________________
શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! (મનુસ્લી) માનુષી (મ1િ) મહિષી ભેંસ (વવા) વડવા ઘેાડી (ચિળિયા) હાથણી (સીદ્દી) સિહણુ (વધી) વાઘણ (વિસ્તી ‘ધૃજી-વરૂઇ (રીવિચા) દ્વીપીનિ (ઋષ્ઠી) ‘ક્ષા' રીંછણુ (તરછી) તરક્ષી (પર:રા) - રા'-પરભા (રાસી) ગધાડી (સિચાહી) —સિયાળણી (વિચાહી) ખિલાડી (સુળિયા)–કુતરી (જોદુનિયા) શિકારી કુતરી (જોયંતિચા) કાક તિકા-લાંબડી (સલિયા) શશલી (વિત્તિયા) (વિત્રી'-ચીતી (વિરુષ્ટિયા) ચિલલિકા તથા તેજ પ્રકારના જે અન્ય ‘આ’ તેમજ 'ૐ' અન્તવાળા શબ્દો છેતે શું સ્ત્રીવચન છે અર્થાત્ સ્ત્રીત્વની પ્રતિપાદક ભાષા છે? તાત્પર્ય એ છે કે એકજ વસ્તુ વ્યક્તિ, પદાર્થી અને વસ્તુ શબ્દો દ્વારા વ્યવહત થતી જોવાય છે, જેમ (ફ્રેંચ યત્તિ અચ પાર્થ: કુકું વસ્તુ) અહીં વ્યક્તિ શખ્ત સ્ત્રીલિંગ છે. પદાથ શબ્દ પુલિંગ છે, વસ્તુ શબ્દ નપુ ́સક લિ`ગ છે. એ પ્રકારે એક જ વાચ્યને ત્રણે લિગેાના પ્રતિપાદક વાકયા દ્વારા કહેવાય છે. આવી સ્થિતિમાં ફક્ત એક ઔલિંગ માત્રને પ્રતિપાદક શબ્દ ત્રણે લિંગા દ્વારા પ્રતિપાદ્ય વસ્તુના વાચક કેવી રીતે થઇ શકે છે ? ‘નરસિ'માં કેવલ સિંહ શબ્દ અથવા કેવળ નર શબ્દ બન્નેના વાચક નથી થઈ શકતા, પણ પૂર્વોક્ત સ્ત્રીલિંગના શબ્દ લાકમાં પોતપોતાના વાચ્યના વાચક જોવામા આવે છે, તેથી જ સંશય ઉત્પન્ન થાય છે કે એ પ્રકારના બધાં વચન શું સ્ત્રીત્વના પ્રતિપાદક છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હૈ ગૌતમ! હા પૂર્વોક્ત શબ્દ સ્ત્રવચન છે અર્થાત્ ‘મનુસ્લી’ થી આર’ભી ‘વિઢિ’ સુધીના, તથા એજ પ્રકારે જે ખીજા શબ્દો છે, તે સ્ત્રીત્વ વિશિષ્ટ અથના પ્રતિપાદક છે. તેનુ કારણ એ છે—યદ્યપિ પ્રત્યેક વસ્તુ અનેક ધર્મોત્મક છે તથાપિ, જે ધર્માંથી વિશિષ્ટ વસ્તુનું પ્રતિપાદન કરવું અભિષ્ટ હાય છે, તેને પ્રધાને કરીને, તેનાથી વિશિષ્ટ ધર્મોનું પ્રતિપાદન કરે છે. તેના સિવાય જે શેષ ધર્મ છે તેને ગૌણુ કરીને અવિક્ષિત કરી દેવાય છે. જેમ કેાઇ પુરૂષમાં પુરૂષત્વ પણ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૦૧