________________
સંખ્યાતગણી છે.
શ્રી ગૌતમસ્વામી-હૈ ભગવન્ ! દ્વીન્દ્રિય જીવાની જિન્હાઈન્દ્રિયના કશ ગુરૂ ગુણુ કેટલા કહ્યા છે ?
શ્રી ભગવાન્હ ગૌતમ ! દ્વીન્દ્રિયાની જિન્હા ઇન્દ્રિયના કક શ–ગુરૂ ગુણ અનન્ત કહ્યા છે. એજ પ્રકારે સ્પર્શનેન્દ્રિયના કશ ગુરૂજીણુ પણ અનન્ત કહેલા છે. મૃદુ લધુ ગુણ પણુ દ્વીન્દ્રિયાની જિલ્લા અને સ્પર્શન ઇન્દ્રિયાના અનન્ત અનન્ત કહેવામાં આવેલા છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! દ્વીન્દ્રિય જીવાની જિહ્વા અને સ્પશનન્દ્રિના કશ ગુરૂણા મૃદુ-લઘુગુણા તો કેક શ-ગુરૂ-ગુણ-મૃદુ-લઘુણેામાંથી કેણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! દ્વીન્દ્રિય જીવેાની જિહ્વાઈન્દ્રિયના કૅશ ગુરૂગુણુ ખધાથી એછા કહેવાયેલા છે. તેમની અપેક્ષાએ સ્પર્શનેન્દ્રિયના કશ ગુરૂ ગુણુ અનન્ત ગણા અધિક છે. સ્પર્શનેન્દ્રિયના કશ ગુરૂગુણાથી તેના (સ્પર્શનેન્દ્રિયના) મૃદુ લઘુ ગુણુ અનન્તગણા છે. તેમનાથી પણ જિહૂવેન્દ્રિયના મૃદુ લઘુ ગુણુ અનન્તગણા છે. એજ પ્રકારે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિચાના વિષયમાં પણ કહેવું જોઇએ. વિશેષતા એ છે કે તેએમાં એક એક ઈન્દ્રિયની વૃદ્ધિ કરી લેવી જોઇએ. ત્રીન્દ્રિયાની ઘ્રાણેન્દ્રિય સ્તાક હૈાય છે અને ચતુરિન્દ્રિયની ચક્ષુ ઇન્દ્રિય સ્તાક (ઓછી) હાય છે. શેષ વક્તવ્યતા દ્વીન્દ્રિયાની સમાનજ છે.
પ'ચેન્દ્રિય તિય``ચે અને મનુષ્યેાની ઈન્દ્રિય સંબંધી વક્તવ્યતા નારકોની વક્તવ્યતાના સદેશ છે. પણ નારકેાની વક્તવ્યતાથી તેએની વક્તવ્યતામાં આ અન્તર છે કે પંચેન્દ્રિય તિય ચે અને મનુષ્યની સ્પર્શીનેન્દ્રિય આગળ કહેવાશે તે છએ સંસ્થાનાવાળી હોય છે. તે સંસ્થાન આ પ્રકારે છે- સમચતુરસ, ન્યુગ્રોધપરિમ ́ડલ, સાદિ, કુબ્જક, વામન અને હુડક સંસ્થાન, વાણુ ન્યન્તરા, નૈતિષ્કા અને વૈમાનિક દેવાની ઈન્દ્રિય વક્તવ્યતા અસુરકુમાશ જેવી કહેવી જોઈ એ.
સ્પષ્ટ દ્વાર કા નિરૂપણ
ધૃષ્ટ દ્વાર વક્તવ્યતા
શબ્દા -(પુતા મળે! સારૂં મુળેશ્? અવ્રુદું સાદું મુળર્ ?) હું ભગવનશ્રોત્રે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૨૩