SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અને મધ્યવતી એક અવક્તવ્ય થાય છે. તેમના સમૂહ ષટ્ પ્રદેી બ્લ્યૂ વમ-બમ અવક્તવ્ય કહેવાય છે. ષપ્રદેશી સ્કન્ધ ચરમ અપમ અવત્તા નથી કહી શકાતા, આ વીસમા ભંગ આવનારી પાંત્રીસમી સ્થાપનાના અનુસાર સત પ્રદેશી સ્કન્ધમાં જ ઘટિત થાય છે. ષટૂં પ્રદેશી ધમાં નહી.. ષપ્રદેશી સ્કન્ધ ચરમ-વૌ-વત્તવ્ય પણ નથી કહી શકાતા, આ ભગપણ આગળ કહેવાશે તે છત્રીસમી સ્થાપનાના અનુસાર સપ્તપ્રદેશી સ્કન્ધમાં જ બની શકે છે. ષટ્ પ્રદેશ સ્કન્ધ નહી. ધન-૨મો-વત્તવ્યો' ના ષટ પ્રદેશી સ્કન્ધ નથી કહી શકાતા. આ ભંગ આગળ કહેવાતી સાડત્રીસમી સ્થાપના અનુસાર અવગાઢ અષ્ટ પ્રદેશી ભંગમાં જ સંગત થઇ શકે છે ષટ્રપ્રદેશીમાં નહીં ષટ્ઝદેદેશી સ્કન્ધ કથચિત્ ચરમ-અપરમ-અવસન્ય કહી શકાય છે. તે આ પ્રકારે જ્યારે કાઇ ષટ્ પ્રદેશી સ્કન્ધ આગળ કહેવાતી આડત્રીસમી સ્થાપનાના અનુસાર ચાર આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે, તેએમાંથી એ-એ પરમાણુ એ આકાશ પ્રદેશામાં રહે છે, એક પરમાણુ તેએની સમશ્રેણીમાં સ્થિત ત્રીજા આકાશ પ્રદેશમાં રહે છે અને એક પરમાણુ વિશ્રેણીસ્થ આકાશ પ્રદેશમાં રહે છે. ત્યારે પ્રથમ પ્રદેશમાં અવ ગાઢ છે પરમાણુ રામ' કહેવાય છે, ત્રીજા પ્રદેશમા અવગાઢ એક પરમાણુ ‘પરમ' કહેવાય છે એ પ્રકારે બન્ને પરમ-વરમૌ, કહેવાયા, ખીજા પ્રદેશમાં અવગાઢ એપરમાણુ મધ્યવતી હાવાથી અમ અને વિક્રેનિસ્થ એક પરમાણુ ‘વક્તવ્ય કહેવાય છે. બધાના સમુદાય રૂપ ષપ્રદેશી સ્કન્ધ ચમૌ-પરમ-અવચ્ચ” કહેવાય છે. ષપ્રદેશી સ્કન્ધ કથચિત્ ‘ચૌ-બ૨મ-અવો” પણ કહેવાય છે. તે આ પ્રકારે જ્યારે ષટ્ઝદેશી સ્કન્ધ આગળ કહેવાનારી એગણુ ચાલીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણી અને વિશ્રેણીથી પાંચ આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે અને તેમાંથી સમશ્રેણીમાં સ્થિત ત્રણ આકાશ પ્રદેશેામાંથી પ્રથમ પ્રદેશમાં એક પરમાણુ, ખીજા પ્રદેશમાં એક પરમાણુ ત્રીજા પ્રદેશમાં એ પરમાણુ અને વિશ્રેણી સ્થિત પ્રદેશમાં એક-એક પરમાણુ રહે છે, ત્યારે આદિ અને અન્તના પ્રદેશમાં અવગાઢ પરમાણુ ‘વૌ;’મધ્યના પ્રદેશમાં અવગાઢ ‘ચરમ’ અને વિશ્રેણીમાં સ્થિત બે પ્રદેશેામાં અવગાઢ પરમાણુ અવઋગ્ન્યા' કહેવાય છે. એ બધાના પિંડ સ્તૂપ્રદેશી સ્કન્ધ પણ ચૌચમ-વો' કહેવાય છે, દ્રૂપ્રદેશી સ્કન્ધ કથ ંચિત્ મા-પરમાં-બવચ' પણ કહી શકાય છે, કેમકે જ્યારે તે આગળ કહેવાનારી ચાલીસમી સ્થાપનાના અનુસાર પાંચ પ્રદેશમાં અવગાઢ થાય છે અને તેમનામાંથી સમશ્રેણીમાં સ્થિત ચાર આકાશ પ્રદેશમાંથી પહેલાના ત્રણ પ્રદેશમાં એક-એક પરમાણુ હાય છે, ચેાથા પ્રદેશમાં એ પરમાણુ હાય છે અને વિશ્રેણીમાં સ્થિત પાંચમા પ્રદેશમાં એક પરમાણુ હાય છે, ત્યારે આદિ અને અન્તના પ્રદેશેમાં રહેલા એ પરમાણુ ‘વળી’ કહેવાય છે, મધ્યના પ્રદેશમાં સ્થિત છે પરમાણુ ‘અવન્ય' કહેવાય છે. એ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૫૮
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy