________________
રૂપમા ગૃહીત જે દ્રવ્યેાને ત્યાગે છે ? (તારૂં સિંતર નિષ્ફ, નિરંતર નિસર ૢ ?) તેમને શુ સાન્તર ત્યાગે છે અગર નિરન્તર ત્યાગે છે ? (નોયમ) હે ગૌતમ (અંતર નિસત્ત્વ, નો નિસર નિલફ) સાંતર ત્યાગે છે, નિરન્તર નથી ત્યાગતા (સંતરું નિસરમાળે) સાન્તરત્યાગી રહેલા (છોળું સમળે તેત્તિ) એક સમયમાં ગ્રહણ કરે છે (જ્ઞેળ સમí નિસરૢ) એક સમયમાં ત્યાગે છે (તે” નિસરોવાળ) આ ગ્રહણ અને નિસ્સરણના ઉપપાતથી (૬ોર્ન દુસમË) જઘન્ય એ સમયે (ોલેન સવે સમર્ચ) ઉત્કૃષ્ટ અસખ્યાત સમય બંતોમુત્ત) અંતર્મુહૂત સુધી (શળ નિસરળોવાય રે'તિ) ગ્રહણ અને ત્યાગ ઉપપાત કરે છે (લીવેળા અંતે ! નારૂં મુજ્બાફે માસત્તા ચિા નિસતિ) હે ભગવન્! જીવ ભાષા રૂપમાં ગૃહીત જે દ્રવ્યાને ત્યાગે છે. (સારૂં મિન્નારૂં નિયતિ અમિનારૂં નિસતિ ?) શું તે ભિન્ન દ્રબ્યાને કાઢે છે અગર અભિન્ન દ્રબ્યાને ત્યાગે છે ? (શોચમા ! મિન્નારૂં વિ નિસ્તર, અમિનાદ્વ નિક્ષ્રરૂ) હે ગૌતમ ! ભિન્ન દ્રબ્યાને પણ કાઢે છે અભિન્ન દ્રવ્યોને પણ કાઢે છે (જ્ઞારૂ મિાર્` વિસ) જે ભિન્ન દ્રવ્યોને કાઢે છે (તા. ખંતમુળવુઢીપાં પરિવુદ્રમાળા હોયંત ઋત્તિ) તે દ્રવ્યા અનંત ગુણુ વૃદ્ધિથી વૃદ્ધિને પ્રાપ્ત થતા લેાકાન્તને સ્પર્શ કરે છે (નાર્ અમિારૂં' નિસરૂં સારૂ સંવેગ્ન ગોવાળવ૬ગાત્રો ચંતા) જે અભિન્ન દ્રબ્યાને ત્યાગે છે તે અસંખ્યાત, અવગાહના વણાએ સુધી જઇને (મેર્ માવસંતિ) ભેદને પ્રાપ્ત થઈ જાય છે (સલેન્નારૂં કોમળારે ગતા) સખ્યાત ચેાજના સુધી જઈને (વિધ્વંસમાŌતિ) વિધ્વંસને પ્રાપ્ત થાય છે
ટીકા-જીવ ભાષા દ્રગૈાને ગ્રહણ કરે છે, એ કહેવાઈ ગયું છે, પરન્તુ શું તેમને વચમા–વચમા થોડો સમય ત્યાગીને ગ્રહણ કરે છે, અથવા નિરન્તર ગ્રહણ કરતાજ રહે છે ? વિગેરે પ્રશ્નો પર અહીં પ્રકાશ પડાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! જીવ જે દ્રબ્યાને ભાષા રૂપમાં ગ્રહણ કરે છે, શુ તેઓને સાન્તર અર્થાત્ વચમાં થે।ડા સમયનું વ્યવધાન રાખીને અગર વચમાં વચમાં રોકાઈને ગ્રહણ કરે છે, અથવા નિરન્તર અર્થાત્ વચમાં કોઇ વ્યવધાન રાખ્યા સિવાય નિરન્તર (સતત) ગ્રહણ કરે છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૩૨