SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્યાત અથવા અનન્ત હોય છે, અસુરકુમારના સમાન નાગકુમાર, સુવર્ણકુમાર અગ્નિ કુમાર, વિકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર અને સ્વનિકુમારની પણ અતીત, બદ્ધ અને અનાગત ભાવેન્દ્રિય સમજી લેવી જોઈએ. એ પ્રકારે અર્થાત્ નારક અને અસુરકુમાર આદિના સમાન પૃથ્વીકાયિક, અકાયિક અને વનસ્પતિકાયિકની પણ અતીત બદ્ધ અને ભાવ ભાવેન્દ્રિો જાણી લેવી જોઈએ. કન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને અતીત, બદ્ધ અને ભાવી ભાવેન્દ્રિયે નારકના સમાન સમજવી જોઈએ. તેજસ્કાયિક અને વાયુકાયિકની પણ એજ રીતે કહેવી જોઈએ. નારક અને અસુરકુમાર આદિની અપેક્ષાએ વિશેષતા આ છે કે ભાવી ભાવેન્દ્રિય છ, સાત, સંખ્યાત અસંખ્યાત, અથવા અનન્ત હોય છે. પંચેન્દ્રિય તિર્યંચ યોનિકથી લઈને ઈશાન દેવસુધી અસુરકુમારના સમાન સમજવા જોઈએ. અર્થાત્ પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વાનર જતિષ્ક સૌધર્મ દેવ તથા ઈરાન દેવની અતીત, બદ્ધ અને ભાવી ભાવેન્દ્રિયે એ પ્રકારે સમજી લેવી જોઈએ કે જેવી અસુર કુમારની કહી છે. એમાં વિશેષતા એ છે કે કેઈ મનુષ્યની ભાવી ભાવેન્દ્રિયો હોય છે, કેઈની નથી લેતી. સન-કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણુત, આરણ અને અશ્રુત તથા નવયક દેવની અતીત, બદ્ધ અને ભાવી ભાવેન્દ્રિ નારકના સદશ કહેવી જોઈએ. વિજય વૈજ્યન્ત જ્યન્ત અને અપરાજિત દેવની અતીત ભાવેન્દ્રિયે અનન્ત છે, પદ્ધ પંચ છે અને અનાગત પાંચ, દશ, પંદર અથવા સંખ્યાત છે. સર્વાર્થસિદ્ધ દેવની અતીત ભાવેન્દ્રિયે અનન્ત છે, બદ્ધ પાંચ હોય છે અને ભાવ ભાવેન્દ્રિયે પણ પાંચ જ હોય છે. શ્રી ગૌતમસ્વામી-પુનઃ બહુવચનને લઈને પ્રશ્ન કરે છે–હે ભગવન્નારીકેની અતીત ભાવેન્દ્રિય કેટલી છે ? શ્રી ભગવત્ હે ગૌતમ! અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારકની બદ્ધ ભાવેન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવન–હે ગૌતમ ! નારકની બદ્ધ ભાવેન્દ્રિયે અસંખ્યાત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારકની ભાવી ભાવેન્દ્રિય કેટલી છે? શ્રી ભગવ–હે ગૌતમ ! અનન્ત છે. એ પ્રકારે જેમ દ્રવ્યેન્દ્રિયના વિષયમાં બહુવચનને લઈને દંડક કહેલ છે. એજ પ્રકારે ભાવેન્દ્રિયેના વિષયમાં પણ કહી લેવું જોઈએ. કિન્તુ દ્રવ્યેન્દ્રિયેની અપેક્ષાએ આમાં વિશેષતા એ છે કે. વનસ્પતિકાચિકેની ભાદ્રિ બદ્ધ અનન્ય છે, કેમકે વનસ્પતિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૮૭.
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy