________________
અસ ખ્યાતમા ભાગ સમજવા જોઇએ. એ પ્રકારે એક આશુલ માત્ર ક્ષેત્રથી પ્રદેશોની રાશિના
પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશેા હોય છે તેટલા પ્રદેશ રૂપ સૂચીની શ્રેણિયા સ્પષ્ટ છે, તે શ્રેણિયામાં જેટલા આકાશ પ્રદેશ થાય છે તેટલાં જ તિય ચ પચેન્દ્રિયાના બદ્ધ વૈક્રિય શરીર થાય છે. કહ્યું પણ છે-સંજ્ઞી તિર્યંચ જીવેાના ઉત્તર વૈક્રિયશરીરોની શ્રેણિયે અંગુલના વમૂળના અસંખ્યાતમા ભાગ પરિમિત થાય છે.
પરન્તુ તિય ચાના મુક્ત વૈક્રિય શરીર એજ પ્રકારે સમજવાં જોઈ એ જેવાં સમુચ્ચય તિય ચર્ચાનિકાના મુક્ત વૈક્રિયશરીર કહ્યાં છે. પંચેન્દ્રિય તિય ચાના બદ્ધ તેજસ અને કામણુ શરીર બદ્ધ ઔદારિક શરીરના જેવાં જ સમજવા જોઈએ. અને મુક્ત સમુચ્ચય મુક્ત શરીરાના સમાન છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ મનુષ્યાના ઔદારિક શરીર કેટલા કહ્યા છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ! મનુષ્યના ઔદારિક શરીર એ પ્રકારના કહ્યા છે. તે આ પ્રકારે છે—ખદ્ધ અને મુક્ત તેમાં જે બદ્ધ ઔદારિક શરીર છે. તેએ કદાચિત્ સખ્યાત અને કદાચિત્ અસંખ્યાત થાય છે, કેમકે માણસા એ પ્રકારના છે-ગજ અને સમૂમિ. ગČજ મનુષ્યેાની સત્તા સદૈવ રહે છે, તેથી જ કાઈ એવા સમય નથી હોતા જ્યારે ગર્ભજ મનુષ્ય ન હય, પણ સંમૂમિ મનુષ્ય કયારેક હાય છે અને ક્યારેક બિલકુલ નથી હેાતા, કેમકે સમૂઈમ મનુષ્યાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પણ અન્તર્મુહૂર્તીનુ જ હાય છે. તેમના ઉત્પાદનું અન્તર ચોવીસ મુહૂત પ્રમાણુ કહેલ છે. એ પ્રકારે જે કાળમાં સમૂમિ મનુષ્કાના અભાવ થાય છે ત્યારે કેવળ ગજ મનુષ્ય જ રહે છે, તે સમયે તેએ સખ્યાત હોય છે, કમકે ગર્ભજ મનુષ્યની સ ંખ્યા સખ્યાત જ કહી છે, પરંતુ જ્યારે સમૂતિ મનુષ્યની સત્તા હાય છે, તે સમયે મનુષ્ય અસ ́ખ્યાત હાય છે, સમૂમિ મનુષ્ય ઉત્કૃષ્ટ શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશ પ્રદેશોની રાશિના ખરાખર છે, એ અભિપ્રાયથી કહે છે—જઘન્ય પદમાં અર્થાત્ આછામાં ઓછા મનુષ્ય સખ્યાત કાડા કાડી હાય છે-ત્રણ યમલ પદેથી ઊઁપર ચાર યમલ પદેથી નીચે હાય છે. જ્યાં બધાથી ઓછા મનુષ્ય મળી આવે છે, તે જઘન્ય પદ કહેવાય છે તે પદ્મથી ગભૅજ મનુષ્યાનુ' જ ગ્રહણ થાય છે, સમૂમેિાનું નહિ કેમકે ગજ મનુષ્ય સદા વિદ્યમાન રહે છે. જ્યારે સંમૂમિ મનુષ્ય નથી હાતા ત્યારે બધાથી ઓછા મળી આવે છે. ઉત્કૃષ્ટ પદમાં ગજ અને સમૂમિ-અન્નનું જ ગ્રહણ થાય છે. કહ્યું પણ છે—ઉત્કૃષ્ટ પદમાં જંતર અર્થાત્ સંમૂમિનુ પણ ગ્રહણ થાય છે, જઘન્ય પદમાં કેવળ ગર્ભૂજ મનુષ્યનું જ ગ્રહણ થાય છે. અહીં જઘન્ય પદથી સખ્યાત મનુષ્યાનું ગ્રહણ થાય છે. પરન્તુ સંખ્યાતના સંખ્યાત ભેદ થાય છે, તેથી સખ્યાત કહેવાથી વિશિષ્ટતાના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૭૩