________________
શરીરના કોળી જ જન્માક્ષરીથgોગિળ જ) અથવા કોઈ એક આહારકશરીરપ્રણી અને અનેક કાર્મણ શરીરકાયપ્રયેગી હોય છે. (લવેને જ માણારાની પરીક્ષાવજોાિળો ૨,
મારીવાદોરીચ) અથવા કેઈ અનેક આહારક મિશ્રશરીરકાયપ્રાણી અને કોઈ એક કામણ શરીરકાયDગી (બહુ નાનીસારીરવાયોજિળો જ રથgશોળિો ) અથવા અનેક આહારક મિશ્રશરીરકાયપ્રાણી અને અનેક કાર્મણશરીરકાયોગી દેય છે. (૩ો મં)આ ચાર ભંગ છે (Uર્વ રવીરં મંmi) એ રીતે વીસ ભંગ થયા.
ટીકાથ-હવે સમુચ્ચય છવામાં તથા પૃથક પૃથફ દંડકમાં પ્રવેગેની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જીવ શું સત્યમન પ્રાણી છે અથવા શું સત્યમનેગવાળા છે યાવતું શું કામણુકાય પ્રવેગી છે? અર્થાત્ સત્ય મન પ્રાણી છે, અસત્ય મન પ્રયોગી છે, સત્યમૃષા મન પ્રગી છે અગર અસત્યામૃષા મન પ્રયોગી છે? એજ પ્રકારે વચન પ્રગ સંબન્ધી ચાર ભંગ પણ સમજી લેવા જોઈએ અર્થાત્ જીવ શું સત્ય વચન પ્રાણી છે, વિગેરે- તથા શું ઔદારિક શરીરકાય પ્રÍ છે? અથવા શું ઔદારિક મિશ્ર શરીરકાય પ્રવેગી છે? શું ક્રિય શરીરકાય પ્રાણી છે? અથવા શું આહારક શરીરકાય પ્રયોગી છે? શું આહારક મિશ્ર શરીરકાય પ્રવેગી છે? અથવા શું કાર્પણ શરીરકાય પ્રવેગી છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-બધા જીવ સત્ય મન પ્રવેગી પણ છે વાવ-ઋષામન પ્રયેગી, સત્યમૃષા મન પ્રગી, અસત્યા મૃષા મનપગી આદિ કિયમિશ્રશરીરકાયપ્રયોગી પણ છે કામણ શરીરકાય પ્રવેગી પણ હોય છે, એ પ્રકારે તેર પદેના વાચ્ય થાય છે, આ એક ભંગ છે. તાત્પર્ય એ છે કે સદૈવ ઘણું બધા જીવ સત્ય મન વિગેરેના પ્રયેગી વિત્ કર્માણ શરીરકાય પ્રવેગી મળી આવે છે. નારક જીવ સદૈવ ઉપપાતના પછી ઉત્તર વક્રિયને આરંભ કરે છે, એ કારણે સદૈવ વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રવેગી થાય છે. વનસ્પતિ આદિના જીવ સદેવ અન્તરાલ ગતિમાં મળી આવે છે. તેથી તેઓ સદૈવ કર્મણ શરીરકાય પ્રયાગી હોય છે. કિન્તુ આહારકશરીર ક્યારેક ક્યારેક બિલકુલ થતાં જ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૦૦