________________
(આહારનસરીર) આહારક શરીર (જ્ઞા સેસિ ચેવ બોરાહિયા) જેવા તેમના ઔદા રિક શરીર (તદેવ દુનિા માળિચવ્વા) એજ પ્રકારે બે પ્રકારના કહેવાં જોઈ એ (તૈયાÆTસરીરા ધ્રુવિદા વિત્તિ ચેત્ર વિવિયા) તેજસ કાણુ શરી૨ ખન્ને જેવા તેઓના વૈક્રિય શરીર (છ્યું નાવ નિચમારા) એજ પ્રકારે યાવત્ સ્તનિતકુમાર
ટીકા-હવે અસુરકુમારે। આદિના ઔદારિક આદિ શરીરાની પ્રરૂપણા કરવાને માટે કહે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અસુરકુમારાના ઔદારિક શરીર કેટલાં કહ્યાં છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! જેવા નારકાના ઔદારિક શીરાનું કથન કરાયેલ છે તે જ પ્રકારે અસુરકુમારાના ઔદારિક શરીરનું કથન પણ સમજી લેવું જોઈએ, અર્થાત્ અસુરકુમારોના ઔદારિક શરીર મુક્ત હાય છે, ખદ્ધ ઔદારિક શરીર નથી હાતાં, કેમકે અસુરકુમારેાના પણ ભવસ્વભાવને કારણે ઔદારિક શરીર નથી હાતાં,
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અસુરકુમારના વૈક્રિય શરીર કેટલાં કહેલાં છે ?
શ્રી ભગવાન ! અસુરકુમારાના વૈક્રિય શરીર એ પ્રકારના કહેલાં છે, યથા અદ્ધ અને મુક્ત તેમાંથી અદ્ધ વૈક્રિય શરીર અસખ્યાત છે. હવે તેમની અસખ્યાત સંખ્યાનું કાલ અને ક્ષેત્રથી પ્રરૂપણ કરે છે–કાલની અપેક્ષાએ યદિ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળાના એક એક સમયમાં તેમના અપહરણ કરાય તે અસંખ્યાત ઉત્સર્પિણીયા અને અવસર્પિણીયામાં તેમના અપહરણ થાય તાત્પ એ છે કે અસ ́ખ્યાત ઉત્સર્પિણિયા અને અવસર્પિ`ણિયાના જેટલા સમય છે, તેટલા જ અસુરકુમારાના યુદ્ધ વૈક્રિય શરીર છે ક્ષેત્રની અપેક્ષાએ અસખ્યાત શ્રેણિ પ્રમાણ છે અર્થાત્ અસંખ્યાત શ્રેણિયામાં જેટલા આકાશ પ્રદેશ હાય છે, તેટલા જ તે શરીરો છે. તે શ્રેણિયા પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી જોઈ એ. અહિં નારકોની અપેક્ષાએ વિશિષ્ટ પરિમાણનું પ્રતિપાદન કરતા થકા કહે છેતે શ્રેણિયાના પરિણામને માટે જે સૂચિ પહેલાં કહી છે, તે અંગુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશની રાશિના પ્રથમ વર્ગ મૂળના સંખ્યામા ભાગ છે, એક અંશુલ પ્રમિત ક્ષેત્રના પ્રદેશની રાશિ અસહ્કલ્પનાથી ૨૫૬ માની છે. તેનુ પ્રથમ વ મૂલ ૧૬ આવે છે તેના સંખ્યાતમા ભાગમા જેટલા આકાશ પ્રદેશ હાય, અસત્કલ્પનાથી પાંચ હેાય કે છ હાય, એટલા પ્રદેશ રૂપ શ્રેણિને વિષ્ણુભ સૂચિ સમજવી જોઇએ. એ પ્રકારે નારકેાની અપેક્ષાએ અસુરકુમારના અદ્ધ વૈક્રિય શરીરાની વિષ્ણુંભ સૂચિ અસ ંખ્યાત ગુણહીન થાય છે. કેમકે નારકાની શ્રેણિના પરિમાણુના માટે ગ્રહણ કરેલ વિષ્ણુભ સૂચિ દ્વિતીય વ મૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળ જેટલા પ્રદેશેશવાળી છે. ખીન્ને વર્ગમૂળ વાસ્તવમાં અસંખ્યાત પ્રદેશાત્મક થાય છે. તેથી જ અસખ્યાત ગુણુ પ્રથમ વર્ગમૂળના પ્રદેશ જેટલી નારકાની સૂચિ છે, પણ અસુરકુમારોની વિષ્ણુભ સૂચિ અંશુલના પ્રથમ વમૂલના સભ્યેય લાગ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૬૩