________________
(સોવિચરણ વણકરચર્ચાળા બળતણુળા) શ્રેત્રેન્દ્રિયના કેશ ગુર્ગુણુ અનન્તગણા છે (પાળિચિત્ર પવદાચમુળા અત્યંતનુળા) ધ્રાણેન્દ્રિયના કર્કશ ગુરૂદ્ગુણ અનન્તગણા છે (જ્ઞિમિતિ ચરણ લા ચર્ચાળા અનંતનુળા) જિહ્વા ઇન્દ્રિયના કશ ગુરૂગુણુ અનન્તગણા છે (ત્તિ ચિત્ત વણકયમુના અળતનુળા) સ્પર્શેન્દ્રિયના કશ ગુરૂ ગુણ અનન્તગણા છે
(જાતિ ચિરલ વકાચનુળદિ'તો) સ્પર્શેન્દ્રિયના કશ ગુરૂ ગુણાથી (સૂકા ચેવ મયરુદુંચમુળા) તેમના મૃદુ-લઘુગુણ (Ñäળા) અનન્તગણા છે (નિર્મિચિન્નમયહ્રદયનુળા અન્વંતરનુળા) જિહ્વેન્દ્રિયના મૃદુ-લઘુગુણ અનન્ત ગણા છે (વાળિચિહ્ન મચદુચનુળા અનંતકુળા) ધ્રાણેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણ અનન્ત ગણા છે (સોચિફ્સ મચ હનુચરનુળા ગ ંતનુળા) શ્રેત્રેન્દ્રિયના મૃદુ લઘુ ગુણ અનન્ત ગણા છે (વિષ્ણનિયમ્સ મજજીતુ નુળા બળતનુળા) ચક્ષુ ઈન્દ્રિયના મૃદુ લધુ ગુણ અનન્તગણા છે
ટીકા –હવે ઈન્દ્રિયાની અવગાહના નામક પાંચમા દ્વારની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શ્રેત્રેન્દ્રિય કેટલા પ્રદેશમાં અવગાઢ છે ?
શ્રી ભગવાન-ડે ગૌતમ ! શ્રેત્રેન્દ્રિય અસંખ્યાત પ્રદેશામાં અવગાઢ છે, એજ પ્રકારે સ્પર્શેન્દ્રિય સુધી હેવુ જોઈ એ. અર્થાત્ ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિવૅન્દ્રિય, અને સ્પર્શે - ન્દ્રિય પણ અસ ંખ્યાત પ્રદેશામાં અવગાઢ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! આ શ્રેત્રેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિવૅન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયમાંથી અવગાહનાની અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાથી અને અવગાહના તેમજ પ્રદેશેાની અપેક્ષાથી કેણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય, અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! બધાથી ઓછી ચક્ષુ ઈન્દ્રિયની અવગાહના તા છે અર્થાત્ ચક્ષુઈ ન્દ્રિય ખધાથી ઓછા પ્રદેશોમાં અવગાઢ છે. શ્રેત્રેન્દ્રિયની અવગાહના તા સંખ્યાત ગણી અધિક છે. કેમકે તે ચક્ષુની અપેક્ષાએ અધિક પ્રદેશમાં અવગાઢ છે. Àાત્રેન્દ્રિયની અપેક્ષાએ ઘ્રાણેન્દ્રિયની અવાઢના તા સંખ્યાતગણી અધિક છે, કેમકે તે ખીજા પણ અધિક પ્રદેશામાં અવગઢ છે. તેની અપેક્ષાએ જવૅન્દ્રિયની અવગાહના તા અસંખ્યાત ગણી અધિક છે, કેમકે તેના વિસ્તાર અંશુલ પૃથકત્વના છે. તેની અપેક્ષ એ સ્પશેન્દ્રિયની અવગાહના તા સંખ્યાત ગણી અધિક છે, કેમકે અશુલ પૃથકત્વ અર્થાત્ બે આંગળથી નવ આંગળ સુધી વિસ્તારવાળી જિહ્વેન્દ્રિયની અપેક્ષાએ સ્પર્શેન્દ્રિય શરીર પરિમિત હૈાવાથી અધિક વિસ્તાર વાળી છે.
હવે પ્રદેશેાની અપેક્ષાએ અશ્પ-મહુત્વની પ્રરૂપણા કરાય છે
પ્રદેશેાની અપેક્ષાએ ચક્ષુ ઇન્દ્રિય બધાથી અલ્પ છે, કૈમકે તે ખધાથી ઓછા પ્રદે શાવાળી છે, ચક્ષુઇન્દ્રિયની અપેક્ષાએ શ્રેત્રેન્દ્રિય પ્રદેશેાની અપેક્ષાએ સંખ્યાત ગણી છે, શ્રેત્રન્દ્રિયની અપેક્ષાએ ઘ્રાણેન્દ્રિય પ્રદેશાથી સંખ્યાત ગણી અધિક છે. તેની અપેક્ષાએ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૧૩