________________
ન્દ્રિય પૃષ્ટ શબ્દોને સાંભળે છે અગર અસ્કૃષ્ટ શબ્દોને સાંભળે છે” (જોય! પુરું સારું, મુળરૂ તો શપુદ્ગારું સારું કુળz) હે ગૌતમ! પૃષ્ટ શબ્દોને સાંભળે છે. અપૃષ્ટ શબ્દોને નથી સાંભળતી (પુષં મતે ! હું , લપુEારું રજવાડું પણ ?) હે ભગવન્! ચક્ષુ સ્પષ્ટ રૂપોને જોવે છે અગર અસ્કૃષ્ટ રૂપને જોવે છે (જોયમા ! નો પુરું રહવાસ્ પાસ, પદં વા T૬) હે ગૌતમ ! પૃષ્ટ રૂપને નથી દેખતી, અસ્કૃષ્ટ રૂપને જોવે છે
(પુરૂં અંતે! ધરું મરઘાર, પુરું અંધારું ઘાર) હે ભગવન્! ઘાણ પૃષ્ટ ગંધને સુંઘે છે અગર આપૃષ્ટ ગંધને સુંઘે છે? (જમા ! પુરું પાડ્યું નવાઝુ. ને અપૂરું iધારું થા) હે ગૌતમ! સ્પષ્ટ ગંધને સુંઘે છે, અસ્કૃષ્ટ ગંધને નથી સુંઘતી (g રાળ વિ, સાન વિ) એજ પ્રકારે રસ અને સ્પર્શીને પણ (નવ) વિશેષ (સારું શરૂા. g૩, જાનારું વહિયંત્તિ માવો શાચવો) રસનું આસ્વાદન કરે છે, અને સ્પર્શેનું પ્રતિસંવેદન કરે છે, એ અભિલાપ કહેવો જોઈએ.
(વિદ્ગારું મંતે ! તારું કુળ, વિરું સારું પુરું ?) હે ભગવદ્ ! બેન્દ્રિય પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે અગર અપ્રવિષ્ટ શબ્દ સાંભળે છે? (મ! વિવું સારું છે, નો વાવરું સારું કુળ૬) હે ગૌતમ ! પ્રવિષ્ટ શબ્દને સાંભળે છે, અપ્રવિષ્ટ શબ્દને નથી સાંભળતી (પર્વ ના પુનિ ત ષવિઠ્ઠળિ વિ) એ પ્રકારે જેવા પૃષ્ટ તેવા પ્રવિષ્ટ પણ કહેવા જોઈએ.
ટીકર્થ– હવે સાતમા સ્પષ્ટ દ્વારની પ્રરૂપણ કરાય છે-શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન! બેન્દ્રિય પોતે પૃષ્ટ શબ્દને સાંભળે છે અથવા અરપૃષ્ટ શબ્દોને સાંભળે છે? નિદ્રયની સાથે જેને સ્પર્શ થયેલ છે તે શબ્દ પૃષ્ણ કહેવાય છે અને જેમનો સ્પર્શ નથી થયેલ તે અપૃષ્ટ કહેવાય છે, જેના દ્વારા અર્થો-પદાર્થોનું પ્રતિપાદન કરાય તેમને શબ્દ કહે છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! શ્રેત્રેન્દ્રિય પિતે પૃષ્ટ શબ્દોને જ પ્રણ કરે છે, પરંતુ અસ્પૃષ્ટ શબ્દોને ગ્રહણ નથી કરતી.
આ ઉત્તરથી એ પણ સમજવું જોઈએ કે ઍન્દ્રિય પૃષ્ટ માત્ર શબ્દને જ ગ્રહણ કરી છે, જેમ ઘણેન્દ્રિય બદ્ધ અને પૃષ્ટ ગંધને ગ્રહણ કરે છે, તે પ્રકારે શ્રેગ્નેન્દ્રિય નહીં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨ ૨૪