________________
છે અને અર્થાવગ્રહ પણ બે પ્રકારના છે, કેમકે તેમને બે ઈન્દ્રિયે હોય છે. એ જ પ્રકારે ત્રીદ્ધિ અને ચતુરિંદ્રિના અવગ્રહ પણ બે પ્રકારના છે, પણ કીન્દ્રિયની અપેક્ષાએ એમનામાં એક-એક ઈન્દ્રિયની વૃદ્ધિ કરવી જોઈએ. એજ રીતે ત્રીન્દ્રિમાં ત્રણ પ્રકારના વ્યંજનાવગ્રહ અને ત્રણ પ્રકારના અર્થાવગ્રહ થાય છે અને ચતુરિન્દ્રિમાં ત્રણ પ્રકારના વ્યંજનાવગ્રહ અને ચાર પ્રકારના અર્થાવગ્રહ થાય છે, એ અભિપ્રાયથી સૂત્રકાર કહે છેચતુરિન્દ્રિમાં ત્રણ પ્રકારના વ્યંજનાવગ્રહ થાય છે, કેમકે ચક્ષુરિન્દ્રિય અપ્રાકારી હોવાથી તેના દ્વારા વ્યંજનાવગ્રહ થઈ શકતો નથી. તેમનામાં અર્થાવગ્રહ ચાર પ્રકારને થાય છે. શેષ જીના અવગ્રહોનું કથન નારકના સમાન સમજવું જોઈએ અર્થાત્ પંચેન્દ્રિયતિર્યંચા, મનુષ્ય, વાનવ્યતરે, તિષ્કો અને વિમાનિકામાં બન્ને પ્રકારના અવગ્રહ થાય છે, ઈત્યાદિ બધું પૂર્વ કથન પ્રમાણે સમજવું. સૂ૦ લા
ઇન્દ્રિયાદિ કા નિરૂપણમ્
ઈન્દ્રિયાદિ વક્તવ્યતા. શબ્દાર્થ-(વિદાdi મને ! ફુરિયા પૂowત્તા) હે ભગવદ્ ? ઇન્દ્રિયે કેટલા પ્રકારની કહી છે? (ચમા ! સુવિ પૂજા ) હે ગોતમ બે પ્રકારની કહી છે (તે ક– િ૨ અશ્વિદિશા ચતે આ રીતે દ્રવ્યેન્દ્રિ અને ભાવેન્દ્રિય (૩i અંતે ત્રિદિશા પૂછળm) હે ભગવદ્ ! દ્રવ્યેન્દ્રિયે કેટલા પ્રકારની કહી છે? (રોય! ગર્ વરિયા પત્તા) હે ગૌતમ! દ્રવ્યેન્દ્રિયે આઠ કહી છે (સં ) તે આ પ્રકારે ( સોત્તા, નેત્તા, તે ઘાના,
, ,) બે કાન, બે આંખ, બે ઘાણ, જિભ અને સ્પર્શન (વૈરાળ અંતે! ડુ વિવિયા ૫omત્તા) હે ભગવન્! નારકની દ્રવ્યેન્દ્રિયે કેટલી કહી છે (જોમા ! અદ્ર પણ એસ) હે ગૌતમ! તે જ આઠ (ઉર્વ સુકુમારભં નાવ થળિયEારા વિ) એજ પ્રકારે અસુરકુમારની યાવત્ સ્તનતકુમારેની પણ
(gવાળ અંતે ! # ત્રિવિદ્યા ૫છાત્તા) હે ભગવન! પૃથ્વિકાયિકેની કેટલી દ્રવ્યક્તિ કહી છે? (જોમાં ! ને રિ પur) હે ગૌતમ ! એક સ્પર્શનેન્દ્રિય કહી છે (gઉં વાવ વરણારૂi) એ પ્રકારે યાવત્ વનસ્પતિકાયિકેની (પંવિશાળ મરે! $ વર્જિરિચા પત્તા) હે ભગવન્! કીન્દ્રિયની કેટલી દ્રવ્ય ઇન્દ્રિય કહી છે? (તોય ! તો ચિંદ્રિકા પછાત્તા) હે ગૌતમ ! બે દ્રવ્યેન્દ્રિયે કહી છે (તે ગા) તે આ પ્રકારે (ાક્ષિત્તિ ૨
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨પ૭