________________
અસંખ્યાત પ્રદેશ માં અવગાઢ પરિમંડલ સંસ્થાનના સમાન જ વૃત્ત, વ્યસ, ચતુરસ્ત્ર અને આયત સંસ્થાનના ચરમ-અચરમ આદિ સંબંધી અલ્પ મહત્વ સમજી લેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અનન્ત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના અચરમ ચરમાણ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશોમાંથી દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશોની અપેક્ષાએ અને દ્રવ્ય તથા પ્રદેશની અપેક્ષાએ કે જેનાથી અલ્પ, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જેવું સંખ્યાત પ્રદેશ અને સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના ચરમ-અચરમ આદિ સંબંધી અ૫ બહુત નિરૂપિત કરાયું છે. તેજ પ્રકારે અનન્ત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનનું પણ અલ્પ બહુત્વ સમજવું જોઈએ. વિશેષતા એ છે કે સંક્રમમાં અનન્તગણા છે, અર્થાત્ જ્યારે ક્ષેત્ર પ્રરૂપણાથી દ્રવ્યની પ્રરૂપણા સંબંધી સંક્રમણ-પરિવર્તન થાય છે ત્યારે “ચર. માણિ અનન્તગણુ હોય છે. તેનું કથન આ રીતે છે-બધાથી ઓછું એક અચરમ છે, ચરમાણિ ક્ષેત્રથી સંખ્યાતગણું અને દ્રવ્યથી અનન્તગણું છે. અચરમ અને ચરમાણિ બને મળીને વિશેષાધિક છે. એ જ પ્રકારે અનન્ત પ્રદેશ તેમજ સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ વૃત્ત' વ્યસ, ચતુરસ અને આયત સંસ્થાનના ચરમ–અચરમ આદિના વિષયમાં પણ અ૯પ બહત્વ સમજીલેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! અનન્ત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનના અચરમ, ચરમાણ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશમાં કેણુ તેનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન – ગૌતમ ! જેવું રત્નપ્રભા પૃથ્વીના ચરમ–અચરમ આદિના વિષયમાં અલપ બહત્વ કહેલું છે, તે જ રીતે અનન્ત પ્રદેશી તેમજ અસંખ્યાત પ્રદેશમાં આવગાઢ પરિમંડલ સંસ્થાનના ચરમ, અચરમ આદિના વિષયમાં પણ અલ્પ બહુત્વ સમજી લેવું જોઈએ વિશેષતા એ છે કે સંક્રમમાં અનન્તગણ છે એમ કહેવું જોઈએ. તેનું ઉચ્ચારણ પહેલા કહ્યા અનુસાર છે. જેવું અનન્ત પ્રદેશ તેમજ અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાનનુ અલ્પ બહુત્વ કહ્યું તેવું જ વૃત્ત, વ્યસ, ચતુર, અને આયત સંસ્થાનનું અનન્ત પ્રદેશ તેમજ અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ ચરમાદિ વિષયક અલ્પ બહુ જાણવું જોઈએ, જે સૂ૦ ૬
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૭૨