________________
શ્રી ભગવાન—હે ગૌતમ! બધાથી ઓછા જીવ સત્યભાષી છે. કેમકે સત્યભાષી દુ ભ છે. સત્યભાષી જીવાથી સત્યા મૃષા (મિશ્ર) ભાષી અસંખ્યાત ગણા અધિક છે. તેમનાથી મૃષા ભાષી અસ ંખ્યાત ગણા અધિક છે મૃષા ભાષિચેથી અસત્યાક્રૃષા ભાષી અસ ́ખ્યાત ગણા અધિક છે. અને અસત્યા મૃષા ભાષિયાથી અભાષક જીવ અનન્ત છે કેમકે સિદ્ધ અને એકેન્દ્રિય જીવ અનન્ત ગણા છે અને તેઓ બધા અભાષક છે.
શ્રી જૈનાચાર્ય જૈનધર્માદિવાકર પૂજય શ્રી ઘાસીલાલ તિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયખેાધિની વ્યાખ્યાનુ અગિયારમું ભાષા પદ સમાસ ॥ ૧૧ ॥
卐
શરીર કે પ્રકારોં કા નિરૂપણ
મરચુ શરીર પદ-શરીરના પ્રકાર
શબ્દા-રૂ ળ મતે ! સરીરા પાત્તા ?) હે ભગવન્! શરીર કેટલા પ્રકારના કહ્યાં છે ? (ગોયમા ! પંચ સરીરા વળત્તા) હૈ ગૌતમ ! પાંચ પ્રકારના શરીર કહ્યા છે (ä હા) તેઓ આ પ્રકારે (બોરાહિ) ઔદારિક (વેન્નિ) વૈક્રિય (બાર) આહારક (લેય) તેજસ (જન્મ) કાણુ
(નથાળ મને ! ર્સરીયા વળત્તા) હું ભગવન્! નારાના કેટલાં શરીર કહ્યાં છે.(નોયમાં ! તો સીડ્યા પળત્તા) હે ગૌતમ ! ત્રણ શરીર કહ્યાં છે (તે નફા) તેએ આ પ્રકારે (વૈક—િપ, તેત્રા, કમ્મ) વૈક્રિય, તૈજસ, કાર્માણ (ત્રં અમુકુમારાળ વિજ્ઞાય થનિય કુમારŌ) એ પ્રકારે અસુરકુમારાના યાવત્ સ્તનિત કુમારી સુધી
(પુનિયાળ મંતે ! વર્સરીયા વળત્તા ?) હે ભગવન્! પૃથ્વીકાયિકાના કેટલાં શરીર કહ્યાં છે? (પોષમા ! તો કરીયા વળજ્જા) હે ગૌતમ ! ત્રણ શરીર કહેલાં છે (તં ગદ્દા) તેઓ આ પ્રકારે (લોહિ, તેથલ, મ) ઔદારિક, તેજસ, કાર્માણ (છ્યું વા૩નાયંત્રનું લાવ ચચિાળ) એજ પ્રકારે વાયુકાયિકા સિવાય યાવત્ ચતુરિન્દ્રિય સુધી (વાકાચાળ મતે ! રૂ સરીયા પળત્તા) હે ભગવન વાયુકયિકાના કેટલા શરીર હાય છે ? (ગોત્રમા ! ચત્તરિ સરીચા વળત્તા) હે ગૌતમ ! ચાર શરીર કહ્યાં છે (ત ના બોદ્ધિ, વૈકન્વિપ, તૈયÇમ્મ) એ આ પ્રકારે-ઔદારિક, વૈક્રિય, તેજસ કામણ (i િિાનવિલનોળિયાળ વિ) એજ પ્રકારે પંચેન્દ્રિય તિય ચેાના પણ (મનુરસાળ અંતે ! ર્સરીચા વળત્તા ?) હે ભગવન્ ! માણસાના કેટલાં શરીર કહ્યાં છે. (જોબા ! પંચ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૪૮