________________
શ્રી ભગવાન ! હે ગૌતમ ! જઘન્ય સત્તર પક્ષે પછી અને ઉત્કૃષ્ટ અઢાર પક્ષે પછી ઉચ્છવાસ-નિશ્વાસ લે છે. સહસ્ત્રાર કલ્પના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર સાગરોપમની છે. તેથી તેમના ઉચશ્વાસ-નિશ્વાસને વિરહ કાળ પણ અઢાર સાગરોપમ કહે છે.
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્ ! આનત ક૯૫ના દેવ કેટલા કાળ પછીમાં ઉચ્છવાસ નિશ્વાસ લે છે.
શ્રી ભગવાન :- ગૌતમ! જયન્ય અઢાર પમાં અને ઉત્કૃષ્ટ એગણીસ પક્ષેમાં ઉચ્છવાસ-નિશ્વાસ લે છે.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! પ્રાણી કલ્પના દેવ કેટલા કાળ પછી ઉચ્છવાસનિશ્વાસ લે છે?
શ્રી ભગવાન હે ગૌતમ! જઘન્ય ઓગણીસ પક્ષેમાં, ઉત્કૃષ્ટથી વીસ પક્ષમાં પ્રાણત કલ્પના દેવ ઉચ્છવાસ-નિશ્વાસ લે છે. પ્રાણત ક૯૫ના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરોપમની છે. તેથી જ તેમના ઉચ્છવાસ-નિશ્વાસને વિરહ કાળ પણ સાગરોપમને કહે છે.
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! આરણ ક૯૫ના દેવ કેટલા કાળમાં ઉછૂવાસનિશ્વાસ લે છે?
શ્રી ભગવાન: હે ગૌતમ! જઘન્ય વીસ પક્ષેમાં, અને ઉત્કૃષ્ટ એકવીસ પક્ષોમાં ઉચ્છવાસ-નિશ્વાસ લે છે. આરણ ઠ૯૫ના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એકવીસ સાગરોપમની છે. તેથી તેમના ઉચ્છવાસને ઉત્કૃષ્ટ કાળ પણ એક વીસ પક્ષને છે.
શ્રી ગૌતમસ્વામી હે ભગવન્ ! અચુત કલ્પના દેવ કેટલા કાળ પછી ઉચલ્ડ્રવાસ નિશ્વાસ લે છે?
શ્રી ભગવાન્ :- હે ગૌતમ! જઘન્ય એકવીસ અને ઉત્કૃષ્ટ બાવીસ પક્ષોના પછી ઉછૂવાસ–નિશ્વાસ લે છે. અચુત કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ સાગરોપમની છે, તેથી જ તેમના ઉચછવાસ-નિશ્વાસનો કાળ પણ ઉત્કૃષ્ટ બાવીસ પક્ષને કહેલ છે.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવાન ! અધસ્તન-અધસ્તનના અર્થાત્ નીચેના ત્રણ યકેમાંથી બધાથી નીચેના દૈવેયકના દેવ કેટલા કાળ પછી ઉચ્છવાસ-નિવાસ લે છે?
શ્રી ભગવાન :- હે ગૌતમ! જઘન્ય બાવીસ પક્ષના પછી અને ઉત્કૃષ્ટ તેવીસ પક્ષોના પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે. અધસ્તન વેયકના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ તેવીસ સાગરેપમની છે. તેથી તેમના ઉચ્છવાસ નિશ્વાસનો કાળ પણ તેવીસ પક્ષને કહેલ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩