________________
ચેાનિ વિશેષની વક્તવ્યતા
શબ્દા (વિદ્દા નં. અંતે ! ગોળી વળત્તા ?) હે ભગવન્ ! ચેાનિ કેટલા પ્રકારની કહી છે? (નોયમા ! તિવિદ્વાનોની પત્તા) હે ગૌતમ ! ત્રણ પ્રકારની ચેાનિ કહી છે (ä નār) તે આ પ્રકારે છે (સઁવુડા ઝોનિ) સ'વૃત્ત અર્થાત ઢાંકેલી ચૈાનિ (નિયઙા નોળી) વિવૃત્ત ચેાનિ (સંયુઇવિયના કોળી) સંવૃત્ત વિવૃત્ત ચેનિ
(નેōાળ અંતે ! સિંઘુદા નોળી, વિચલા નોળી, સંત્રુવિયડા ગોળી) હે ભગવન્ ! નારક જીવેાની ચેાનિ શું સવૃત્ત હૈાય છે, વિવૃત્ત હૈાય છે, સંવૃત્ત-વિદ્યુત હાય છે ? (તોયમા ! (સંયુકઝોળી) હે ગૌતમ! સંવૃત્ત ચેનિહાય છે (નાવિવજ્ઞોળી) વિવૃત્ત ચેાનિ નથી હાતી (નો સંયુદા વિયઙગોળી) સંવૃત્ત વિવૃત્ત ચેાનિ પણ નથી હાતી (વં ગાય જળસ્તરવાચાળ) એ પ્રકારે વનસ્પતિકાયિકા સુધી
(વેરૂંઢિયાળ પુઠ્ઠા ) દ્વીન્દ્રિયા સમ્બન્ધી પ્રશ્ન (પોયમા ! તો સંયુનોળી) હે ગૌતમ! સવૃત્ત ચેાનિ નથી હાતી (ત્રિયજ્ઞોળી) વિવૃત્ત યાનિ હાય છે (નો સંતુવિચઙનોળી) સંવૃત્ત વિવૃત્ત ચેાનિ નથી હાતી (ä નાવ ચારિત્રિયાળું) એ પ્રકારે ચતુરિંદ્રિયા સુધી (સમુદ્ધિમયંન્વિયિતિલિકોળિયાળ, સંમુચ્છિમમભુસાન ચણ્યું ચેવ) સ’મૂર્છાિમ પંચેન્દ્રિય તિય ચા અને સમૂમિ મનુષ્યના પણ એ પ્રકારે (નગ્મવતિયવંપિસ્થિતિવિનોળિયાળ) ગજ પંચેન્દ્રિય તિય ચાની (નમ્મવતિય મનુલ્લાળ ચ) અને ગજ મનુષ્યાની (નો સંયુલા ગોળી, નોવિચદા ગોળી, સંત્રુવિયના લોì) ન સંવૃત્ત યાનિ હાય છે ન વિવૃત્ત યાનિ હાય છે, પણ સંવૃત્ત વિવૃત્ત યોનિ હેાય છે (વાળમંતìસિચવેમાળિયાળ) વાનભ્યન્તર, જ્યોતિ અને વૈમાનિક દેવાની વક્તવ્યતા (નન્હા નેાળ) નારકોના સમાન (एएसिणं भंते! जत्राणं संबुडजोणियाणं, वियडजोणियाणं संबुडवियडाजोणियाणं अजोનિયાળ ચ) હે ભગવન્ આ સંવૃત્ત યોનિકા, વિવૃત્તયેાનિકે, સંવૃત્ત વિવ્રુત્ત ચેાનિકે અને અયેાનિકામાં (યરે હિંતો) કાણુ કોનાથી (બળા વા ષડ્ડા ધાતુસ્ત્યા વા વિસેલાચિા વા) અલ્પ ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે?
(જોયા !) હે ગૌતમ ! (સદ્દસ્યોના નીવા સરુવિયનોળિયા) બધાથી ઓછા જીવ સવ્રુત્ત વિવૃત્ત ચેાનિક છે. (વિચ-નોળિયા અસંલિગ્નનુળા) વિવૃત્ત ચેાનિક અસંખ્યાતગણા છે (જ્ઞોનિયા અનંતમુળા) એચેાનિક અનન્તગણા છે (સંયુનોળિયા અનંતનુળા) સંવૃત્ત ચેાનિક અનન્તગણા છે
ટીકા:-હવે પ્રકારાન્તરે ફરી ચૈનિયાને સમજાવવા માટે કહે છે. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! ચૈાનિયે કેટલા પ્રકારની કહેલી છે ?
શ્રી ભગવાન્ :–ચેાનિયા ત્રણ પ્રકારની હતી છે, તે આ પ્રકારે :-સવૃત્તયાનિ, વિવૃત્ત ચેાનિ, અને સ ંવૃત્ત વિવૃત્ત ચેનિ
શ્રી ગૌતમસ્વામી :–હૈ ભગવન્! નારક જીવાની શું સવૃત્ત અર્થાત્ આચ્છાદિત ચેનિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૭