________________
અને કાશ્મણ જેવા તેમના ઔદારિક
(વાળમંતર = ને રૂચા મોઢિચા) વનવ્યન્તરેન જેવાં નારકના ઔદારિક (દિવાની ના નહીં ને રૂચા) વૈક્રિય શરીર જેવાં નારકના (નવ) વિશેષ (રાશિ ) તે શ્રેણિયેની (
વિāમણૂ) વિÉભ સૂચી (સંવિન્નરોચારચત્રપરિમાળો શ્વારા) પ્રતરના સંખ્યાત શતવર્ગ પ્રતિ ભાગ (મુસ્ડિયા કા ગોરા ) મુક્ત શરીર ઔદારિકના સમાન (
ભારત) આહારક શરીર (જ્ઞ બહુમારા) જેવા અસુરકમાના (રેચા win) તેજસ અને કાશ્મણ ( gravi વ વિચા) જેવા તેમના વૈશ્યિ (વોરિચા પૂર્વ ચેર) જ્યોતિષ્કના એ પ્રકારે (તારમાં વિકāમણૂકું) તેમની વિધ્વંભ સૂચી (વિછqનંગુઢવપઢિમા પારસ) પ્રતરને બસે છપ્પન વર્ગ પ્રમાણ ખંડ armi gવે વ) વૈમાનિકના એ પ્રમાણે (નવ) વિશેષ (તાસિ સેઢીને વિજવંમ[) તે શ્રેણિની વિખંભ સૂયી (ગુરુ વિતીચવમૂહું તરૂચવામૂઝાતુqનં) તૃતીય વ મળથી ગુણિત અંગુલના દ્વિતીય વર્ગમૂળ (બovi) અથવા (ગુરુ તફાવમૂઢ ઘઇમામેત્તાગો સેઢીઓ) અંગુલના તૃતીય વગ મૂલના ઘન પ્રમાણ માત્ર શ્રેણિયે (ાં તે વેવ) શેષ તેજ પ્રમાણે છે.
- શરીર પદ સમાપ્ત ટીકાઈશ્રીન્દ્રિય જીના શરીર કેટલી અવગાહનાઓ દ્વારા કેટલા કાળમાં સંપૂર્ણ પ્રતરને પૂરો કરે છે? એવી આ શંકા ઉત્પન્ન થતાં તેનું સમાધાન કરે છે–
અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણ અવગાહનાઓથી, પ્રત્યેક આવલિકાના અસંખ્યા તમા ભાગમાં એક–એક અવગાહનાની રચના કરવાથી અસંખ્યાત ઉત્સર્પિણીમાં દ્વિીન્દ્રિયોના શરીર સંપૂર્ણ પ્રતરને પુરે કરે છે
એ પ્રકારે આલિકાના એક એક અસંખ્યાતમા ભાગમાં અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ એક એક અવગાહનાની રચના કરાય છે, ત્યારે અસંખ્યાત ઉત્સર્પિણ-અવસર્પિણી કાળમાં દ્વીન્દ્રિયેના શરીરથી પુરે પ્રતર ભરાઈ જાય છે. એજ વાત અપહારના દ્વારા પ્રરૂપિત કરાય છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૭૧