગૌતમ ! વાનવ્યન્તર દેવેની શીતાનિ નથી હોતી, ઉષ્ણુ નિ પણ નથી હોતી પરંતુ શતકણ નિ હોય છે. વાનવ્યન્તર દેના ઉ૫પાત ક્ષેત્ર શીતષ્ણુ ઉભય રૂપે હોય છે. તેથી તેમની નિ પણ ઉભય રૂપ કહેલ છે. તિષ્ક અને વૈમાનિક દેવેની પણ વાતવ્યન્તરોના સમાન શીતેણું જ હોય છે, શીત નહિ તેમજ ઉષ્ણ પણ નહિ. તેનું કારણ એ છે કે જ્યોતિષ્ક અને વૈમાનિકના ઉપપાત ક્ષેત્ર શીતેણુ ઉભય પરિણમનવાળા જ હોય છે. કેવળ શીત પણનથી હોત કે કેવળ ઉષ્ણ પણ નથી હોતા
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન! આ શીતાનિ, ઉષ્ણનિ અને શીતેણુ યોનિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૩