________________
) તે આ પ્રકારે (વરસારિનને ૨ ના સુવાસરિણામે ) કર્કશ પર્શ રૂપ પરિણામ યાવત્ રૂક્ષ સ્પર્શ રૂપ પરિણામ
(શહિદુ પરિણામેળ મંતે ! ફવિ For) હે ભગવન્! અગુરૂ લઘુ પરિણામ કેટલા પ્રકારના કહ્યા છે? ( ! WIFI gor) હે ગૌતમએકાકાર કહ્યા છે
(સાળિ મેળે મને! વિ go ) હે ભગવન! શબ્દ પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે? (ચમા! વદે guત્ત) હે ગૌતમ! બે પ્રકારના કહ્યા છે (તં ) તે આ પ્રકારે (મિસદરિણાને જ ટિમસપરિણામે વ) શુભ શબ્દ પરિણામ અને અશુભ શબ્દ પરિણામ (ત્ત નીવરિણામે ૨) આ અજીવનું પરિણામ પૂર્ણ થયું
પરિણામ પદ સમાપ્ત ટીકર્થ-હવે અજીવના પરિણામની પ્રરૂપણ કરાય છે-શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવન! આ અજીવ પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે ?
- શ્રી ભગવદ્ ! ઉત્તર આપે છે-હેગૌતમ! અજીવ પરિણામ દશ પ્રકારના રહ્યાં છે. તે આ પ્રકારે છે
(૧) બન્ધન પરિણામ (૨) ગતિ પરિણામ (૩) સંસ્થાનપરિણામ (૪) ભેદ પરિણામ (૫) વણું પરિણામ (૬) ગંધપરિણામ (૭) રસપરિણામ (૮) સ્પર્શ પરિણામ (૯) અગુરુલઘુ પરિણામ અને (૧૦) શબ્દપરિણામ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! બન્ધન પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! બન્ધન પરિણામ બે પ્રકારના કહ્યાં છે તે આ પ્રકારે છે સિનગ્ધ બન્ધન પરિણામ અને રૂક્ષ બન્ધન પરિણામ છે. સિગ્ધ પુદ્ગલના બન્ધન રૂપી પરિણામ નિગ્ધ બન્ધન પરિણામ કહેવાય છે અને રૂક્ષ પુદ્ગલના બન્ધન રૂપ પરિણામ રૂક્ષ બન્ધન પરિણામ કહેવાય છે. સ્નિગ્ધના અને રૂક્ષના બન્ધન પરિણામ ક્યા પ્રકારથી થાય છે?
એ આકાંક્ષાની શાન્તિ કરવાને માટે બાન પરિણામના લક્ષણની પ્રરૂપણ કરે છે
સમાન ગુણ સ્નિગ્ધતા વાળા પુદ્ગલને બન્ધ નથી હોતા, અને સમાન ગુણ રૂક્ષતા વાળા પુદ્ગલેને પણ બંધ થતા નથી. કિન્તુ જ્યારે સ્નિગ્ધતા અને ક્ષતાની માત્રા વિષમ થાય છે, ત્યારે સ્કન્ધોને પરસ્પર બન્ધ થાય છે. અર્થાત્ સમાન ગુણ પરમાણ આદિના સમાન ગુણ સ્નિગ્ધતાવાળા પરમાણુ આદિની સાથે બન્યું નથી થતું એ જ પ્રકારે સમાન ગુણ રૂક્ષ પરમાણુ આદિના સાથે સમાન ગુણ રૂક્ષ પરમાણુ આદિની સાથે પણ નથી થતું પરંતુ વિષમ ગુણવાળા નિગ્ધ પરમાણુ આદિના વિષમ ગુણવાળા સ્નિગ્ધની સાથે અને વિષમ ગુણવાળા રૂક્ષને વિષમ ગુણ રૂક્ષની સાથે બંધ થાય છે
હવે વિષમ માત્રાના પ્રકરણના કારણે તેની પ્રરૂપણ કરવા માટે કહે છે
યદિ નિધુ પરમાણુ આદિને સ્નિગ્ધ પરમાણુ આદિની સાથે બન્ધ થાય છે તે બે ગુણ અધિક પરમાણુ આદિની સાથે જ બંધ થાય છે. એ જ પ્રકારે રૂક્ષ પરમાણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૯૪