________________
હે ગૌતમ ! ચાર પ્રકારના પ્રયોગો કહ્યા છે? ( તંજ્ઞા) તે આ પ્રકારે ( અસનામોસવર્ કોને ) અસત્યામૃષાવચનપ્રયોગ ( ગોહિયલી ચોળે) ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગ ( માત્તરીરાચવોને) કાણુ શરીર કાયપ્રયોગ (છ્યું નાવ વતુતિંયિાળ ) એજ પ્રકારે યાવત્ ચતુરિન્દ્રિયોના
( વંચિનિયતિલિનોળિયા પુચ્છા ? ) પાંચેન્દ્રિય તિય ચ સમ્બન્ધી પૃચ્છા ? (નોથના ! સેરસવિદ્ બ્રોને વળત્તે ) ગૌતમ ! તેર પ્રકારના પ્રયોગ કહ્યા છે ? ( તંજ્ઞદ્દા) તે આ પ્રકારે (સત્ત્વમળળગોરો) સત્ય મનઃ પ્રયાગ (મોલમળબોરો) મૃષા મનઃ પ્રયાગ (સરામોસમળપત્રોને) સત્ય મૃષા મનઃ પ્રયોગ ( ગમખ્વામોલમળોને ) અસત્યા મૃષા મન: પ્રયોગ ( Ë વળોને વિ) એજ પ્રકારે વચન પ્રયાગ પણ ( ઓરાજિયસરીય દોને ઔદારિક શરીર કાય પ્રયાગ (ગોહિયમીત્તસરી વાચવો) ઔદારિકમિશ્ર શરીર કાય પ્રયાગ ( વેવિચસરાયપોરો ) વૈક્રિય મિશ્ર શરીર કાય પ્રયાગ (મ્માસરી વાચળકોને ) કાણ શરીર કાય પ્રયણ )
( મથૂલાળ પુજ્જા ?) મનુષ્યેાના વિષયમાં પૃચ્છા ? ( શોચમા ! વળરસવિદ્દેશો પત્ત ) હૈ ગૌતમ ! પંદર પ્રકારના પ્રયોગ કહ્યા છે (તું ના) તે આ પ્રકારે (અમqઓો) સત્ય મનઃ પ્રયાગ (જ્ઞાયમ્ભાસરીયળોને) યાવત્ કામણુ શરીર કાય પ્રયાગ) (વાળમંતરજ્ઞોઽલિયનેમાળિયાળ) વાનન્યન્તર, જ્યોતિષ્ઠ વૈમાનિકાના (જ્ઞા નેફ્યાળું )
જેવા નારકાના
ટીકા :-હવે પૂર્વોક્ત પંદર પ્રયાગાનુ જીવ આદિ સ્થાનમાં પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવન્! જીવાના પ્રયોગ કેટલા પ્રકારના કહ્યા છે ?
શ્રી ભગવાન્—હે ગૌતમ ! જીવેાના પ્રયાગ ૫દર પ્રકારના છે, કેમકે સમુચ્ચય જીવાની અપેક્ષાએ સદૈવ પંદર પ્રયાગ કહેલા છે. તે પ્રયાગે આ પ્રકારે છે :-~~
(૧) સત્ય મન: પ્રયાગ (૨) અસત્ય મનઃ પ્રયાગ (૩) સત્ય મૃષા મનઃ પ્રોગ (૪) અસત્યા મૃષા મનઃ પ્રયેગ (૫) સત્ય વચન પ્રયાગ (૬) અસત્ય વચન પ્રયાગ (૭) સત્ય મા વચન પ્રયાગ (૮) અસત્યા મૃષા વચન પ્રયાગ (૯) ઔદારિક શરીર કાય પ્રયાગ (૧૦) ઔદ્યારિક મિશ્ર શરીર કાયપ્રયાગ (૧૧) વૈક્રિય શરીર કાયપ્રયેગ (૧૨) વૈક્રિય મિશ્ર શરીર કાય પ્રયાગ (૧૩) આહારક શરીર કાય પ્રયાગ (૧૪) આહારક મિશ્ર શરીર કાયપ્રયાગ (૧૫) કાણુ શરીર કાયપ્રયોગ,
શ્રી ગૌતમ સ્વામી-ભગવન્ ! નારક જીવાના કેટલા પ્રકારના પ્રયોગ કહ્યા છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! અગીયાર પ્રકારના પ્રયોગ નારકમાં થાય છે તે આ રીતે
—
(૧) સત્ય મનઃ પ્રયોગ (૨) અસત્ય મનઃ પ્રયોગ (૩) સત્ય મૃષા મનઃ પ્રયોગ (૪) અસત્યા મૃષા મનઃ પ્રયોગ (૬) સત્ય વચનપ્રયોગ (૬) અસત્ય વચનપ્રયોગ (૭) સત્ય મૃષા વચનપ્રયોગ (૮) અસત્યા મૃષા વચનપ્રયોગ (૯) વૈક્રિય શરીર કાયપ્રયોગ (૧૦) વૈક્રિય મિશ્ર શરીર કાય પ્રયોગ (૧૧) કાÖણુ શરીર કાય પ્રયોગ નારકામાં ઔદારિક, સૌદારિકમિશ્ર, માહારક અને માહાર મિશ્ર, આ ચાર પ્રયોગ સભવિત નથી,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૯૪