SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ અગર છ દિશાએથી ગ્રહણ કરે છે ? (નોયમા ! નિયમ છે વિત્તિ ગે તિ) હે ગૌતમ ! નિયમથી છ દિશાએથી ગ્રહણ કરે છે સંમળી નથા-(પુટ્ટો ગાઢ અનંત અનૂ ચ સદ્ बायरे य उ भए आदि विसयाणुपुत्रि णियमा तह छद्दिसी चेव ) સંગ્રહણી ગાથાના અથ:-પૃષ્ટ અવગાઢ, અનન્તર, અણુ તથા ખાદર, ઊર્ધ્વ અધઃ આદિ, વિષય, આનુપૂર્વી અને નિયમથી છ દિશાઓથી ગ્રહણ કરે છે. ટીકા જીત્ર પહેલા ભાષા દ્રવ્ય અર્થાત્ ભાષા વણાના પુદ્ગલાને ગ્રહણ કરે છે. પછી તેને ભાષાના રૂપમાં પરિણમન કરે છે અને પછી ભાષાના રૂપમા તેને ત્યાગી દે છે. એ પહેલાં કહેવાએલું છે. હવે પ્રશ્ન એ છે કે, જે ભાષા દ્રવ્યે ને જીવ ગ્રહણ ઠરે છે, તેઓ કેવી જાતના હાય છે? એ વિષયમાં ઉઠતા અનેક પ્રશ્નોનું અહીં સમાધાન કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે જે દ્રબ્યાને ગ્રહણ કરે છે, તે સ્થિર અર્થાત્ (હલન ચલન વગરના) હાય છે ? અથવા અ અસ્થિર અર્થાત્ ગમન ક્રિયા યુક્ત હાય છે? શ્રી ભગવાન હૈ ગૌતમ ! જીવ સ્થિત અર્થાત્ સ્થિર દ્રવ્યાને જ ભાષાના રૂપમા પરિણત કરવા માટે ગ્રહણ કરે છે, અસ્થિર અર્થાત્ હલન ચલનવાળા દ્રબ્યાને ભાષાના રૂપમા પરિણત કરવા માટે ગ્રહણુ નથી કરતા. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જે સ્થિત પુદ્ગલાને ગ્રહણ કરે છે. તેઓને શું દ્રવ્યથી ગ્રહણ કરે છે ? શુ' ક્ષેત્રથી ગ્રહણ કરે છે? શુ કાલથી ગ્રહણ કરે છે ? અથવા શું ભાવથી ગ્રહણ કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ સ્થિત દ્રવ્યાને દ્રવ્યથી પણ ગ્રહણ કરે છે, ક્ષેત્રથી પણ ગ્રહણ કરે છે, કાળથી પણ ગ્રહણ કરે છે અને ભાવથી પણ ગ્રહણ કરે છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવન્! જેએને દ્રવ્યથી ગ્રહણ કરે છે, તે દ્રવ્યે શુ એક પ્રદેશી હાય છે, દ્વિપ્રદેશી હાય છે યાવત્ શુ' અનન્ત પ્રદેશી હાય છે? અર્થાત્ ત્રણ પ્રદેશી, ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા, છ પ્રદેશવાળા, સાતપ્રદેશવાળા, આòપ્રદેશવાળા નવપ્રદેશવાળા, દશપ્રદેશવાળા, સખ્યાત પ્રદેશવાળા, અસંખ્યાત પ્રદેશવાળા, અથવા શુ અનંત પ્રદેશાવાળા હાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ! જીવ દ્રવ્યથી એક પ્રદેશી સ્થિત દ્રવ્યેાને ભાષા રૂપમાં ગ્રહણુ નથી કરતા યાવત્ એ પ્રદેશ, ત્રણ પ્રદેશી, ચાર પ્રદેશી પાંચ પ્રદેશી, છ પ્રદેશી, સાત પ્રદેશી, આઠ પ્રદેશી, નવ પ્રદેશી, દશ પ્રદેશી દ્રબ્યાને પણ ગ્રહણ નથી કરતા, સખ્યાત પ્રદેશી અથવા અસંખ્યાત પ્રદેશી દ્રવ્યેને પણ ગ્રહણ નથી કરતા પરન્તુ અનન્ત પ્રદેશી દ્રબ્યાને જ ગ્રહણ કરે છે, કેમકે અનન્ત પરમાણુઓથી બનેલ સ્કન્ધ જ જીવના દ્વારા ગ્રહણ કરવાને ચેાગ્ય હાય છે. એક પરમાણુથી લઇને અસખ્યાત પ્રદેશી દ્રવ્ય સુધી સ્વભાવથી જ ગ્રહણ કરવાને અચેાગ્ય હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જીવ જે દ્રબ્યાને ક્ષેત્રથી ભાષાના રૂપમા પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે દ્રવ્યાને શું આકાશના એક પ્રદેશમાં અવગાઢ થાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૨૪
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy