________________
શ્રી ભગવાન-હે ગૌતમ! પાંચ શરીર કહેલાં છે, તેઓ આ પ્રકારે-દારિક વૈક્રિયક, આહારક, તેજસ અને કાર્મણ.
વનવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિક દેવેન નારકેની સમાન ત્રણ શરીર હોય છે–ક્રિય, તેજસ, અને કાશ્મણ
૨૪ઔદારિકાદિ શરીર વિશેષ કા નિરૂપણ
દારિક આદિ શરીરની વક્તવ્યતા શબ્દાર્થ-(વાળ પરે ! બોરિ સરીર પUાત્તા ?) હે ભગવદ્ ઔદારિક શરીર કેટલાં કહેલાં છે ? (નોરમા ! સુવિgા Homત્તા) હે ગૌતમ ! બે પ્રકારના કહેલ છે (=ST વચ્ચે ચ મુઢિયા ૨) તેઓ આ પ્રકારે બદ્ધ અને મુક્ત (તી í તે વસ્ત્ર તેf miT) તેમાં જે બદ્ધ છે તેઓ અસંખ્યાતા છે (સંજ્ઞાહિં ફરવિનિ–ોfeiffé વદીત્તિ) અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી તેમનું અપહરણ થાય છે () કાળથી (દ્વિત્તો અહંકના સ્ત્રોના) ક્ષેત્રથી અસંખ્યાત લેક (રથ ને તે મુજે સ્ટા) તેમાંથી જેઓ મુક્ત અર્થાત્ ત્યાગેલા છે (તે અiતા) તેઓ અનન્ત છે (જળતહિં કવિળિ–વિિિહં ૩ વહીતિ શાસ્ત્રો) કાળથી અનન્ત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળથી અપહરણ થાય છે (ત્તમ મતા સોજા) ક્ષેત્રથી અનન્ત લેક (૩૪માસિદ્ધિતિ અનંતકુળ) અભથી અનન્તગણા છે (સિદ્ધાતમાળો) સિદ્ધોના અનન્તમા ભાગ જેટલા છે.
(વચË મતે વેરવિચારી રહ્યા પછાત્તા) હે ભગવન્! વેક્રિય શરીર કેટલાં કહેલાં છે? (7ોપમા! સુવિer guત્તા) હે ગૌતમ ! બે પ્રકારના કહ્યાં છે (i =ા) તેઓ આ પ્રકારે (હૃચા મુ લ્યા ૨) બદ્ધ અને મુક્ત (7W તે વેઢેચા, તે જે સંજ્ઞા) તેમાં જેઓ બઢેલક છે તેઓ અસંખ્યાત છે. (તે સંજ્ઞાઠુિં ૩૪if–દિવffહેં નવીતિ વ ) કાલથી અસંખ્યાત ઉત્સર્પિણિ અને અવસર્પિણિયથી અપહત થાય છે (ત્તો) ક્ષેત્રથી (અન્ના સેઢીમો) અસંખ્યાત શ્રેણિયે (ચરર અસંવેરૂમા) પ્રતરને અસંખ્યાતમો ભાગ (તરથ ધાં ને તે મુન્દ્રા ) તેઓમાં જે મુક્ત છે (તે i શાંતા) તેઓ અનંત છે. અને (બંતા સuિળી–ગોલક્વિજિ િવનવદીતિ) અનંત ઉત્સર્ષણિયે અવસર્પિણીથી અહત થાય છે (દાઢી) કાલથી ૩ Ê કર હું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૫૧