________________
અને વિશ્રેણથી ચાર આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે. તેમાંથી પ્રથમ પ્રદેશમાં બે પરમાણુ સમશ્રેણીમાં સ્થિત બીજા પ્રદેશમાં બે પરમાણુ તેમના ઉપર ત્રીજા પ્રદેશમાં એક પરમાણુ અને ત્રીજા પ્રદેશની નીચેના ચેથા પ્રદેશમાં એક પરમાણુ અવગાઢ થાય છે. ત્યારે એ પ્રદેશમાં ચાર પરમાણુ, સમશ્રેણીમા સ્થિત દ્વિપ્રદેશાવગાઢ ક્રિપ્રદેશ અન્વના સમાન “રમ” તેમજ વિશ્રેણીમાં સ્થિત બે પ્રદેશમાં અવગાઢ બે પરમાણુ શસત્ત કહેવાય છે. એ પ્રકારે બધાના સમૂહ રૂ૫ ષ પ્રદેશી સ્કન્ધ પણ “વરમ– નવરંતવ્ય કહેવાય છે.
ષટ્ર પ્રદેશી સ્કન્ધ કથંચિત્ “ –વિવતથી પણ કહેવાય છે, કેમકે જ્યારે કઈ ષટ પ્રદેશ સ્કન્ધ આગળ કહેવાશે તે બત્રીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણીમાં તેમજ વિશ્રેણીથી પાંચ આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે, અને તેમાંથી બે પરમાણુ સમ શ્રેણીમાં રહેલ બે આકાશ પ્રદેશમાં રહે છે, બે પરમાણુ તેમની જ નીચે સમશ્રેણીમાં સ્થિત આકાશ પ્રદેશમાં નીચે રહે છે. અને બે પરમાણુ બને શ્રેણુઓના મધ્ય ભાગમાં સમશ્રેણીમા સ્થિત એક આકાશ પ્રદેશમાં રહે છે. ત્યારે બે પરમાણુ બે પ્રદેશમાં અવગાઢ ઢિપ્રદેશી સ્કન્ધના સદશ ઊપરના બે પ્રદેશમાં જે અવગાઢ છે તે રામ' કહેવાય છે અને જે નીચેના બે પ્રદેશમાં અવગાઢ છે તેઓ પણ ચરમ કહેવાય છે. એ પ્રકારે બને ચરમ “રમો થયા અને એક પ્રદેશાવગાઢ બે પરમાણુ, કેવળ પરમાણુના સમાન “શaતવ્ય છે. તેથી જ તેમને સમૂહ ષટ્રપ્રદેશ સબ્ધ પણ “મૌ-શવાતચ' કહેવાય છે.
ષટ્રપ્રદેશી સ્કન્ધ “-31વસંતરથી પણ કહેવાય છે. તે આ રીતે જ્યારે કેઈ ષ પ્રદેશી કપ આગળ બતાવેલી તેત્રીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણી તેમજ વિશ્રેણીથી છએ આકાશ પ્રદેશોમાં અવગાહન કરે છે. તેમાંથી બે પરમાણુ સમશ્રેણમાં સ્થિત બે આકાશ પ્રદેશમાં રહે છે, બે પરમાણુ તેજ સમશ્રેણીમાં સ્થિત આકાશ પ્રદેશની નીચે રહે છે, એક પરમાણું અને શ્રેણીઓના મધ્ય ભાગની સમશ્રેણીમાં સ્થિત પ્રદેશમાં રહે છે, અને એક પરમાણુ બન્નેની ઊપર વિશ્રેણીમાં રહે છે. ત્યારે ઉપરના બે પરમાણુ ત્તમ કહેવાય છે, નીચેના બને પરમાણુ પણ “મ' કહેવાય છે. એ બન્ને ચરમ મળીને જ કહેવાયા અને બે અવક્તવ્યો છે. એ બધાના સમુદાય રૂ૫ વત્ પ્રદેશ સ્કન્ધ પણ “મૌ, નવ કહેવાય છે.
ષટ્રપ્રદેશ સ્કન્ધ પૂર્વ યુક્તિના અનુસાર “રામ-ગાજળ્યું નથી કહી શકાતા નામલવવત્તવ્યનિ પણ નથી કહી શકાતા, “વામન અવકતા પણ નથી કહેવાતા, “જનરમા અવત્તાનિ' પણ નથી કહી શકાતા, પણ તે “નરમ-ગરમ લવવFર્ચ કહેવાય છે. તે આ પ્રકારે-જ્યારે કેઈ ષટ્ર પ્રદેશી અન્ય આગળ કહેવાશે તે ચેતરીસમી સ્થાપનાના અનુસાર એક પરિક્ષેપથી વિશ્રેણિસ્થ એકાધિક છ આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે. ત્યારે એકને ઘેરવાવાળા ચાર પરમાણુ પૂર્વોક્ત યુક્તિના અનુસાર “મ' છે. એક કવર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૫૭