________________
દ્વીન્દ્રિયાના ઔદારિક બદ્ધ શરીરાથી પ્રતરના આહાર થાય છે. કાળથી થનારાં અપહારને કહે છે કાળની અપેક્ષાએ અસ`ખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળાથી અપ હાર થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રાદેશિક શ્રેણીરૂપ આંગળમાત્ર પ્રતરના અસંખ્યેયભાગ પ્રતિભાગ પ્રમાણ ખડથી અપહરણ થાય છે. આ ક્ષેત્ર વિષયક પરિમાણુ જાણવુ ોઇએ. કાળ વિષયક પરિમાણુ એકે આવલિકાના અસખ્યાતમા ભાગથી અપહરણ થાય છે. એ રીતે દ્વીન્દ્રિયના દ્વારા અંગુલના અસ`ખ્યાતમા ભાગ પ્રમાણ પ્રતર ખંડ આવલિકાના અસ ખ્યાતમાં ભાગથી અપહૃત થાય છે. ખીજા દ્વીન્દ્રિયના દ્વારા એટલા જ પ્રમાણવાળા ખંડ તેટલા જ વખતમાં અપહૃત થાય છે. એ પ્રકારે અપર્હુત કરાતા પ્રતર ખધા દ્વીન્દ્રિયા દ્વારા અસખ્યાત ઉત્સર્પિણી—અવસર્પિણી કાળમાં અપહત થાય છે
અદ્ધ અને મુક્ત ઔદારિક શરીરમાંથી જે દ્વીન્દ્રિયાના મુક્ત ઔદારિક શરીર છે, તેમની પ્રરૂપણા સમુચ્ચયમુક્ત ઔદારિક શરીરના સમાન સમજવી જોઈએ. દ્વીન્દ્રિય જીવાના બદ્ધ અને વૈક્રિય શરીર અને આહારક શરીર નથી હાતાં. મુક્ત વૈક્રિય અને આહારક એ પ્રકારે સમજવાં જોઇએ. જેવાં સમુચ્ચય મુક્ત ઔદારિક શરીર કહ્યાં છે. દ્વીન્દ્રિયાના તૈજસ અને કાણુ શરીર ઔદારિક શીરાના સમાન જાણવા જોઈએ.
દ્વીન્દ્રિયેાના સમાન જ ત્રીન્દ્રિયા અને ચતુરિન્દ્રિયાના પણ ઔદારિક, વૈક્રિયક, તેજસ અને કાણુ શરીર મૃદ્ધ અને મુક્ત જાણી લેવા જોઇએ. પચેન્દ્રિય તિ"ચાના બદ્ધ અને મુક્ત ઔદારિકશરીર દ્વીન્દ્રિયાના સમાન જ સમજવાં જોઈ એ. પણ દ્વીન્દ્રિયેની અપેક્ષાએ વૈક્રિય શરીરના વિષયમાં એ વિશેષતા છે-ભગવન્ ! પંચેન્દ્રિય જીવાના વૈક્રિય શરીર કેટલા હાય છે?
મહ
શ્રી ભગવાન્ એના ઉત્તર આપે છે–ડે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચાના વૈક્રિય શરીર એ પ્રકારના હ્યાં છે. તે આ પ્રકારે છે—ખદ્ધ અને મુક્ત વૈક્રિય શરીરમાંથી વૈક્રિય શરીર છે, તે અસંખ્યાત છે. જેવું અસુરકુમારનું કથન કર્યુ છે, તેવું જ અહીં પણ કહેવું જોઈ એ. એ રીતે કાળની અપેક્ષાએ પ્રતિ સમયમાં એક એક શરીરનુ અપહરણ કરવાથી અસંખ્યાત ઉત્સર્પિણી તેમજ અવસર્પિણી કાળામાં યુદ્ધ વૈક્રિય શરીરના પુરી રીતે અપહરણ થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ સખ્યાત શ્રેણિયામાં જેટલા આકાશ પ્રદેશ હાય છે, એટલાં જ સમજવાં જોઇ એ. તે શ્રેણિયા પ્રતરના અસંખ્યાતમા ભાગ સમજવા જોઇએ પરન્તુ વિશેષતા એ છે કે એ શ્રેણિયાની વિષ્ણુભ સૂચી અંગુલના પ્રથમ વર્ષાં મૂળના અસંખ્યાતમેા ભાગ સમજવા જોઈ એ. અસુરકુમારેાની વક્તવ્યતામાં શ્રેણિયાની વિકભ સૂચીનું પ્રમાણ આંગુલના પ્રથમ વ′મૂલના અસંખ્યાતમા ભાગ ખતાવેલા હતા, અહીં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૭૨