SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશ રૂપ જ છે મહાઈ ડકમાં પણ સમસ્ત ભવનવાસિયાના એકલી રત્નપ્રભા પૃથ્વીના સમસ્ત નારકની અપેક્ષાએ તા નારકાથી પણ અસ`ખ્યાત ગુણહીન કહેલ છે, તેથી જ તેમની અસંખ્યાત ગુણહીનતા સિદ્ધ થઇ જ જાય છે. અસુરકુમારના જે મુક્ત વૈક્રિય શરીર છે તેમને તેમના મુક્ત ઔડારિક શરીરોના સમાન જ કહેવાં જોઈ એ. અસુરકુમારના આહારક શરીરનું કથન અસુરકુમારાના જ મુક્ત અને ખદ્ધ ઔદારિક શરીરના સમાન જ સમજવું જોઈએ. અસુરકુમારેના, તૈજસ અને કાણુ શરીરાની વક્તવ્યતા અસુરકુમારના જ પદ્ધ અને મુક્ત વૈક્રિય શરીરોના સદશ જાણવી જોઈ એ. અસુરકુમારાની સમાન જ સ્તનિતકુમારો સુધીની પ્રરૂપણા કરી લેવી જોઇએ અર્થાત નાગકુમારો, સુવર્ણ કુમારા, વિધુકુમારા, દ્વીપકુમારો, દિકકુમારો, પવનકુમારે। અને સ્તનિત કુમારાના ઔદરિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કાણુ શરીર પણ બદ્ધ અને મુક્તના ભેદથી મે એ પ્રકારના છે, તેએમાંથી બદ્ધ ઔદ્યારિક શરીર પૂર્વોક્ત યુક્તિના અનુસાર થતાં નથી હોતાં. મુક્ત ઔકારિક શરીર અનન્ત છે, ખદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. અને મુક્ત વૈક્રિય શરીર અનન્ત છે. આહારક શરીર બદ્ધ નથી હાતા મુક્ત અનન્ત હાય છે, તેજસ અને કાર્માંણુ શરીર ખુદ્ધ અસંખ્યાત અને મુક્ત અનન્ત છે ॥ ૪ ॥ પૃથ્વીકાયિકાદિ કોં કે ઔદારિકાદિ શરીર કા નિરૂપણ પૃથ્વીકાયિકાદિના શરીર શબ્દા -(પુઢવિાચાળ મંતે ! વચા બોરાજિયસરી વળત્તા) હે ભગવન્ ! પૃથિવીકાયિકાના ઔદારિક શરીર કેટલાં કહ્યાં છે ? (નોયમા ! ત્રુવિજ્ઞા પળત્તા તં બદ્દા) હે ગૌતમ ! એ પ્રકારના કહ્યા છે. તે આ પ્રકારે છે-ખદ્ધ અને મુક્ત (તત્ત્વ ળ ને તે વર્તે તે ળં અસંવેગ્ગા) તેઓમા જે અદ્ધ છે, તેઓ અસંખ્યાત છે (અસંવેગ્નેËિ ક્ષિિન-પ્રોવિનોદ્િવદીપત્તિ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૬૪
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy