________________
બધાને સમુદાય તે દેશી સ્કન્ધ -ગરમ-ગવશે કહેવાય છે.
ષટ્ર પ્રદેશી સ્કન્ધ કથંચિત્ “રમ-ગરમ-ગવર’ કહેવાય છે. તે આ પ્રકારે જ્યારે પ્રદેશ સ્કંધ આગળ કહેવાનારી એકતાલીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણિ અને વિશ્રેણિમાં સ્થિત છ પ્રદેશમાં અવગાઢ થાય છે, ત્યારે આદિ અને અત્તમાં અવગાઢ બે પરમાણુ ચરમ કહેવાય છે, મધ્યમાં રહેલા બે પરમાણુ અચરમી હોય છે અને વિશ્રેણીના બે પ્રદેશોમાં અવગાઢ બે પરમાણુ અવક્તવ્યી થાય છે. એ પ્રકારે એ બધાને સમૂહ રૂપ ષ પ્રદેશી સ્કન્ધ પણું “નરમ,–ગરમ-ગવ ’ કહેવાય છે.
- હવે પરમાથી લઈને છ પ્રદેશ અન્વની સ્થાપનાઓ અંકેના અનુક્રમથી દેખાડાય છે. તેમાં એક વચન અને બહુવચનથી છે ભંગ થાય છે-(૧) રરમ (૨) કામ (૩) અવાક્ય (૪) રામળિ (૫) અજમા (૬) અવનવ્યાન બે–ખેને મેળવવાથી બાર ભંગ થાય છે, તેઓમાં ચરમ અચરમની ચીભંગીયે છે (૧) ગરમ કરમ (૨) વા વરમાળ (૩) વરમાળ અવર (૪) વરમાળ ઘરમાણિ, ચરમ અવક્તવ્યની ચૌ ભંગી-(૧) ચરમ-અવક્તવ્ય (૨) ચરમ અવક્તવ્યનિ (૩) વરમાળ વક્તવ્ય (૪) ઘરમાનિ અવર
શાનિ. અચરમ અવક્તવ્યની ચૌભંગી (૧) અચરમ અવક્તવ્ય (૨) અચરમ અવક્તવ્યનિ. (૩) અચરમાણિ અવક્તવ્ય (૪) અચરમાણિ અવક્તવ્યાનિ. ત્રિક સંગના આઠ ભંગ(૧) ચરમ-અચરમ-અવક્તવ્ય (૨) ચરમ-અચરમ અવક્તવ્યનિ (3) ચરમ-અચરમાણિ અવક્તવ્ય (૪) ચરમ અચરમાણિ-અક્તવ્યનિ (૫) ચરમાણિ-અચરમ-અવક્તવ્ય (૬) ચરમાણિ અચરમ-અવક્તવ્યનિ (૭) ચરમાણિ-અચરમાણિ-અવક્તવ્ય (૮) ચરમાણિ-અચરમાણિ અવક્તવ્યનિ એ બધા મળીને છવ્વીસ ભંગ છે
સ્થાપનાએ આ રીતે છે–૧–૦ ૨-૦૦ ૩-૪ ૦૪-૦૦૦ ૫- ૧ ૬-૦૦૦૦ – ૬ ૮=૦૦૦૦ ૯–૦૦૦૦ ૧૦-૦૦ ૪ ૧૧-૦૦૦૦ ૧૩૦૦૦૦૦ ૧૪–૦૦૦૦૦ ૧૫-૦૦ ૧૬-૦૦૦૦૦ ૧૭–૨૦૦૦૦ ૧૮-૨૦૦૦૦ ૧૯-૦૦ ૦ ૨૦-૩ ૪ ૦ ૨૧–૦૦૦ ૨૨ -૦૦ ૩૦ ૨૩-૦૦૦૦૦ ૨૪-૦૦૦૦૦૦ ૨૫ ૩ ૩ ૨૬-૦૬ ૩ ૦ ૨૯–૦ ૦ ૨૮-૦૦૦૦૦ ૨ ૨૯ -૦૦૦૦૦૦ ૩૦– ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૩૧-૦૦૦૦૬ ૩૨-૩ ૪ ૦૦ ૩૩૩ 8 8 ૩૪-૦9 ૩૫-૦૭ ૯ ૩૬-૦૭ ૦૦૦ ૩૭-૦૭ ૦૦ ૩૮૦૦૦૦ ૩ ૩૯–૦૦૦૦ ૩ ૪૦–૦૦૦ ૩૦ ૪૧૦૦૦૦
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે– હે ભગવન્! સપ્તપ્રદેશી સ્કન્ય શું ચરમ છે? શું અચરમ છે? અથવા શું અવક્તવ્ય છે? આ પ્રકારે પૂર્વોક્ત છવીસ ભંગને લઈને પ્રશ્ન કર જોઈએ.
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ સાત પ્રદેશી સ્કન્ધ કથંચિત “રામ” હોય છે. સ્થાપના- 8 8 8 . આ ભંગ પડદેશી કપના સમાન જ સમજી લે જોઈએ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
પ૯,