SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અને સ્તનિતકુમારેની પણ અચિત્તયાનિ હેાય છે. શ્રી ગૌતમસ્વામી :હે ભગવન્ ! પૃથ્વીકાયિક વાની ચૈાનિ સચિત્ત હાય છે.અચિત્ત હાય છે અથવા મિશ્ર હાય છે ? શ્રી ભગવાન : “હે ગૌતમ ! પૃથ્વીકાયિકાની ચેાનિ સચિત્ત પણ હોય છે. અચિત્ત પણ હાય છે અને મિશ્ર પણ હેાય છે. કેમકે પૃથ્વીકાયિકાના ઉપપાત ક્ષેત્ર જીવા દ્વારા પરિગૃહીત પણ હોય છે, અપરિગૃહીત પણ હોય છે અને ઉભય રૂપ પણ હાય છે. એ પ્રકારે અષ્ટાવિક, તેજસ્કાયિક, વાયુકાયિકા, વનસ્પતિકાયિકે દ્વીન્દ્રિયો, ત્રીન્દ્રિયા અને ચતુરિન્દ્રિયાની પણ ત્રણ પ્રકારની ચેનિ હૅય છે. સ’મૂર્છાિમ પ ંચેન્દ્રિય તિર્યંચા અને સમૂમિ મનુષ્યની પણ એ રીતે સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણે જાતની ચેનિ હાય છે. કેમકે એ બધાના ઉપપાત ક્ષેત્ર પણ સજીવ નિર્જીવ અને ઉભય રૂપ હોય છે. ગર્ભૂજ પંચેન્દ્રિય તિય ચાની તથા ગર્ભજ મનુષ્ચાની યાનિ સચિત્ત નથી હાતી અચિત્ત પણ નથી હૈતી પણ મિશ્ર સચિત્તાચિત્ત ચેનિ હેાય છે કેમકે તેમના ઉત્પત્તિ ક્ષેત્રમાં અચિત્ત પણ શુક્ર શાણિત આદિના પુદ્ગલ હોય છે તેથી જ તેમની ચેાનિ મિશ્ર જ સમજવી જોઈ એ. વાનભ્યન્તર જ્યાતિષ્ક અને વૈમાનિકાની ચૈાનિ અસુરકુમારીના સમાન હૈાય છે અર્થાત્ અચિત્ત જ ચેાનિ હેાય છે, સચિત્ત અને મિશ્ર નથી હોતી. શ્રી ગૌતમસ્વામી :ન્હે ભગવન્ ! પૂર્વોક્ત સચિત્ત ચાનિવાળા અચિત્ત ચેાનિવાળા અને મિશ્ર ચેાનિવાળા તથા યેાનિક વેામાં કાણુ કેાનાથી, અપ, ઘણુા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ –હે ગૌતમ! બધાથી ઓછા મિશ્ર ચેાનિવાળા જીવ છે કેમકે, મિશ્ર ચેાનિ ગભ`જ પચેન્દ્રિય તિયા અને ગર્ભજ મનુષ્યેાની જ ડાય છે. મિશ્રયેાનિવાળાની અપેક્ષાએ અચિત્ત ચેાનિવાળા જીવ અસંખ્યાતગણા અધિક છે, કેમકે સમસ્ત દેવા, નારકા તથા કતિપય પૃથ્વીકાયિકા, અપ્સાયિક, તેજ કાયિકા, વાયુકાયિક, વનસ્પતિકાયિકા, વિકલેન્દ્રિય, સમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચા તથા સમૂમિ મનુષ્યેની ચેનિ અચિત્ત હોય છે. અચિત્ત ચેાનિકોની અપેક્ષાએ અચેાનિક અર્થાત્ સિદ્ધ જીવ અનન્તગણા છે. કેમકે સિદ્ધોની સખ્યા અનન્ત છે. અચેાનિકાની અપેક્ષાએ સચિત્ત ચેાનિક જીવ અનન્તગણા અધિક છે કેમકે નિગેાદના જીવ સચિત્ત ચેાનિક હાય છે, અને તે સિદ્ધોથી પણ અનન્ત ગણા અધિક છે. ॥ સૂ॰ ૨ ॥ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૬
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy