________________
પ્રકારે (સંસારમાઘoળTI જ સાંસદમાવUTTI ) સંસાર સમાપન અર્થાત સંસારી અને અસંસાર સમાપન અર્થાત્ મુક્ત (તસ્થળે ને તે સંસારસમવિઘT) તેઓમાં જે અસંસાર સમાપન છે (તેલં સિદ્ધા) તેઓ સિદ્ધ છે (સિદ્ધાળ જમાતા) સિદ્ધ અભાષક છે (ત્યાં ને તે સંતાનસમાવUDIII) તેમાં જે સંસારી છે (તે સુવિ પU/ત્તા) તે બે પ્રકારના કદાા છે (તં ) તે આ પ્રકારે (કેસી વિવOFFIી, સેસી પરિવUT ૨) શૈલેશી કરણને પ્રાપ્ત અને શેલેશી કરણને જે પ્રાપ્ત ન હોય (તથ ને તે સેક્રેસી દિનબળા તેoi માર) તેઓમાં જે શૈલેશી કરણને પ્રાપ્ત છે તે અભાષક છે (તત્યાં ને તે કન્ટેસી દિવUT/II તે સુવિ HVI) તેઓમાં જે અશલેશી પ્રતિપન્ન છે, તેઓ બે પ્રકારના છે (તં ના) તેઓ આ પ્રકારે (િિલયા ૨ ૩ળિિરયા ચ) એકેન્દ્રિય અને અનેકેન્દ્રિય (તસ્થળે તે વિચા) તેમાં જે એકેન્દ્રિય છે (તે ૩ માસ) તેઓ અભાષક છે (તત્વ ને તે શરિયા તે યુવા પuUTI) તેમાંથી જે અનેકેન્દ્રિય છે, તેઓ બે પ્રકારના છે (તં જ્ઞા) તે આ પ્રકારે (F==II ૨ ચ) પર્યાપ્ત અને અપર્યાપ્ત તથi ને તે બપsઝર તે જમાના) તેઓમાં જે અપર્યાપ્ત છે, તેઓ અભાષક છે (તથi ને તે પૂનત્તર તે મારFIT) તેઓમાં જેઓ પર્યાપ્તક છે, તેઓ ભાષક છે ( gyi mોમા ! હવે કુદરવા માસા વિ, અમારા વિ) એ હેતુથી હે ગૌતમ! એવું કહ્યું છે કે જીવ ભાષક પણ હોય છે, આભાષક પણ હોય છે
(નરાળું મંતે ! વિં મારાં માતા) હે ભગવન્! નારક શું ભાષક છે અગર અભાષક છે? (નોમા ! રૂચા મારા વિ, અમારા વિ) હે ગૌતમ ! નારક ભાષક પણ છે, અભાષક પણ છે (તે વેળof મતે ! ઇવ પુજનેરા માતા વિ, અમાસના વિ) શા હેતુથી હે ભગવન્ ! એવું કહ્યું છે કે, નારક ભાષક પણ છે, અભાષક પણ છે (જોયા! નૈયા સુવિ Howત્તા) હે ગૌતમ! નારક બે પ્રકારના કહેલા છે (કહા પત્તા ય કાકાત્તા ચ તે આ પ્રકારે–પર્યાપ્ત અને અપર્યાપ્ત (તસ્થvi ને તે અપકત્તા ) તેમાંથી જેઓ અપર્યાપક છે (તે of અમાસ) તેઓ અભાષક છે (જે guળof mોચમા ઘં ૩વરૂ-વફા મારા વિ, અમારા વિ) એ હેતુથી હે ગૌતમ ! એવું કહેવું છે કે નારક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૧૪