________________
કથન સમુચ્ચય દારિક શરીરના સમાન સમજી લેવું જોઈએ. જેવા સમુચ્ચય આહારક શરીર કહ્યા છે, એજ પ્રકારે મનુષ્યોના આહારક શરીર કહેવાં જોઈએ. મનુષ્યના તૈજસ અને કાશ્મણ શરીર મનુષ્યના ઔદ્યારિક શરીરના સમાન જ કહેલાં છે. એ પ્રકારે મનુષ્યના બદ્ધ તૈજસ અને કામણ શરીર બદ્ધ દારિક શરીરના સમાન છે અને મુક્ત સમુચ્ચય મુક્તના સમાન છે.
વાન વ્યરોના ઔદારિક શરીર નારકના મુક્ત ઔદારિક શરીરના સમાન છે ક્રિય શરીર નારકેના જેવાં અસંખ્યાત સમયમાં એક એક શરીરનું અપહરણ કરવાથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળમાં વાવ્યન્તરે ના બદ્ધ ક્રિય શરીરને અપહાર થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણિ પ્રમાણ છે, અર્થાત્ અસંખ્યાત શ્રેણિ
માં જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેટલા જ તે શરીરે છે. તે શ્રેણિયે પ્રતરને અસંખ્યાતમો ભાગ છે. કેવળ તેમની સૂચીમાં વિશેષતા હોય છે. તે બતાવે છે–તે અસં. ખ્યાત શ્રેણિયેની વિäભ સૂચી અર્થાત્ વિસ્તાર સૂચી કહેવી જોઈએ. પ્રતરકા પૂરણ તથા અપહરણમાં તે સૂચી સંખ્યાત જન શતવર્ગ પ્રતિભાગ અર્થાત્ ખંડ છે. વાન વ્યરોના મુક્ત ક્રિય શરીર ઔદારિક શરીરના સમાન કહેવાં જોઈએ. આહારક શરીરેનું કથન અસુરકુમારોના સમાન છે. તેજસ અને કામણ શરીર જેવા તેમના વક્રિય શરીર કહ્યાં છે. તેવાજ કહી લેવાં જોઈએ.
તિષ્ક દેના બદ્ધ અને મુક્ત દારિક શરીર વ્યક્તિના સમાન હોય છે. બદ્ધ અને વૈકિય શરીર તેમના અસંખ્યાત હોય છે. કાલની અપેક્ષાએ માર્ગણ કરવાથી એક એક સમયમાં એક એક શરીરનું અપહરણ કરવાથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળમાં તેમના અપહરણ થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણિ પ્રમાણ છે. તે શ્રેણિયે પ્રતરને અસંખ્યાતમો ભાગ જાણવી જોઈએ. એ કારણે જ્યાતિષ્ક દેવોના પ્રતિભાગ વનવ્યન્તરેથી સંખ્યાત ગુણહીન છે. સંખ્યાત ગણ અધિક સૂચી હોય છે. વિશેષ એ છે કે એ શ્રે ન વિષ્કભ સૂચી બસો છપ્પન વર્ગ પ્રમાણ ખંડ રૂપ પ્રતરના પૂરણ અને અપહરણમાં જાણવા, જ્યોતિષ્કના મુક્ત વૈક્રિય શરીર સમુચ્ચય મુક્તના સમાન છે. આહારક શરીર નારકની સમાન. બદ્ધ તેજસ અનેક કામણ શરીર વેકિયના સમાન હોય છે. અને મુક્ત સમુચ્ચયના સમાન સમજવા જોઈએ. આહારક શરીર નારકોના સમાન. બદ્ધ તેજસ અને કામણ શરીર વેકિય શરીરના સમાન છે અને મુક્ત સમુચયની જેમ સમજવા જોઈએ. વૈમાનિકેના શરીરની વક્તવ્યતા પણ એજ પ્રકારની છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
१७७