SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ (બર્ મંતે ! ટે નાવ જીલ્ નાળતિ ચ મે અત્તિ વ્હેત્તિ) હે ભગવન્ ! ઊંટ ચાવત્ વરૂ જાણે છે કે આ મારાસ્વામીનુ ઘર છે ? (ોયમા ! જો ફળકે સમટ્ટે નાવ નાસ્થિ સનિ નો) હૈ ગૌતમ ! આ અથ સમ નથી સંજ્ઞી સિવાય ( अह भंते ! उट्टे जाव एलए जाणति अयं मे भट्टिदारए अयं मे भट्टिदारियत्ति ) डे ભગવન્ ! ઊંટ યાવત્ વરૂ જાણે છે-આ મારા સ્વામીના પુત્ર છે. આ મારા સ્વામીની પુત્રી છે ? (નોયમા ! તનો ફળકે સમટ્યું નાવ નસ્ય સળિળો) હે ગૌતમ! આ અ સમથ નથી, યાવત્ સ'ની સિવાય ટીકા-પહેલા ભાષાનું નિરૂપણ કર્યું, હવે પ્રકરણને લઈને ભાષાના વિષયમાં કાંઈક વિશેષ વાતેની પ્રરૂપણા કરાય છે-ભાષા એ પ્રકારની હેાય છે—સમ્યકૂ પ્રકારથી ઉપર્યુક્ત અર્થાત્ ઉપયેગવાળા સંયમીની ભાષા, ખીજી અનુપયુક્ત, અર્થાત્ ઉપયેગ શૂન્ય અસયત માણસની ભાષા, જે પૂર્વાપર–સ અન્યને સમજીને તેમજ શ્રુતજ્ઞાનના દ્વારા અર્થાના વિચાર કરીને ખેલે છે, તે સમ્યક્ પ્રકારથી ઉપયુક્ત કહેવાય છે. તે જાણે છે કે હુ... આ ખાલી રહ્યો છું. કિન્તુ જે ઇન્દ્રિયાની અપટુતાના કારણે અથવા ખાલ આદિ દ્વારા ચૈતન્યના ઉપઘાત થઈ જવાને કારણે આગળ પાછળના સમ્બન્ધ નથી જોઇ શકતા, જે જેવા તેવા મનથી કલ્પના કરી કરીને એલે છે, તે અનુપયુક્ત કહેવાય છે. તે એમ પણ નથી જાણતા.કે હું' આમ ખેલી રહ્યો છું, છુ ખાલક વિગેરેને પણ ખેલતા જોઇએ છીએ. તેથી સશય કરતા શ્રી ગૌતમ પ્રશ્ન કરે છે–શુ કુમાર વિગેરે જાણે છે કે અમે આ ખેલી રહ્યા છીએ ? અગર નથી જાણતા ? એ જ આગળ કહેવાય છે–હે ભગવન્ ! મન્તકુમાર અર્થાત્ સરલ આશયવાળા નવજાત શિશુ અગર અખાધ ખાળક અગર એવી જાતની અખાધ ખાલિકા જ્યારે ખેલે છે અર્થાત્ ભાષાને ચાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરીને તેને ભાષા રૂપમા પરિણત કરીને ઉચ્ચારણ કરે છે, ત્યારે શું એને માલુમ રહે છે કે હું આ ખેલી રહેલ છુ, અગર ખેલી રહેલી ? શ્રી ભગવત્ ઉત્તર આપે છે-આ અર્થ સમ નથી, અર્થાત્ આ વાત યુક્તિ સંગત નથી. જો કે તે મન્દકુમાર મન:પર્યાતિથી પર્યાપ્ત છે. પણ જ્યારે પણ એનું મન અપટુ છે, અને મનની અપટુતાના કારણે તેના ક્ષયે પશમ પણ મંદ જ થાય છે. શ્રુતજ્ઞાના વરણ કર્મોના યાપશમ પ્રાયઃ મનરૂપ કરણની પટુતાના આશ્રયથી ઉત્પન્ન થાય છે. લાકમાં એવું જ જોવામાં આવે છે. તેથીજ મન્તકુમાર અગર મન્દકુમારિકાને ખેલતા સમયે એ નથી સમજાતું કે હું આ મેલુ` છું અગરતા ખેલી રહી છું... શું કાઇ પણ ખાલક ખાલિકાને એવુ' નથી થતુ ? એ પ્રશ્નના ઉત્તર આપેલા છે-નાર્થે સળિો' અહીં અન્યત્ર શબ્દના અથ છે–સિવાય અગર ત્યજીને અહીં સન્નીને અર્થ છે અવધિજ્ઞાની અથવા જાતિ સ્મરણવાળા મગર મનની વિશિષ્ટ પટુતાવાલા. તાપ એ છે કે સંગી જીવને છેડીને કાઇ પણ મન્તકુમાર અગર કુમારિકાને એમ માલુમ નથી થતું કે હું આ ખેલી રહ્યો છુ કે ખાલી રહી છુ. હા! પૂર્વોક્ત સંજ્ઞીને જ્ઞાન રહે છે કે હું આ ખેાલી રહ્યો છું. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૯૪
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy