________________
યોનિક, વાનવ્યન્તરત્વ, તિષ્ક, વિમાનિક દેવ, નવ રૈવેયકવામાં પણ સર્વાર્થ સિદ્ધ દેવની અતીત, બદ્ધ અને ભાવી દ્રવ્યેન્દ્રિયોની પ્રરૂપણા કરી લેવી જોઈએ. વિશેષ એ છે કે મનુષ્ય પણે સર્વાર્થસિદ્ધ દેવની અતીત ઢબેન્દ્રિયે અનન્ત છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સર્વાર્થ સિદ્ધ દેવની મનુષ્યના રૂપમાં બદ્ધ દ્રવ્યન્દ્રિયો કેટલી છે?
શ્રી ભગવાન બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી હોતી, એ વિષયમાં યુક્તિ પૂર્વવત સમજવી જોઈએ. શ્રી ગૌતમસ્વામ-હે ભગવન્ ! ભાવી દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! ભાવી દ્રવ્યેન્દ્રિયો આઠ છે.
વિજય, જયન્ત, જયન્ત અને અપરાજિત દેવના રૂપમાં અતીત ઢબેન્દ્રિય કેઈની હોય છે કેઈની નથી હોતી. જેની હોય છે તેની આઠ હોય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! બદ્ધ દ્રવ્યેન્દ્રિયે કેટલી છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ! સર્વાર્થસિદ્ધ દેવની વિજ્યાદિ દેવના રૂપમાં પૂકત યુક્તિના અનુસાર બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી હોતી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સર્વાર્થસિદ્ધ દેવની વિજ્યાદિ દેવના રૂપમાં ભાવ દ્રવ્યેન્દ્રિય કેટલી?
શ્રી ભગવાન-હે ગૌતમ ! સર્વાર્થસિદ્ધ દેવની વિજ્યાદિ દેવના રૂપમાં ભાવી કચે. દ્રિ હોતી નથી, કેમકે જે જીવે સર્વાર્થસિદ્ધ દેવની અવસ્થામાં જન્મ લીધે છે તે આગળ વિજયાદિ વિમાનમાં ઉત્પન્ન થતા નથી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એક એક સર્વાર્થસિદ્ધ દેવની સર્વાર્થસિદ્ધ દેવના રૂપમાં અતીત દ્રબેન્દ્રિય કેટલી છે?
શ્રી ભગવાનહે ગૌતમ! અતીત દ્રવ્ય નથી હોતી કેમકે એક જીવ બે વાર સર્વાર્થસિદ્ધ વિમાનમાં જન્મ નથી લેતે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૭૯