SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ એ નપુંસક પ્રજ્ઞાપની (કરાળજું પણ મારા) આ ભાષા આરાધની છે? (gar મારા મોસા ?) આ ભાષા મૃષા નથી ? (દંતા) હા (ચમા!) ગૌતમ ! (પુવત્તિ સ્થિ Yuva) પૃથ્વીએ સ્ત્રી પ્રજ્ઞાપની (સાત્તિ પુખ gવળી) આપઃ એ પુરૂષ પ્રજ્ઞાપની (ધોળત્તિ નપુંસાપાવા) ધાન્ય એ નપુંસક પ્રજ્ઞાપની (ગરાળીળે હા માસા) આ ભાષા આરાધની છે (ર ઘણા માના મોસા) આ ભાષા મૃષા નથી (વે) એ પ્રકારે (મતે !) હે ભગવન (રૂરિય વાળું વા) સ્ત્રી વચન સ્ત્રીલિંગ (રૂમવાળું વા) અથવા પુરૂષવચન-પુલિંગ (વચમ) બેલ (Towવળી ઘસી માસા) આ ભાષા પ્રજ્ઞાપની છે ? (ા પુસા માતા મોસા) આ ભાષા મૃષા નથી ? (હંતા મા !) હા ગૌતમ! (સ્થિર વા, પુમવાળ વા, નપુંસાવચí વા) સ્ત્રીવચન, પુરૂષવચન, અગર નપુંસકવચન (વાળ) બોલી રહેલ (Torવળી ઘણા માસા) આ ભાષા પ્રજ્ઞાપની છે (ા પુસા માસા મોસા) આ ભાષા મૃષા નથી ટીકર્થ-હવે ગૌતમસ્વામી એકવચન આદિથી વિશિષ્ટ ભાષા સમબન્ધી સંદેહનું નિવારણ કરવાના માટે પ્રશ્ન કરે છે– ભગવન્! મનુષ્ય, પાડા, ઘોડા, હાથી, સિંહ, વાઘ, વિગ, દીવિએ, અચ્છ, તરછ, પરસ્પર, રાસભ, સિયાળ, વિરાલ, સુણક, કેલસુણક, કર્કતિએ, સસક, ચિત્તા, ચિલ્લલ અ. તેમજ એ પ્રકારના અન્ય જે શબ્દ છે તેઓ બધા શું એક વચન છે? અર્થાત એ પ્રકારની ભાષા શું એકત્વનું પ્રતિપાદન કરવાવાળી ભાષા છે? તાત્પર્ય એ છે ધમી અને ધર્મના સમૂહને વસ્તુ કહે છે. પ્રત્યેક વસ્તુમાં અનઃ ધર્મ મળી આવે છે. “માણસ એ રીતે કહેવાથી ધર્મો તેમજ ધમીના સમૂહના રૂ૫ સપૂર્ણ વસ્તુને બંધ થાય છે. પણ એક વચનને પ્રવેગ એક વસ્તુના માટે અને બહુ વચનને પ્રવેગ ઘણી વસ્તુઓ માટે થાય છે. અહીં “મનુષ્ય એ રીતે એકવચનને પ્રયોગ કરવાથી પણ મનુષ્યગત અનન્ત ધર્મોને બોધ થાય છે. લેકમાં પણ એક વચન દ્વારા વ્યવહાર થાય છે એવી સ્થિતિમાં એક વચનાન્ત પ્રયાગ સમીચીન કેવી રીતે કહી શકાય ? મનુષ્ય, મહિષ, અશ્વ, આદિ શબ્દોના અર્થ ઊપર લખેલ શબ્દાર્થના અનુસાર સમજી લેવા જોઈએ. શ્રી ભગવાન પ્રશ્નને ઉત્તર આપે છે હે ગૌતમ ! સાચું છે. “Hસે થી આરંભીને જિસ્ટ' પર્યન્ત અર્થાત મહિષ, અશ્વ, હસ્ત, સિંહ, વ્યાવ્ર, વૃક, દ્વીપી, રૂક્ષ, તરક્ષ, પરાશર, રાસભ, ગાલ, બિડાલ, સુનક, કોલશુનક, કેકન્તિક, શશક, ચિત્રક, ચિલ્લલક, તથા એ જાતના જે અન્ય શબ્દ છે, તે બધા એકત્વ વાચક ભાષા છે. શબ્દની પ્રવૃત્તિ વિવક્ષાને આધીન છે અને વિવેક્ષા વક્તાના વિભિન્ન પ્રજનેના અનુસાર કયારેક અને કઈ ઠેકાણે કેવી થાય છે, કયારેક કોઈ જગ્યાએ અન્ય પ્રકારની થાય છે. એ પ્રકારે વિવક્ષા નિયત નથી હોતી, ઉદાહરણ જેમકે કોઈ એક જ વ્યક્તિને તેનો પુત્ર પિતાના રૂપમાં વિવક્ષિત કરે છે, ત્યારે તે વ્યક્તિ પિતા કહેવાય છે. તે જ પુત્ર જ્યારે તેની પિતાના અધ્યાપકના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy