________________
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જે ભાષા દ્રવ્યોને આનુપૂવથી ગ્રહણ કરે છે, તે શું ત્રણ દિશામાંથી આવેલા દ્રવ્યોને તે ગ્રહણ કરે છે? અગર ચાર દિશાઓથી, પાંચ દિશાએથી અથવા છ દિશાએથી આવેલા ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! નિયમથી છએ દિશાએથી આવેલા ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે. તેનું કારણ એ છે કે ભાષક જીવ નિયમથી ત્રસ નાડીના અન્તરે જ હોય છે, કેમકે ત્રસ જીવજ ભાષક બની શકે છે અને તે ત્રસ નાડીથી બહાર નથી મળી આવતે. અને જે જીવ ત્રસ નાડીમાં અવસ્થિત છે તે છે એ દિશામાંથી આવેલા પુદ્ગલેને ગ્રહણ કરે છે.
ઉપર જે જે મુદ્દાઓના વિષયમાં પ્રશ્ન કરાયેલ છે. તે બધાને સંગ્રહ કરનારી ગાથા કહે છે-“પહેલા પૃષ્ટ વિષયક ભાષા દ્રવ્યની પ્રરૂપણ કરાઈ તેના પછી અવગાઢ વિષયક, પુનઃ અન્તરાવગાઢ વિષયક. તેના પછી અણુ બાદર સંબન્ધી, પછી ઊર્વ, અધર, તિર્યક સમ્બન્ધી, તદનન્તર આદિ, મધ્યમ તેમજ અવસાન સંબંધી તત્પશ્ચાત્ વિષય સંબંધી પછી આનુપૂવી સંબંધી, તદનન્તર નિયમથી છ દિશાઓ સંબંધી ભાષા દ્રવ્યની પ્રરૂપણ કરાઈ છે. તે ૮ છે
ભાષા દ્રવ્ય ગ્રહણ સંબંધી વિશેષ વક્તવ્યતા શબ્દાર્થ(નીવે જો મંતે સારું ધ્યારું માપત્તા તિ) હે ભગવન્! જીવ જે દ્રવ્યને ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે (તારું દિં સંત વ્રુતિ, નિત નેતિ) શું તેઓ તેને સાન્તર વચમાં વ્યવધાન નાખી તે-ગ્રહણ કરે છે, યા નિરન્તર અર્થાત્ અનવરત ગ્રહણ કરે છે ? (જોગમા ! સત્તાંપિ તિ, નિરંતરપિ તિ) હે ગૌતમ ! સાન્તર પણ ગ્રહણ કરે છે, નિરન્તર પણ ગ્રહણ કરે છે (સંતરં શિષ્ણુમળે) સાન્તર ગ્રહણ કરી રહેલ (Guળે i gii તમચં) જઘન્ય એક સમય (કોરે ગામg) ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના (બંતાં ૪૬) અતર કરીને (નિવ્રુતિ) ગ્રહણ કરે છે (નિરંતર માળ) નિરન્તર ગ્રહણ કરી રહેલ (Gooો તે સમg) જઘન્ય બે સમય સુધી (કોસે કારમણ) ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી (કપુરચં) પ્રતિસમય (વિહિચં) વિરહ વિના (નિત) અનવરત ( ત્તિ) ગ્રહણ કરે છે
(નીવેí મંતે ! નાડું હું મારા ફિંગર) હે ભગવન્! જીવ ભાષાના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૩૧